________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
નથી તેથી તે અસ્થિર ધન ઘર કુટુમ પુત્ર ઉપર મેહુ કરે છે અને જે જીવાને પુણ્યયેગે સદ્ગુરૂ સમાગમ થાય છે તે સંસારનું સ્વરૂપ સમજે છે અને આત્માના ગુજી પ્રગટ કરવા પ્રયત્ન કરે છે અને પાપસ્થાનકના ત્યાગ કરે છે માટે સર્વ જીવેને સદ્દગુરૂ સમાગમ ધવા દુર્લભ છે. કારણ કે પુણ્યતાનુબંધી પુણ્ય હૈાય તે સદ્ગુરૂ સમાગમ પૂર્વક સ્યાદ્વાદ ધર્મની પ્રાપ્તિ થાય છે, સર્વ જીવને એક સરખાં કર્મ નથી તેથી એક સરખી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. અને જ્યારે એક સરખું કર્મ નહિ ત્યારે એક સરખા વિચાર પણ થાય નહીં, તે! પછે સર્વ જીવ સ‘સારને ત્યાગ કરી શકે નહિ તે સિદ્ધ થાય છે. માટે દુઃખકારક કમાપાધિ છે, એનો ત્યાગ કરવાથી અધ્યાત્મ શાંતિ થાય છે, આત્માનું સત્ય સ્વરૂપ સમજાવનાર વીતરાગ દેવ છે તેમના વચન અનુસારે આત્મ સ્વરૂપ સત્ય છે.
આ સંસારમાં મનુષ્યાવતાર પામી ખાવું પીવું હરવુ ફરવુ મેાજ શેખ મારવી ઈચાદિકમાં જે પેાતાને! જન્મ ગુમાવે છે તે બિચારા અજ્ઞાની જીવની શી ગતિ થશે તે કહી શકાતું નથી.
જે પેાતાને પૈસાથી મેટ માને છે, જે પેતાને હા દ્દાથી મેાટા માનેછે તે ભ્રમ છે, તે અજ્ઞાની જાણવા. જ્યાં સુધી આત્મ સ્વરૂપ જાણ્યું નથી ત્યાં સુધી ભલે ને મેટા
www.kobatirth.org
For Private And Personal Use Only