Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જાના કહ્યા પ્રમાણે ના રાજા ચાલે, તેમ ઈશ્વરના તાબામાં કર્મ છે, તેથી ઇશ્વરની ઈચ્છા મુજબ સારૂં કર્મ ર જીવોને લાગે છે તેથી સર્વ સુખી દેખાવા જેઈએ, પણ તેમ સર્વ જીત દેખાતા નથી. માટે ઈશ્વરના તાબામાં કર્મ છે એમ કહેવાય નહિ. સંવત ૧૯૫૬ ની સાલ કાળ પડે. ત્યારે શું ઈશ્વરની દયા જતી રહી હતી કે સર્વ જીવને દુર કર્યા? સારાંશમાં કહેવાનું કે જીવો સુખી અગર દુઃખી થાય છે તે પોતાના કર્મ પ્રમાણે. કર્મ સ્વતંત્ર છે, કર્મથી પિગલીક સુખ દુઃખ સંસારી જીવોને થાય છે. તેમ છતાં ઈશ્વરની વચ્ચે ક૯પના કરવી તે અસત્ય છે, ઈશ્વરને રાગ દ્વેષ હોતા નથી ઇશ્ચર કર્મ થકી રહિત છે, તેમને સંસાર બનાવવાનું કંઈ પ્રજન નથી, ઈશ્વર કહે મેક્ષમાં પહોચ્યા. તે સિદ્ધના જો નિરાકાર છે. અને નિરાકારથી સાકારની ઉત્પત્તિ થઈ શકે નહિ. જગતનું ઉપાદાન કેણ છે તે ઈશ્વરકર્તા વાદિથી કહેવાશે નહિ, માટે વિતરાગ ભગવંતે જે તે પ્રરૂપ્યાં છે તે જ સત્ય છે, એમ માનવું. તૈયાયીકો તથા બીજા કર્તવાદીઓ ઈશ્વર એક માને છે, તે ઠીક નથી. જે જીવનાં કર્મ નાશ પામે, તેજ ઈવર પરમાત્મા થઈ શકે, જેનો સિધે, ઇશ્વર પરમામા અનંત માને છે, પરમાત્માએ વા સિદ્ધના જીવો કેઈનું ભલું બુરું કર્તા નથી. જગતને પ્રલય કર્તા નથી, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105