________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
તથા અક્ષીય વીવિચાર ગ્રંથનું અવલેન કરવું. સર્વ જીવને એક આત્મા બનનાર તવાસ્ક્રિ ચે। આત્માનું ધ્યાન ધરે; પણ એકાંતપક્ષ ગ્રહણ કર્યાથી જનતત્વથી અણુ બિચારા શી રીતે મુક્તિ સુખ પામી શકે.
જેના પ્રતિ શરીર બ્રિન અનત આત્મા સ્વીકા અને અદ્વૈતવાદીએ સર્વ જીવને એક આત્મા સ્વીકારે છે. જેને મુક્તિસ્થાન સિદ્ધ શિલા ઉપર સ્વીકારેછે અને અદ્વૈત બ્રહ્મમાં લીન થવુ તેજ મુકિત માનેછે. જેના ક મથી સંસારમાં ભટકવુ માને છે, અંતે માયા માને છે, અને તેને નિર્બળ હું છે, અદ્વૈત વાદા કર આદિને સર્વજ્ઞ માને છે. જેનાના તીર્થકર શ્રી વીરભગવાન સર્વજ્ઞ હતા, પણ શંકરાચાર્ય સર્વજ્ઞ નહેાતા. તેથી યધાસ્થિત વસ્તુની પ્રરૂપણા કરી શકયા નહિ એ નિર્બુવાદ છે. સર્વજ્ઞત્રિના આત્માનુ રાપૂર્ણ સ્વરૂપ કેાઈ વીશે કહેનાર નથી માટે સર્વજ્ઞકથિત આત્મસ્વરૂપ જાણવા બુખ કરવા.
આત્મા કેવલજ્ઞાને કરી લેકાલેકને જાણે છે, આ મામાં રહેલુ’કેવલજ્ઞાન આત્મામાંજ રહે છે, આત્મા થકી માહીર કેવલજ્ઞાન રહેતુ નથી. કેવલજ્ઞાન આત્મામાં રહીને સર્વ વસ્તુએને વિષય કરેછે માટે જ્ઞાન વધુ કરી આત્મા સર્વ વસ્તુને વ્યાપક જાણશે; કારણ કે સ
કે
www.kobatirth.org
For Private And Personal Use Only