________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) શું છે ? ઉત્તર-પુદગલ. પ્રિયભવ્ય ! વિચારો કે-આત્મા આત્મા ઉપર ટૅપ કરી શકતો નથી, પણ મોહાંધ આત્માબીજાને મારું બગાડનાર જાણી તેના ઉપર દ્વેષ કરે છે અગર પર પુદ્ગલ અને રાગ દશાથી મારી માને છે. વસ્તુત: બેનાં તે આત્માને સ્વભાવ નથી, પણ મોહમ દિરાનું પાન કર્યાથી આત્મા પિતાનું ભાન ભૂલી જાય છે. તથી મહિના ચગે સાત આઠ કર્મ સમયે સમયે ગ્રહણ કે છે. રાગ માં પણ પુલ છે. અને તેનો વિષય પણ પુત્ર ઉપર થાય છે. પણ કર્મ રૂપ પુદ્ગલ સંગી આત્મા થવા થી તેના યોગે આત્મા દુઃખી થાય છે, જેમ કેઈ ઘરમ આપણે રહેતા હોઈએ અને જ્યારે તે ઘર બળી જા. ત્યારે ઘરમાં રહેલા આપણે પણ કાળી જઈએ તેમ આ માં પણ કર્મ સયોગે વિવિધ દુઃખને ભેંકતા થયે છે કર્મ પ્રત્યક્ષ સારી અગર નડારી સ્થિતિ ઉપર લાવી મ છે. નાટકમાં જેમ વિષયને અનુસરી પડદા પડે છે. અને નવા નવા ખેલ ભજવાય છે તેમ સંસાર રૂપ નાટકશા બામાં કર્મના ગે જી નાટકીયે સુખ દુઃખ શેક રોગ હાસ્ય ભય ઇત્યાદિ એ ભજવે છે. અને જે પડદો આવે તેવા રૂપે થઈ જાય છે. ભવ્ય ! યાદ રાખો કે પહેલું આ શરીર નાનામાં નાનું હતું. ત્યારબાદ આ શરીર વિ. અવસ્થા પામ્યું અને તેજ શરીર કાલાનુભાવે વૃદ્ધાવ આ પાની ક્ષીણ થઈ અંતે નાશ પામશે એ પ્રત્યક્ષ બ્રહ
www.kobatirth.org
For Private And Personal Use Only