Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) નારને સહાયતા નહિ કરવાથી જ્ઞાનાવરણીય કેમ બંધાય છે, ભણનારને બીજું કામ બતાવે, વાતે કરાવે, પઠન વિછેદ કરે તો તેથી કર્મ બંધાય છે. જ્ઞાનોને કલંક દે, તથા આચાર્ય ઉપાધ્યાયને અવિનય કરે, અકાલે ભણે, ગ, ઉપધાન રહિત સૂત્ર વાંચે, જ્ઞાનદ્રવ્યને નાશ કરે ઈત્યાદિથકી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને જ્ઞાનારાધન ભકિતથકી જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય છે. ૨, રનવાર શર્મ–તેના નવ ભેદ છે. ૨ - સુત્રાવળ, ૨ ૩જાના રૂ નધિનवरण, ४ केवलदर्शनावरण, ५ निद्रा, ६ निद्रानिद्रा, ૭ વાં. ૮ પ્રત્યાઘવા, ૨. નોર્થ છે નેત્રની શક્તિને આવરણ કરે તે ચક્ષુદર્શનાવરણી કર્મનો ભેદ છે. એના પશમની વિચિત્રતાથી આંખવાળા જી. વિની આખદ્વારા વિચિત્ર પ્રકારની દ્રષ્ટિ પ્રવર્તે છે. એ ચદશનાવરણીય કર્મને પશમ હોવામાં વિચિત્ર પ્રકારનાં નિમિત્ત છે. નેત્ર વજીને ચાર ઈદ્રિયને વધુત્તિ કહે છે. ચાર ઇંદ્રિયની શક્તિને આવરણ કરનાર કર્મને અન્નક્ષુરાવા કર્મ કહે છે. તેનો લેપશમ થવામાં બહાર અત્યંતર વિચિત્ર પ્રકારનાં નિમિત્ત છે. અવધિદર્શનાવરણીય કમ અવધિદર્શનનું આચ્છાદન કરે છે. કેવળ દર્શનાવરણીય કમ છે તે કેવળદ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105