Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ). કામાં મેરુપર્વત અને સરસવના દાણા જેટલું કહ્યું છે. હે ભવ્યજી ! કદાપિકાળે મુનિવર્ગની હેલના કરશે નહિ અને તેમનું માતા પિતા રાજાના કરતાં પણ મન વચન અને કાયાએ કરી બહુમાન કરશે. આત્માનું સ્વરૂપ જાણ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. માટે આત્મસ્વરૂપનું વિવેચન કરવામાં આવે છે. આત્માના ત્રણ ભેદ છે. ૧ બહિરામાં ૨ અંતરાત્મા ૩ પરમામા, ૧ બહિરામા–હિર–બહારની વસ્તુમાં આમાની બુદ્ધિ જેને છે તે બહિરાભીપણું છે. દુહા. પુગલમાં રાચ્ચે રહે, પુલ સુખ નિધાન; તાસ લાભ લેભા રહ્યા, બહિરાભા અભિધાન. ૧ શરીર એહજ આતમા, માને મહી લેક; - વાચા મન પણ આતમા, બહિરાતમની ક. ૨ હું એનો એ માહરે જ્યાં લગી એવી બુદ્ધિ બહિરાત્મ સુખ કેમ લહે; પ્રગટે નહિ સ્વશુદ્ધિ. ૩ હું કરતો હું બેલ, મારા વિણ શું થાય; એવી બુદ્ધિ જ્યાં લગે, ત્યાં લગી ભવ ભટકાય. ૪ એ ધન મારૂં માનતો; તસ લાભ લેભાય; વિવિધ સંકટ વેઠતે, ભવમાંહી ભટકાય. સ્ત્રી પુત્ર પરિવાર સહ, મારાં માને છે; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105