________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮
)
માને છે. તે જ પુત્રના મરણથી બહિરાત્મા શેક કરે , રૂવે છે, દુઃખી થાય છે. જે ધનની આવકથી બહિરા : સુખ માને છે, તેજ ધનના નાશથી બહિરા મા દુઃખી થાય છે. જે થી બહિરામા પિતાને સુખી માને છે. તેજીના વ્યભિચારપણાથી બહિરામા પિતાને સુખી માને છે તે સ્ત્રીના વ્યભિચારપણાથી બહિરાતમાં દુઃખ માને છે. બહિરાત્માને પરવતુથી જ સુખ થાય છે અને દુઃખ પણ પરવસ્તુથી જ થાય છે બહિરાત્મા પોતાના આત્માની અનંત સદ્ધિ તરફ જોતો નથી. બાહરામ. પણું ટાળવું મુશ્કેલ છે.
જ્યાં સુધી બહિરાભા ભાવ છે ત્યાં સુધી પશુ - વસ્થા ગણવી. કાંતરાત્માને એનું અગર પાષાણ ઉપર સર છે રહે છે અને શત્ર અગર મિત્ર ઉપર પણ સા. દ્રષ્ટિ રહે છે. વદક અને નિંદક ઉપર સમદ્રષ્ટિ રહે છે. ઢTIકા દુટોની સંગતિ ત્યાગ કરે છે. અને વિકલ્પ સંકલ્પનાં કારણ ત્યાગ કરે છે, અંતરાત્મા સ્ત્રીને વિષ્ટાની કોથળી સમાન ગણે છે. સ્ત્ર, ધન, પુત્ર, પરિગ્રહ પાપારંભને ત્યાગ કરે છે, વા કરવા ઈચ્છે છે, ત્યારે વાલ્ન સ્ત્રી, ધન, પુત્ર, પરિગ્રહની વૃદ્ધિ કરવા અનેક પ્રકારના યત્ન કરે છે. અંતરાત્મા સંસારચકી - પંઘ ન્યારો રહે છે, ત્યારે ઘરમાં સંસારમાં સ વ (જળમાંના કાદવની પેઠે) તેમાંજ મગ્ન
www.kobatirth.org
For Private And Personal Use Only