________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિસાબમાં નથી. સ્ત્રી સંભેગથી પણ સુખ નથી, કારણ કે સ્ત્રીનું શરીર જેવું બહાર દેખાય છે તેવું અંદર નથી. સ્ત્રીના દ્વારથી સદા અશુચિ વહન થાય છે. સાત ધાતુ થકી શરીર બન્યું છે. દુર્ગધમય છે તેથી સુખ કંઈ છે. જ નહીં. કામનો રસ ભેગવતાંસુધી મધુર લાગે છે અને સારા ભોજનનો રસ જમતાંસુધી મીઠે લાગે છે, પણ આત્મસ્વરૂપને રસ છે તે સદાકાળ અમૃત સમાન સુખકારી થાય છે. આત્મસ્વરૂપ જાણવાથી રાગ, દ્વેષરૂપી શત્ર નાશ પામે છે અને અનહદ શાંતિ થાય છે. આત્મરૂપ જાણવાથી મનમાં ઉત્પન્ન થતી વિકલ્પ સંક૯૫ની
ણિ નાશ પામે છે. અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. રોગોપચાર મનુષ્ય મનુષ્ય પ્રત્યે જુદે જુદે જેમ હોય છે તેમ ધર્મની ગ્યતા પણ મનુષ્ય મનુષ્ય પ્રત્યે ગુણવડે કરીને જુદી જુદી છે. આત્મસ્વરૂપ જાણ્યા વિના, અધ્યાત્મ અધ્યાત્મ પોકારવાથી કંઈ લાભ મળતો નથી. પણ તીર્થંકર મહારાજા કથિત શ્રાદ્ધધર્મ અને યતિધમને અનુસરી ગ્યતા મુજબ વ્યવહાર માર્ગમાં વતી આત્મસ્વરૂપ પામી શકાય છે. મુક્તિનગરી જવાને માટે એક શ્રાવકધર્મ અને બીજે યતિધર્મ એ બે રસ્તા સરળ છે. તેની મર્યાદામાં રહીને કર્મશત્રને પરાજય કરી શકાયે છે, જેમાં સેનિકો કિલ્લાવા બીજી મજબૂત જગ્યાનું અવલ બન કરી લઢે છે, તેમ આત્માર્થિ જીવ શ્રાવક વા સાધુ એ
www.kobatirth.org
For Private And Personal Use Only