Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) કે રેતીની રેખા સમાન છે, માન કાષ્ટના સ્તંભ સમાન છે, માયા મૂત્ર સરખી છે, લોભ ગાડીના ખંજન સમાન છે. એના ઉદયથી શુદ્ધ સાધુપણું હોતું નથી. એ કવાયવાળે મરીને મનુષ્યગતિમાં જાય છે. સંજવલનીય કપાયની સ્થિતિ એક પક્ષની છે. એ ધ પાણીમાં કરેલી રેખા સમાન છે, માન નેતરની સોટી સમાન છે, માયા વાંસની છાલ સમાન છે, તે હળદરના રંગ સમાન છે. એના ઉદયથી વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતી નથી. એ કાચવાળો જીવ મરીને દેવલેકમાં જાય છે. જેના ઉદયથી હાસ્ય આવે તે શક્ય ૧૭, જેના ઉદયથી નિમિત્તા વા નિમિત્ત વિના અંતરમાં ખુશી થાય તે ર ૨૮. જેના ઉદયથી નિમિત્ત વ નિમિત્ત વિના દિલગીરી –ઉદાસી ઉત્પન્ન થાય તે રાશિ . જેના ઉદયે ઈષ્ટ વિશે થે છતે ચિત્તમાં ઉગ ઉત્પન્ન થાય તે મા ૨૦, જેના ઉદયથી સાત પ્રકારનો ભય થાય તે મા મોનિયતિ, ૨૨. જેના ઉદયથી મલીન વસ્તુ દેખી દુગચ્છા થાય તે Tગુસાફર. ૨૨. જેના ઉદયથી સ્ત્રીની સાથે વિષય સેવન કરવાની ઈચ્છા થાય તે પુરુષ રરૂ. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105