________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮ ) ભાવ અનાદિ શાંત જાણ. અભવી પણ બહિરામ દશાવાળો જાણવા એ ગમે તેટલી ક્રિયા કરે તો પણ તેમની મુક્તિ થતી નથી. જેમ પાંખવિનાનું પક્ષી આકાશમાં ઉડી શકતું નથી તેમ અભવી જીવ મોક્ષ પામી શકતા નથી, કારણ કે અભવી જીવને સમ્યક પ્રાપ્ત થતું નથી–મેશ પશુ થકી.
બહિરાભપણું જિનદર્શન જાણ્યાવિના જતું નથી. એ બહિરામપણાથી ચેતન અનાદિકાળ રઝળે, તે પણ હજી પરભાવને ત્યાગ કરતો નથી. આત્મ સ્વરૂપ જાણ્યા છતાં પણ અનુપયોગે બહિરાભપણું કેઈ વખ ત પ્રાપ્ત થાય છે. પણ આપગ આવતાં બહિરાભ પણું દૂર થાય છે. બહિરામપણું દૂર થતાં ચેતન શાથે ગુણઠાણે આવી બીજના ચંદ્ર સદશ સમકિતન હૃદય ગગન માં સ્થાપિત કરે છે.
જ્યારે મિથ્યાત્વ ભાવ દૂર થાય છે. ત્યારે સમકિત ઉદય આવે છે. હવે અંતરાત્માનું સ્વરૂપ કહે છે - पसंथे श्लोक-यहिभावा नातिक्रम्य यस्यात्मन्यात निश्चयः
ગતરાત્મા મત વિશ્વમાં - ભાવાર્થ-ઉપર કલી શરીર મનવાણી લેવી ઈત્યાદિ બાહિર વસ્તુઓને પોતાના આતા માંજ આત્મનિષ્ટ થાય તે અંતરાત્માનું લક્ષણ છે. શરીર અને વાણીને વ્યાપી આભા રહેલા છે. તે શરીર થકી જુદો છે અમ જ
www.kobatirth.org
For Private And Personal Use Only