Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬) હાસ્ય ૧૭, રતિ ૧૮, અરતિ ૧૯, શેક ૨૦, ભય ૨૧, જુગુપ્સા ૨૨, સ્ત્રીવેદ ૨૩, પુરૂષવેદ ૨૪, નપુસક વેદ ૨૫, સમ્યકત્વ મેહનીય ૨૬, મિશ્ર મેાહનીય ૨૭, મિથ્યાત્વ માહનીય ૨૮, એ ૨૮ ભેદ છે. હવે તેનુ સ્વરૂપ કહે છે. પ્રથમ અનતાનુ"ધી કેાધ, માન, માયા, લાભ, જાય જીવ સુધી રહે છે. ૧ અનંતાનુબધી કેધ પર્વતની ફાટ સરખો છે. અ નંતાનુબંધીમાન પત્થરના સ્તંભ સમાન છે. માયા કડીન વાંસની જડ સમાન છે, લેાભ કૃમિના રંગ સમાનછે. એ ચાર જે જીવને ઉદયમાં હાય તે જીવ નરકમાં જાય છે. અને આ કષાયના ઉદયથી જીવ શુદ્ધ દેવ ગુરૂ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી અને તે કાધાદિકના ઉદયશી જીવ ચાર ગતિમાં વારવાર ભટકાય છે અને મહારાર દુઃખ પમાય છે. ૨ અપ્રત્યાખ્યની ક્રોધ, માન, માયા લેભની સ્થિ તિ એક વર્ષની છે. ક્રોધ પૃથ્વીની રેખા સમાન છે, માન હાર્ડકાના સ્તંભ સમાનછે, માયા મીંઠાના શીંગડા સરખી છે, લેાભ નગરના ખાળના કીચડ સમાન છે. એ કાય ના ઉદયથી દેશતિપણુ ઉદય આવે નહીં. અને તે કષાયના ઉદયવાળે! જીવ સરીને તીય‘ચની ગતિમાં જાય. પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચાર માસની છે. એ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105