Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૬) Rાર છે તે અશરીરી થકી પદાર્થની ઉત્પત્તિ થવી અમાન્ય છે. જેમ આકાશ અશરીરી છે તે અન્ય પદાર્થ બનાવવામાં અસમર્થ છે તેમ જાણી લેવું. ઈશ્વર સર્વ વ્યાપક છે એમ માનવું યુક્તિવિકલ છે; વિશેષ અધિકાર સ્યાદ્વાદ મંજરીના છઠ્ઠાકની ટીકા તથા નદી સૂત્ર” વિગેરેથી જાણી લે. માટે એમ સિદ્ધ થાય છે કે આત્મા અનાદિકાળથી છે. કર્મ પણ અનાદિકાળથી આત્માની સાથે લાગેલું છે, આ મા અને કર્મનો સબંધ પણ અનાદિકાળથી છે. આત્મા અને કર્મનો સંબંધ અભવી આશ્રયી અનારિ અનંત ભાંગે છે, ભવિછવ આશ્રયી શાંત ભાંગે છે. કર્મસં ગથી આત્મા જે શરીર ધારણ કરે છે, તેટલા શરીરમાંજ તેના આત્માના પ્રદેશ વ્યાપીને રહ્યા છે. સુજ્ઞો ! વિચારો કે પ્રત્યક્ષ જે શરીર દેખાય છે, તે સાત ધાતુનું બનેલું છે અને તે અન્ન થકી વધે છે તેને જેરાજ રોર કહે છે. અને ખાધેલું પચાવવાની જેનામાં શક્તિ રહેલી છે તેને તેના શરીર કહે છે. તે આ શરીર કરતાં સૂક્ષમ છે. અને તે અંદર રહ્યું છે, વૈકીય શરીર દેવતા તથા નારકીને છે. દેવતાને મૂ - જર હોય છે. અને જ્યારે અહિં આવે છે ત્યારે ઉત્તરવૈા શરીરે કરી આવે છે, મનુષ્યને પણ વૈકીયશરીર કરવાની લબ્ધિ છે તે પુણ્યવતને હોય છે, ઉત્કૃષ્ટ - પચાવવા સાર કરતા લા છે તેને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105