Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર–-સંસાર અસાર લાગવાથી તેના ઉપર તે મહું ગુટે છે, તેથી તેના ઉપર પ્રેમ થતો નથી. અરૂચિ એટલે તે મારું હિતકર્તા નથી એવા વિચાર તેને અરૂચિ કહે છે. કે ધથકી અરૂચિ થાય છે, એ વાત એકાંત નથી. સમજીને જે વસ્તુનો આત્મહિત માટે કામ કરવામાં આવે છે, વા તે વસ્તુ અણગમતી લાગે છે તેથી તેના ઉપર ધ થાય છે એમ કહેવાય નહિ. ચેતનસાન થયા બાદ વિચારે કે-હું આટલે કાળ સંસારમાં રમે. તેમાં કંઈ કર્મનો વાંક નથી. કર્મ એ પુદ્ગલ છે. રતન જડ છે. એનામાં બીજાનું ખરાબ કરવાના વિચાર નથી. અને મુકનું ખરાબ થાઓ, એમ પુગલ દ્રવ્ય ચિંતવનું નથી. જુઓ, સામો થાંભલો છે, તે શું શત્રુતા રાખે છે? ના નહિ. તેમ થંભપુલ પરમાણ, પુદ્ગલકંધ એમાં કેઈનું ખરાબ કરવાનો વિચાર છી. લરક છે જે કર્મરૂપે પરિણમી આત્માને લાગે , એ જ ગલધમાં રહેલા રસ પર્શના રાગે આત્મા પોતે લેલીભૂત થઈ જઈ કમની વેદના ગવે છે. આ તાલપુટ વિષ એ પણ પુદ્ગલ છે. તેના માં પ્રાણને નાશ કરવાની શક્તિ રહેલી છે. ફીણ અગર તાલઃ વિલ અને દેખવાથી વા જાણવાથી કંઈ પણને નાશ કરી શકતું નથી. પણ તેનું ભક્ષણ કરીને તે તેને એ સ્વભાવ છે કે પ્રાણા (જીવનનો) નાશ કરે, વિષ– ણ શું www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105