Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હે છે કે એ ઘટ, પેટ, દંડ, ચક્ર, કર્મ ઇત્યાદિ માયા છે. માટે તે સત્ત છે. તે કંઈ નથી. એટલે કંઈ પણ વસ્તુ નથી, ભ્રાંતિ માત્ર છે. જન ઘટ, પદ, દંડ, ચક, લેશ્યા, મન, ધન, પુણ્ય, પાપને પુદ્ગલ દ્રવ્ય માને છે, અને તે પુદ્ગલ દ્રવ્ય પોતાના રૂપે કરી સત્ છે. અર7 નથી, પણ ઘટ, પટ, દંડ, ચક, લેણ્યા ઈત્યાદિ આભારૂપે નથી માટે તે આમાની અપેક્ષાએ ય છે. અને પોતાના રૂપે રજૂ છે, એમ જેને સ્વીકારે છે. દરેક વસ્તુ પોતાના રૂપે સત્ છે. અને પરરૂપે અસત્ છે. વટ પિતાના રૂપ કરી સન્ન છે, અને રૂપે કરી ઘર સત્ છે. તેમ પુદગલ દવ્ય પિતાના રૂપે કરી સત્ છે. અને જીવરૂપે કરી વાત છે, સુજ્ઞો! વિચારો કે વીતરાગ ભગવંતે જે વચન કહ્યાં છે, તે કેવાં અનુભવમાં આવે છે. અને અંતવાદીઓ એકતવાદે જે કહે છે તે કેવું વિરૂદ્ધ લાગે છે તે વિચારો. અતવાદીઓ પતિને એમંત નિત્ય સ્વીકારે છે, જને પરમાત્માને નિત્યાનત્વ સ્વીકારે છે, એમ અંત મન અને તનમતમાં ઘણો તફાવત છે. તે પ્રસંગે લખે છે. નવાચીકે મુક્તિ દુઃખનો અત્યંત ભાવરૂ૫ માને છે, જેનો અનંત સુખમય મિક્ષસ્થાન સિહ નું માને છે. પ્રશ્ન-જીવની મુક્તિ થયા પછી જીવ પાછો સં www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105