Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) રહેતું નથી. જ્ઞાન આત્મામાં જ રહે છે. જ્ઞાન જે તે આ મામાં જ રહીને સર્વ વસ્તુને જાણે છે. ઇત્યાદિ ઘણું ચર્ચા છે. આત્મામાં અનતું જ્ઞાન છે, તે જ્ઞાનાવરણીય કર્મના નાશથી સકુરે છે. પ્ર–અંતરાત્માઓ તદ્દભવ મુક્તિ પામી શકે કે નહિ ? ઉત્તર--નિયમ નથી કે તદ્દભવ પામી શકે. ચોથા ગુણ ઠાણાથી અંતરામપણું પુરે છે, અને રામ પણું આવ્યા બાદ સામગ્રી યંગે તેજ ભવમાં સંપૂર્ણ કમનો નાશ થતાં સિદ્ધિસ્થાન પામી શકાય. અને કર્મનો નાશ સંપૂર્ણ ન થઈ શકે તો કેટલાક ભવ કરવા પડે. અંતરાત્મા ઘણા કર્મની નિર્જરી કરી શકે છે અને આ શ્રવનો ત્યાગ કરી શકે છે. કામ પણાથી કષાયની મંદતા થાય છે. અને તમે રે છે. વૈરાગી છે. વને આત્મસ્વરૂપની જીજ્ઞાસા રહે છે, અને વૈરાગ્ય જ્યારે આ સંસાર અસાર લાગે છે ત્યારે થાય છે. પ્રકા–સંસાર અસાર લાગે ત્યારે સંસાર ઉપર અરૂચિ થાય અને અરૂચિ તે ષવિના થાય નહિ. જે પદાર્થ ઉપર રાગ હોય છે, તે પદાર્થ ખાટે માલમ પડવાળી અલબત તેના ઉપર દેષ થાય, અને દેવથી તે કર્મ બંધાય, ત્યારે સંસારને અસાર જગ્યાથી શે ફાયદે થયો? www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105