Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) કહેવાઓ પણ જ્ઞાનીએ તે તેમને અજ્ઞાની ગયા છે. જ્ઞાનીજ તાત્વીક રીતે જોતાં સુખી છે. જે જી એમ ધારે છે કે--સારું સારું ખાવું પીવું તેમજ સુખ છે. એ પણ ભ્રમ છે. જે વસ્તુ આપણે ખાઈએ છીએ તે વસ્તુ વિષ્ટા તરીકે થઈ જાય છે અને સારા સારા ભેજન પણ મરતી વખતે સાથે આવતાં નથી. ભજન એ પુમલ વસ્તુ છે અને પુદગલ વસ્તુ આમાથકી ભિ-નું છે તે આત્માની નથી, જડ છે પુદ્ગલ પુદગલનું ભક્ષણ કરે છે. જે આત્મા પુદ્ગલરૂપ ભજનનું પ્રણ હેત તે કદાપિ કાળે તે થકી દૂર થાત નહીં, પણ સિદ્ધના જીવ જનરૂપ ડગલ વસ્તુથી વિરામ પામ્યા છે. માટે અંતે ભેજન વસ્તુનો ત્યાગ કરે તે પરવસ્તુ છે એમ સમજવું જ્યાં સુધી જીવ શરીર સહિત છે ત્યાં રાખી તે શરીરધારી આત્મા ક્ષધા વેદનીયના ઉદયથી ભાજનની વાંછા કરે છે, તે વાંછા સુધા વેદનીયના ઉદયથી પુરી કરવી પડે છે, તો તે કોઈપણ વસ્તુ પટરૂપી ખાડામાં નાખી શરીરરૂપ યંત્રનું ધર્મના નિમિત્તાપણાથી - ક્ષણ કરવું, પણ તે ભજન રચી માચીને ખાવું નહીં. અનાદિકાળથી જીવ ભેજન કર્યા કરે છે અને મેરૂ પવત જેટલા ખાઈ ખાઈને ઢગલા કર્યા, પણ હજી વિરામ પામ્યું નથી અને હજી કેટલા ભવ સુધી ભજન ર્ય કરશે. આત્મજ્ઞાનીએ ખરૂં સુખ આત્માથી માને છે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105