Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) જીનશાસનના ઉગડુ કરવાથી મેદનીયકર્મ બંધાય છે. ઇતિદીન મહુનીય હેતુ. ચારિત્રમેહનીયકર્મ એ પ્રકારનુ છે ? પાયખં પ્રમોદાય, ૨ નો પરિચય. ૧ કષાય ચારિત્રમેહનીયના સેાળ ભેદ છે, તેના બંધ હેતુલખીએ છીએ, અન’તાનુબંધી મધ, માન, માયા, લેભમાં પ્રવર્તે તેા સેાળ પ્રકારનું કાય મેહુનીયકમ બાંધે. અપ્રત્યાગાનીય કષાયમાં પ્રવર્તે તે બાર કષાય છે. પ્ર ત્યાખ્યાનીય કષાયમાં પ્રવર્તે તે ઉપડ્યા આઠ કષાય માંધે. સવલનમાં પ્રત્રતે તે ચાર સંજવલનના કષાય બાંધે, હુ લે, ભાંડ કુચેષ્ટા કરે તે હાસ્ય માહનીય કર્મ આંધે. નાના પ્રકારના દેશ દેખવાના રસથી વિચિત્ર પ્રકારની કીડાના રસથી તથા કુતૂહલ કરે તે તમા ધર્મ બાંધે. રાજ્યભેદ કરે, નવીન રાજ સ્થાપન કરે, પરસ્પર લડાઇ કરાવે, ખીજાઓને અતિ ઉચ્ચાટ ઉત્પ ન કરે, અશુભ કામ કરવામાં તથા કરાવવામાં ઉત્સા કરે અને શુભ કામના ઉત્સાહને ભાંગે, કારણે તથા કારણ વિના આર્તધ્યાન કરે તે! સિમોન કામ ખધે. પછવાને દ્વારા કરે. ભય પમાડે-પીવરાવે તે સયદૃશ્યમ બાંધે. ધી સાધુજનોની નિંદા કરે. સાધુનાં સલીનગાત્ર વસ્ત્ર દેખી નિદા કરે તે જુગુપ્સા બેહનોચકર્મ બાંધે, મનગમતા શબ્દ રૂપે રસ ગંધ સ્પર્શમાં અ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105