Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫ ) ભાવાર્થ-જેમ કુકડા આરીસામાં પેાતાનું પ્રતિ બિખ દેખી તેને બ્રાંતિથી બીજે કુકડા જાણી તેની સાથે લ છે, તેમ મનુષ્ય ભ્રાંતિથી શરીરનેજ આત્મા માની અહિરામા વિવિધ દુઃખને પામે છે. ચકલી યા ભમરી કાચમાં પેાતાનુ પ્રતિષિખ દેખી તેને ભ્રાંતિથી અન્ય ચકલી વા ભમરી માની જેમ કાય કલેશ કરે છે તેમ શરીરનેજ ભ્રાંતિથી આત્મા માની મનુષ્ય. અહિંરાત્માપદ પામી જન્મ મરણની દુઃખરાશિ ભાગવે છે. પાડા આખલા કૂતરાની ઉપમા અહિરામાને આપેછે:દુહા-મહિષ વૃષભને કૂતરાં, અને લેપાય; હિરાત્મા અજ્ઞાનથી, ચતુર્ગતિ ભટકાય. દોડત મુગ્ધ જેમ ચદ્રને, અનુકરણ મનલાય, પુદ્દગલ આતમ માનતા, ચતુર્ગતિ ભટકાય. ભાવાર્થ-જેમ પાડા, આખલા, અને કૃતરાએ પર સ્પર સ્વાતિથી વેર રાખી લડાઇ કરેછે અને એક બીજા ઉપર અદેખાઇ કરે છે તેમ ડિરાહ્માજીવા પરવસ્તુને પોતાની માની અનેક પ્રકારની ચિંતાઓ કરે છે. પરસ્પ ૨ રાજ્ય ધન શ્રી પૃથ્વીને માટે લડાઈ કરે છે. અને સમાગમથી સુખ અને તેના વિયેાગથી દુ:ખ માને છે. પણ કદી આત્મશાંતિ પામી શકતા નથી. કરાએ રાત્રીના વખતમાં શુકલ પક્ષમાં મે www.kobatirth.org ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105