Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) જાર ગુડાણાથી સારું છે અને અંતરાત્મા ગુણ ઠાણા સહિતછે. ઈએલ ભમરી સંગથી ભમરીરૂપ થાય છે તેવી રીતે કામ નાનું ધ્યાન ધરતો હતો પરમાર પામે છે-ઇત્યાદિ અંતરાત્મા અને પરમામાનું સ્વરૂપ જાણવું. તફાવત લાગે તે ગુરૂગમદ્વારા સમજવું. રાતવાદિ જે એક માને છે. અને જે ની જમા અનંત એક્ષ સ્થાનમાં માને છે. અત વાદીઓ પરમાત્માને જ્ઞાનસ્વરૂપજ માને છે. અને સંપૂર્ણ આકાશ વ્યાપક માને છે. જેની જ્ઞાન પરમાત્માનો ગુણ માને છે. અને આવ્યક્તિથી સદા સંપૂર્ણ આકાશ વ્યાપક પરમાત્માને માનતા નથી. અદ્વૈતવાદીઓ પરબ્રહ્મમાં લીન થવું તેને મુક્તિ સ્વીકારે છે. જેનો કર્મ રહિત આમાની સિદ્ધશિલા ઉપર મુનિ સ્વીકારે છે. અદ્વૈતવાદિયે દરેક જીને પરમાત્માના અંશ તરીકે માને છે. જેને પ્રતિ શરીર ભિા દરેક જીવ પરમાત્માના અંશ નથી. તેથી જુદા છે, અને કર્મને નાશ થાય તે તે પણ પરમાત્માના સરખા છે, એમ સ્વીકારે છે. અને તવાદિએ ઘટ, પદ, દંડ, ચક્ર, શરીર, લેશ્યા, મન, ધન, પુષ્ય, પાપરૂપ પુદ્ગલને અલગ્ન માને છે, અને ક www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105