Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) જાણે છે કે અરે ! આતો ગાંડા જેવો થઈ ગયે છે, એમ સમજે છે. અને જ્ઞાનીઓ જાણે છે કે અહે ! બિચારા ત્યાં સુધી તે અજ્ઞાન છે, ત્યાં સુધી મેહના રે આવાં વાક્ય ઉચારે છે. જીવકર્મના વશ છે. એમ સમજી સ્વસ્વરૂપમાં લીન થઈ રહે છે. આત્માર્થીઓને બાહ્ય મોટાઈ રૂચતી નથી. અને તેમનું યશ-કીત ઉપર લક્ષ રહેતું નથી. એમને તો જે દિવસ ધ્યાનમાં ગયે તે મહત્સવ સરખે લાગે છે. જેમ જેમ આત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા થાય છે, તેમ તેમ આત્મસત્તા વિકાશે છે. આત્મજ્ઞાનિચી સ્યાદ્વાર દર્શન રૂપ દીપકના જોરે આત્મઘરની સ ઘળી હદ્ધિ નિહાળે છે અને તેમ તેમ તે અધ્યાત્મમાં લીન થતા જાય છે. કાતિના , પહેલું તે સદગુરૂ સંગે કરી નિત્યાનિત્ય અને કાંતવાદે આત્મસ્વરૂપ ઓળખવું. અને પશ્ચાત્ .. નસીક વાચક અને કાયીક પ્રવૃત્તિઓને બાહ્ય ભાવમાં જતી અટકાવવી. સ્ત્રી પશુ પંડક રહિત, જ્યાં કોઈને શબ્દ સંભળાય નહિ-એવી એકાંત જગ્યાએ વીરાસને વા પદ્માસને બેસી શરીરની ચંચળતા વારવી. આ ર. છે યાદ રાખવું કે ઘટ સમાધિની સહાયતા લેવો. માદક પદાર્થ વાપરવામાં ઓછા ભાવ રાખ. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105