________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેજ સમજ. આત્મામાં દ્રવ્ય, ગુણ, પર્યાય, એ ત્રણ્ય રહે છે. અને આત્મા એ ત્રણેનું સ્થાન છે. સહભાવી ગુણ જાણ. અને કમભાવી પર્યાય જાણ. આમાથી આમાના ગુણે ભિન્ન ભિન્ન છે. આ પ્રત્યક્ષ દેખાતું શરીર વાણી, મન, તે હું નથી. એ ત્રથી ગવાતા વિ. ષયે મારા નથી. શરીરાદિથી ભિન્ન આત્મા કરીને તેનું સ્વરૂપ ચિંતવવું. એમ કરવાથી બહિવિષયેથી રાગ દ્વેષ દુર થશે. અને જે જે અંશે આત્મા નિર્મળતા અનુભવ. શે તે તે અંશે ધર્મ જાણો.
જ્ઞાની અને અજ્ઞાનીનો દ્રષ્ટિની ભિન્નતા દેખાડે છે.
બાહ્ય દ્રષ્ટિ વિમૂઢ જીવ, દેહજ આતમ બુદ્ધિ, દેહથી આતમ ભિન્ન છે, દેખે જ્ઞાની સ્વશુદ્ધિ. ૧
બાહ્ય દ્રષ્ટિથી મૂઢ બનેલે અજ્ઞાની જીવ દેહનેજ આત્મા તરીકે સ્વીકારે છે; પણ જ્ઞાની અંતરાત્મા જ્ઞાન મય આત્માને દેહ થકી જૂદ છે એમ દેખે છે.
જુઓ પ્રૌપને . संयोजयति देहेन, चिदात्मानं विमूढधीः વાત્મા તન્નાન, પૃથક પરતનું ઇત્યાદિ.
અંતરાત્મા મનમાં વિચારે છે કે, અરે! આ સંસા રમાં મારું શું છે? હા કંઈ નથી! આ જે જે કઈ દેખાય તે તે મારાથી જુદું છે. મારાથી જે વસ્તુ જુદી છે. તે
www.kobatirth.org
For Private And Personal Use Only