Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અવસ્થાનાં નાટક દરજ દુનિયામાં તો પિ.નાના સંબંધી જોયા કરીએ છીએ, તે હે બંધુઓ! બીજું નાટક જવાની શી ઈચ્છા રાખવી. શરીરધારી તમે પોતેજનાટકી યા છે. અને તમે પોતે જ શરીરરૂપી ઝો–વપ પહેરીને રાત્રિ દિવસરૂપ પડદામાં નાટક ભજવે છે, તો તમારા કરતાં બીજે ક્યું નાટકી વધે તેમ છે? વળી નાટકીયે જેમ વિસાની આશાએ સારું સારૂ ગાય છે, લેકનાં મન રીવે છે, પોતાની લાજ કેરે મળે છે, તેમ તું પોતે નાટક કરે છે. સ્ત્રીની આશાએ અનેક પ્રકારના ઉદ્યમ કરે છે. ધનની આશાએ અનેક પ્રકારનાં પાપ કર્મ કરે છે. ખાનપાનની આશાએ બી ની યાચના કરે છે, લેકની ગુલામગીરી કરે છે. બીજાને રાજી રાખવા હાજી હા કરે છે. પણ યાદ રાખકે–એવાં નાટક નાચતાં અનંતા ભવ ગયા, પણ તું નાટકીયાનીજ અવસ્થામાં છે એમ સમજ. રાજા, વા રંક, શેડ, શાહકાર, વહીવટદાર, ફેજદાર ઉમરાવ–આદિ શરીરધારી સર્વ જીવે નાટકીયા તેિજ છે. કેઈ નારીયો દુ: ખી અવસ્થાનું નાટક કરે છે. કેઈ જીવ બાલ અવસ્થાનું નાટક કરે છે. કઈ જીવ વૃદ્ધાવસ્થાનું નાટક કરે છે કે જીવ સ્ત્રી રૂપે અવતરી નાટક કરે છે. કેઈ જીવ મુંગરૂપ રહી અનેક લોકોને ચમત્કાર દેખાડો ના જ છે. કોઈ જીવ ઊંટને અવતાર પામી તેવું નાટક ભજવે છે. કેઈ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105