Page #1
--------------------------------------------------------------------------
________________
વડૂતieણ
સ્કંધ બીજો (અધ્યયન ૧ થી ૭)
'વિનીત પ્રાકૃત-ગુજરાતી ભાષાંતરનિયોજક
ડૉ. કાંતિલાલ કાપડિયા.
Page #2
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
સ્કંધ બીજો (અધ્યયન ૧ થી ૭) '
વિનીત પ્રાકૃત-ગુજરાતી ભાષાંતર નિયોજક
ડૉ. કાંતિલાલ કાપડિયા
M.B.B.S. (Bombay) D.T.M.&H. (London)
Page #3
--------------------------------------------------------------------------
________________
આ ચોપડીની આશાતનાન કરદ્વી કબજીપૂર્વક વાપરવી
*પ્રથમ આવૃત્તિ ૨૦૦૫
૧૦૦૦ પ્રતો -કોઈ જાતિના હક વગરની © ૨૦૦૫ કાંતિલાલ કાપડિયા
પ્રકાશક
:
ડો. કાંતિલાલ ખેમચંદ કાપડિયા * ૧૭અનુપમ વ્હીલા બેટલ બાટીમ (સાલસેટ)
ગોવા ૪૦૩ ૭૧૩
શ્રી માધવ ભાણનું * 'મીજે બ્રેિટિંગ બ્યુરો ખટાઉવાડી, ગિરગામ મુંબઈ ૪૦૦ ૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય જંબુવિજયજી મહારાજ, મુનિ શ્રી ભુવનવિજયજી
મહારાજના શિષ્યને ભક્તિપૂર્વક અર્પણ કરું છું.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સૂત્ર કૃતાંગના બીજા ભૃત સ્કંધનું પ્રકાશન કરતા હું બહુજ હર્ષ અનુભવું છું. તેમાં સાત અધ્યયનો છે, તેનો હું સંક્ષેપમાં પરિચય કરાવું છું.
અધ્યયન પહેલુ : પીંડરીક નામે છે. તેમાં ભગવાન મહાવીરે શ્વેત કમળનો દાફલો આપી સંયમી સાધુ કેમ નિર્વાણ મેળવે છે તે સમજાવ્યું છે.
પાણીથી ભરેલી, ઘણા કાદવ યુક્ત પુષ્કરિણીમાં ત્યાં ત્યાં ઘણા કમળો ઉગેલા છે. તે સર્વેથી મોટું અને દેખાવડું શ્વેત કમળ પુષ્કરિણીના મધ્ય ભાગે દેખાય છે.
પૂર્વ દિશામાંથી ત્યાં એક પુરુષ આવ્યો. તેને તે મોટા કમળને જોયું અને બોલ્યો “હું ક્ષેત્રજ્ઞ, કુશળ, પંડિત, મેધાવી અને માર્ગજ્ઞ છું હું તે ત્યાં જઈ ખેંચી લાવીશ.” તે પુષ્કરિણીમાં ઉતર્યો, જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ અધિક પાણી અને કાદવ હોવાથી વચમાં જ તે ખુચી પડ્યો. નહિં કે કમળ મેળવી શક્યો કે સામે કિનારે ન જઈ શક્યો. આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરથી આવેલા ત્રણ પુરુષો પણ તે તળાવના કિચડમાં ફસાઈ પડયાં, ન તેમને તે મોટું કમળ મેળવ્યું કે બીજે કિનારે પણ ન જઇ શકયા.
પછી ત્યાં એક સંયમી સાધુ તપસ્વી આવ્યા, તેમને આ ચાર પુરુષોને જોયા અને તે મોટુ કમળ પણ જોયું. આ ચારે પુરુષો અકુશળ છે તેથી તે આ કમળને લાવી શક્યા નથી. તેમને ત્યાં કિનારેથી અવાજ કર્યો “હે શ્વેત કમલ! ઉચે ઉડ, ઉંચે ઉડ, ઉંચે ઉડ” કહેવાની સાથે તે કમળ ઉચે ઉડયું.
ભગવાન મહાવીરે સા દાખલો ઘટાવ્યો. તેમણે શ્રમણ સને શ્રમણીયોને કહ્યું પુષ્કરિણી ને મે સંસાર કહ્યો છે. કર્મને પાણી કહ્યું છે, કામભોગાને કાદવ કહ્યો છે, બીજા ત્યાંના કમળોને મેં સામાન્ય લોક કહ્યાં છે, રાજાને તે મોટુ શ્વેત કમળ કહ્યું છે, પેલા ચાર પુરુષોને મેં પરતીર્થિકો કહ્યાં છે, સધર્મને મેં સાધુ (ભિક્ષ) કહ્યો છે કિનારાને મેં ધર્મતીર્થ કહ્યું છે. ભિક્ષુના શબ્દોને ધર્મકથા કહી છે, કમળનું ઉંચે ઉડવું તેને નિર્વાણ કહ્યું છે.
અધ્યયન બીજે તે ક્રિયાસ્થાન નામે છે. ક્રિયાથી કર્મબંધન થાય છે. આમાં તેર પ્રકારની ક્રિયાઓ કહી છે, તે આ પ્રમાણે :
૧) અર્થ દંડ, ૨) અનર્થ દંડ, ૩) હિંસા દંડ, ૪) અકસ્માત દંડ, ૫) દૃષ્ટિ
-
Three
Page #7
--------------------------------------------------------------------------
________________
વિપર્યાસ દંડ, ૬) મૃષા પ્રત્યયિક દંડ, ૭) અદત્તાદાન પ્રત્યયિક દંડ, ૮) આધ્યાત્મિક દંડ, ૯) માન પ્રત્યયિક દંડ, ૧૦) મિત્રદોષ પ્રત્યયિક દંડ, ૧૧) માયા પ્રત્યયિક દંડ, ૧૨) લોભ પ્રત્યયિક દંડ, ૧૩) ઈર્યા પથિક દંડ.
આમાં બાર ક્રિયા સ્થાનો અધર્મ પક્ષના કહ્યાં છે. અને તે ત્યાજ્ય છે. તેરમું ક્રિયાસ્થાન મોક્ષપ્રાપક છે, માટે તે સારું છે.
ક્રિયાસ્થાનોના ત્રણ પક્ષ કહ્યાં છે ૧) અધર્મ ૫ક્ષ ૨) ધર્મ પક્ષ અને ૩) મિશ્ર
પક્ષ.
પહેલા બાર ક્રિયાસ્થાનોનું ફળ સંસાર છે, ત્યારે તેરમાં ક્રિયાસ્થાનનું ફળ નિર્વાણ છે.
ત્રીજું અધ્યયન : આહાર પરિક્ષા નામે છે. આમાં છ જીવ નિકાય વિષે વિસ્તૃત માહિતી આપી છે. છેવટે આહારગુપ્ત થવા માટે કહ્યું છે. વિવેકપૂર્વક સંયમથી આહાર કરવા કહ્યું છે.
અધ્યયન ચોથુ : તે પ્રત્યાઘાત ક્રિયા નામે છે. પરચખાનની આવશ્યકતા વિષે કહ્યું છે. પચ્ચખાન ન કરે તો પણ હિંસાનુ પાપબંધ થાય છે.
અધ્યયન પાંચમું : અનાચાર સુતં નામે છે. તેમાં અનાચાર શું છે તે સમજાવ્યું છે. શું બોલવું, શું માનવુ અને આચાર વિષે કહ્યું છે. અનાચારનો ત્યાગ કરવો જોઈએ, ભગવાને બતાવેલ માર્ગે વર્તવાનો સાધુઓને ઉપદેશ આપ્યો છે.
અધ્યયન છઠ્ઠું : આનું નામ અઈજ્જ છે. આમાં આર્દ્રકુમાર અને ગોશાલક વચ્ચેનો વાર્તાલાપ છે, બૌદ્ધ સાધુઓ વેદાંતીકો, હસ્તિતાપસો આદિની માન્યતાઓ જાણવા મળે છે.
અધ્યયન સાતમું : તે નાલંદા નામે છે. રાજગૃહનામે શ્રુદ્ધિવાન અને સમૃદ્ધ શહેરની બહાર નાલંદા નામે ઉપનગર હતું. તેમાં લેપ નામે શ્રીમંત શ્રમણોપાસક ગ્રહસ્થ રહેતો હતો. તે જીવ અને અજીવને જાણતો હતો. નાલંદાના ઈશાન કોણમાં સેસદવિયા નામે ઉદકશાળા હતી. ત્યાંના રહેવાના પ્રદેશમાં ભગવાન ગૌતમ આવ્યા હતા. તેજ પ્રદેશમાં ભગવાન પાર્શ્વનાથના ગચ્છના અનુયાયી પેઢાલપુત્ર નિગ્રંથ આવી ચઢયા, તેમનો ગૌતમસ્વામી સાથે વાર્તાલાભ થયો.
ભગવાન મહાવીર આરામ પ્રદેશમાં બીરાજેલા હતા. જ્યારે ઉદક પેઢાલપુત્રે ચાતુર્યામવાળા ધર્મમાંથી પ્રતિક્રમણ સાથેના પંથમહાવ્રતવાળા ધર્મમાં દાખલ થવા વિનવ્યું, ત્યારે ગૌતમસ્વામી, પેઢાલપુત્રને સાથે લઈ ભગવાન મહાવીર પાસે ગયા.
પછી પેઢાલપુત્રે ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી. વંદન કરી પંચમહાવ્રતવાળા પ્રતિક્રમણ સાથેના ધર્મમાં દાખલ કરવા વિનવ્યું.
તરતજ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું : હે દેવાનુ પ્રિય ! તને જેમ સુખ થાય
Four
Page #8
--------------------------------------------------------------------------
________________
તેમ થાવો. ત્યારે ભગવાન મહાવીર પાસેથી પ્રતિક્રમણ સાથેનો પંચ મહાવ્રતવાળો ધર્મ અંગિકાર કર્યો અને પેઢાલપુત્ર વિહાર કરતા થયા.
આ ગ્રંથનો શબ્દકોષ કરવાનું કામ બાકી છે તે કરી હું વિરામ કરીશ.
મારી સર્વ આગમ સૂત્રોનું ભાષાંતર સરળ પ્રવર્તતી લોક ભાષામાં કરવાની ઈચ્છા પુરી થઈ ન શકવાથી દુઃખનો અનુભવ કરું છું.
ભગવાન મહાવીરનું શાસન સાચેજ ચલાવવું હોય તો આજના યુગને જાણી ઘણાએ પરિવર્તનો કરવાની જરૂર છે. ખાસ કરીને સાધુઓ સાચા શ્રમણ માર્ગી થાય એવું ઇરછું છુ અર્થ સમજ્યા વિનાની ક્રિયાઓ અફળ છે તે જાણવું જોઇએ શ્રમણ ભગવાન મહાવીરના સાચા પ્રચારક થવા શું કરવું જોઈએ તે આચાર્ય ભગવંતો સાથે મળી વાદ કરી નિશ્ચય કરે અને તેને આચરણમાં મુકે એ જ મારી પ્રાર્થના છે.
લોકોને સમજાય તે અર્થે ધર્મને પ્રચલીત ભાષાઓમાં આણીયે તે, હવે આજના જમાનામાં તેમ કરવાની જરૂર છે. સાથે સાથે જુના ગ્રંથોની ભાષા સારી રીતે જાણવી તે જરૂરી છે. માટે અર્ધમાગધી ભાષાનું અધ્યયન કરવું ઘટે. આજના પંથો શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશ પ્રમાણે, નજ હોવા ઘટે. ભેદભાવ સાચા છે અને નથી. તેથી ભગવાનના અનુયાઈયોએ દવે એકત્ર થઈ તે શાસન વધારે. આ ચોપડીનું સરસ છપાઈ કામ કરવા માટે હું શ્રી માધવભાઈ ભાગવતનો ઋણી છું.
ગોવામાં સાધ્વીજી શીલવતી શ્રીજીએ મને કહ્યું કે તે અંગ્રેજી જાણતાં ન હોવાથી તે ભાષાંતર તેમને અર્થે ઉપયોગી નથી.
આ ગુજરાતી ભાષાંતર મારા ધારવા મુજબ લોકપ્રિય થશે અને તેનો ઉપયોગ પણ સારી રીતે થશે એમ હું માનું છું. હું ભાષાંતરમાં થયેલા અને રહેલા દોષ માટે માફી માગું છું.
હાલમાંજ હું હાયરસ છારાનાયટીસ બચી ગયો છું અને મારી સારી સારવાર અર્થે શ્રીમતી અનુપમા ક્રાંતિલાલનું ઋણ માણી વિરમું છું.
ખામેમિ સવ જીવા સર્વેજીવા ખમંતુ મે મિતી મે સુવ ભૂતેશુ વેરે મઝ ન કેણઈ
-કાંતિલાલ કાપડિયા
237 Burnt Oak Broadway Edgware, Middlesex, HAS SEG United Kingdom
Five
Page #9
--------------------------------------------------------------------------
________________
अनुक्रम
पृष्ठांक
४२
विषय पढमं अज्झयणं पोंडरीयं बीयं अज्झयणं 'किरियाठाणं' तइयं अज्झयणं 'आहारपरिणा' चउत्थं अज्झयणं 'पच्चक्खाण किरिया' पंचमं अज्झयणं 'अणायारसुतं' छटुं अज्झयणं 'अद्दइज्ज' सत्तमं अज्झयणं 'णालंदइज्ज'
१२२ १३० १४४
Six
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા '
પૃષ્ટાંક
૪૩
૮૯
વિષય અધ્યાય પહેલો “પોંડરીક” અધ્યાય બીજો દિયાસ્થાન અધ્યાય ત્રીજો “આહાર વિષે”. અધ્યાય ચોથો “પચ્ચખાન વિશે” અધ્યાય પાંચમો અનાચાર વિષે અધ્યાય છઠ્ઠો “આર્તિક વિષે” અધ્યાય સાતમો નાલંદા વિષે
૧૧૩ ૧૨૩ ૧૩૧ ૧૪૫
Seven
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગ
સ્કંધ બીજો
Page #13
--------------------------------------------------------------------------
________________
पढमं अज्झयणं पोंडरीयं
॥नमः श्रुतदेवतायै ॥ ६३८. सुयं मे आउसंतेण भगवता एवमक्खायं-इह खलु पोंडरीए णामं
अज्झयणे, तस्स णं अयमढे पण्णत्ते-से जहाणामए पोक्खरणी सिया बहुउदगा बहुसेया बहुपुक्खलालद्धट्ठा पुंडरीगिणी पासादिया दरिसणीया अभिरूवा पडिरूवा । तीसेणंपुक्खरणीए तत्थ तत्थ देसे तहिं तहिं बहवेपउमवरपोंडरिया बुइया अणुपुवट्ठिया ऊसिया रुइला वण्णमंता गंधमंता रसमंता फासमंता पासादीया दरिसणीया अभिरूवा पडिरूवा । तीसेणं पुक्खरणीए बहुज्झदेसभाए एगेमहं पउमवरपोंडरीए बुइए अणुपुल्चदिए मसितै रुइले चण्णमेते गंधमंते रसमंते फासमंते पासादीए दरिसणिए अभिरूवे पडिरूवे। सव्वाचंति च णं तीसे पुक्खरणीए तत्थ तत्य देसे तहिं तहिं बहवे पध्मवरपुंडरिया बुझ्या अणुपुव्वहिता जाक्परिरूवा । सव्वावंति चणं तीसे पुक्खरणीए बहुमझदेसभागे एंगे महं पउमवरपोंडरीए
बुइते अणुपुव्वट्टिते जाव पडिरूवे । ६३९. अह पुरिसे पुरथिमातो दिसातो आगम्मतं पुक्खरणीं तीसे पुक्खरणीए
तीरे ठिच्चा पासति तं महंएगपउमवरपोंडरीयं अणुपुव्वद्वितं ऊसियं जाव पडिरूवं । तएणं से पुरिसे एवं वदासी-अहमंसि पुरिसे खेत्तण्णे कुसले पंडिते बियत्ते मेधावी अबालें मग्गत्थे मग्गविदू मग्मस्स गतिपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खेस्सामि त्ति कट्ट इति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं, जाव जावं चणं अभिक्कमे ताव तावं चणं महंते उदए, महंते सेए, पहीणे तीरं, अप्पत्ते पउमवरंपोंडरीयं, णो हव्वाएणोपाराए, अंतरा पोक्खरणीए सेयंसि विसण्णे पढमे पुरिसज्जाए।
Page #14
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પહેલો ‘પોંડરીક’ ‘‘શ્રુતદેવતાને નમસ્કાર’’
:
૬૩૮. હે આયુષ્માન મને સાંભળ ! ભગવાને આમ કહ્યું છે ઃ- આ અધ્યાયનું નામ છે પોંડરીક.(સફેદ કમળ). તેનો આ હેતુ છેઃ- એક પુષ્કરિણી, ઊંડા પાણીવાળી, કાદવથી ભરેલી અને ઘણાં કમળોથી યુક્ત હતી. તે ઘણી જ રળિયામણી, દર્શનીય હતી. ત્યાં, અહીં તહીં ચારે બાજુ ઘણાં સારાં શ્વેત કમળો ઊગ્યાં હતાં. તે ઘણાં રુચિકર, સારા વર્ણના, સુગંધી, રસદાર, સુંવાળાં, જોના૨ને સુખ આપતાં, નિર્મળ, આકર્ષક, સુંદ૨ અને દેખાવડાં
હતાં.
તે પુષ્કરિણીના બરાબર મધ્ય ભાગે, સર્વ કમળોમાં એક મોટું શ્રેષ્ઠ શ્વેત કમળ ઊગેલું હતું,જે રુચિમાન, સારા વર્ણવાળું, સુગંધી, તેજસ્વી, સુંવાળું અને કહ્યું તેમ જ દેખાવડું લાગતું હતું.
તે પુષ્કરિણીમાં બધેય જુદી જુદી જગ્યાયે, ઘણાં શ્વેત શ્રેષ્ઠ કમળો ઊગેલાં હતાં.
આ પુષ્કરિણીમાં બધેય, અહીં તહીં, ઘણાં શ્રેષ્ઠ સફેદ કમળો ઊગેલાં દેખાતાં હતાં સર્વ પોતપોતાની પૂર્વેની જગ્યાએ ઊગેલા, વળી સાવ મધ્ય ભાગે એક સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ, સહુથી મોટું, તેની તે જગ્યાએ સ્પષ્ટ દેખાતું હતું.
૬૩૯ અહીં એક માણસ પૂર્વ દિશાથી આવ્યો, તે પુષ્કરિણીના તીરે ઊભો રહ્યો. ત્યાં તેણે સર્વ શ્રેષ્ઠ સહુથી મોટું શ્વેત કમળ મધ્ય ભાગે ઊગેલું જોયું, અને પછી તે બોલ્યોઃ- હું છું ઘણોજ જાણકાર, કુશળ પંડિત, વિવેકી, બુદ્ધિમાન, મૂઢ નહિ પણ ત્યાં જવાના માર્ગનો જાણકા૨ અને હું જ આ સર્વ શ્રેષ્ઠ શ્વેત કમળને લઈ આવીશ. આમ બોલી તે માણસ તે પુષ્કરિણીમાં ઊતર્યો, જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ પાણી અને કાદવ વધારે અને વધારે ઊંડાં લાગ્યાં. તે તીરને છોડી અને તે શ્રેષ્ઠ કમળને નહિ મેળવી, કોઈને બોલાવે નહિ કે મદદ માંગે નહિ, તે ત્યાં અંતરે તે પુષ્કરિણીના કાદવમાં કળી ગયો અને દુઃખી થયો, પહેલા પુરૂષની આ દશા છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
६४०. अहावरे दोच्चे पुरिसज्जाए । अह पुरिसे दक्खिणातो दिसातो आगम्म
तं पुक्खरिणीं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वहितं जाव पडिरूवं, तं च एत्थ एगं पुरिसजातं पासति पहीणं तीरं, अपत्तं पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, अंतरा पोक्खरणीए सेयंसि विसण्णं । तएणं से पुरिसे तं पुरिसं एवं वदासी-अहोणं इमे पुरिसे अखेयण्णे अकुसले अपंडिते अवियत्ते अमेहावी बालेणो मग्गत्थेणो मग्गविऊ णो मग्गस्स गतिपरक्कमण्णू जंणं एस पुरिसे 'खेयन्ने कुसले जाव पउमवरपोंडरीयं उनिक्खेस्सामि', णो य खलु एतं पउमवरपोंडरीयं एवं उत्रिक्खेयव्वं जहाणं एस पुरिसे मन्ने । अहमंसिपुरिसे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गत्थे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि त्ति कट्ट इति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं, जाव जावं च णं अभिक्कमे ताव तावं च णं महंते उदए महंते सेए, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, अंतरा सेयंसि विसण्णे दोच्चे पुरिसजाते ।
६४१. अहावरे तच्चे पुरिसजाते । अह पुरिसेपच्चत्थिमाओ दिसाओ आगम्म
तं पुक्खरणिं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपुंडरीयं अणुपुव्वट्ठियं जाव पडिरूवं, ते तत्थ दोण्णि पुरिसज्जातेपासति पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, जाव सेयंसि निसण्णे । ततेणं से पुरिसे एवं वदासी-अहोणंइमे पुरिसा अखेत्तन्ना अकुसला अपंडिया अवियत्ता अमेहावी बालाणो मग्गत्था णो मग्गविऊ णो मग्गस्स गतिपरक्कमण्णू, जं णं एते पुरिसा एवं मण्णे 'अम्हेतं पउमवरपोंडरीयं उण्णिक्खेस्सामो', णोयखलु एयंपउमवरपोंडरीयं एवं उण्णिक्खेतव्वं जहा णं एए पुरिसा मण्णे ।
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૪૦. હવે બીજો પુરૂષ આવ્યો. આ માણસ દક્ષિણ દિશાથી આવે છે. તે
પુષ્કરિણીના તીરે ઊભો રહી જોવે છે, ત્યાં એક સહુથી શ્રેષ્ઠ શ્વેત કમળ, પૂર્વેની જગ્યાએ જ ઊગેલું અને એક માણસ તે પુષ્કરિણીના તીરેથી અંતરે, શ્વેત શ્રેષ્ઠ કમળ મેળવ્યા વિનાનો, દુઃખી થયેલો દેખાયો. તે ત્યાં કાદવમાં ખેંચી ગયેલો હતો તેને કોઈની મદદ માંગી નહોતી. ત્યાં આ બીજો પુરૂષ બોલ્યો:- આ પુરૂષ, જાણકાર નથી, કુશળ પંડિત નથી, વિવેકી પણ નથી, બુદ્ધિમાન પણ નથી, કે તે માર્ગને પણ જાણતો નથી, તેને માર્ગ સુધી પહોંચવાની માહિતી નથી. તેથી આ માણસ જેમ માને છે, તેમ તે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ મેળવી ન શકે. હવે આ બીજો પુરૂષ, તે પુષ્કરિણીમાં ઊતર્યો, પોતાને જાણકાર અને કુશળ પંડિત માનતો, માર્ગની ગતિ જાણતો અને કહેતો કે તે, તે શ્વેત કમળને ચૂંટી કાઢશે. તે જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ તે બહુજ પાણી અને કાદવમાં જઈ ખૂંચી પડ્યો. તેણે કોઈને બોલાવ્યા નહિ કે મદદ માંગી નહિ, ત્યાં અંતરેજ તે શ્રેષ્ઠ કમળ મેળવ્યા વિના, દુઃખી થઈ ગયો.
૬૪૧. હવે ત્રીજો પુરૂષ આવ્યો. આ માણસ પશ્ચિમ દિશાથી ત્યાં આવ્યો,
પુષ્કરિણીના તીરે ઊભો રહ્યો અને જોયું કે - ત્યાં સહુથી શ્રેષ્ઠ શ્વેત કમળ અને બે પુરૂષો અધ વચ્ચે ખેંચી ગયેલાં અને મદદ માંગ્યા વિના દુ:ખી થઈ બેસી ગયેલાં જોયા. ત્યારે તે પુરૂષ કહે છે - આ બન્ને પુરૂષ માર્ગના જાણકાર નથી, તે માર્ગની ગતિ પણ જાણે નહીં. જ્યાં સુધી આ પુરૂષો પોતાને જાણકાર માને છે, ત્યાં સુધી તે, તે પુષ્કરિણીમાંનું સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ નહિ મેળવી શકે.
5
Page #17
--------------------------------------------------------------------------
________________
अहमंसि पुरिसे खेतन्ने कुसले पंडिते वियत्ते मेहावी अबाले मग्गथे मग्गविऊ मग्गस्स गतिपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उण्णिक्खेस्सामि इति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणि, जाव जावं च णं अभिक्कमे ताव तावं चणं महंते उदए महंते सेए
जाव अंतरा सेयंसि निसण्णे तच्चे पुरिसजाए । ६४२. अहावरे चउत्थे पुरिसजाए । अह पुरिसे उत्तरातो दिसातो आगम्म
तं पुक्खरणिं तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासति एगं पउमवरपोंडरीयं अणुपुव्वहितं जाव पडिरूवं । ते तत्थ तिण्णि पुरिसजाते पासति पहीणे तीरं अप्पत्ते जाव सेयंसि निसण्णे । तते णं से पुरिसे एवं वदासी-अहोणं इमे पुरिसा अखेत्तण्णा जाव णो मग्गस्स गतिपरक्कमण्णू, जण्णं एते पुरिसा एवं मण्णे-अम्हेतं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामो । णोखलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एते पुरिसा मण्णे । अहमंसि पुरिसे खेयण्णे जाव मग्गस्स गतिपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि इति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणि, जाव जावं च णं अभिक्कमे ताव तावं च णं महंते
उदए महंते सेते जाव विसण्णे चउत्थे पुरिसजाए । ६४३. अह भिक्खूलूहे तीरट्ठी खेयण्णे कुसले पंडिते वियत्ते मेहावी अबाले
मग्गत्थे मग्गविदू मग्गस्स गतिपरक्कमण्णू अन्नतरीओ दिसाओ अणुदिसाओवा आगम्मतं पुक्खरणीं तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरीयं जाव पडिरूवं, ते य चत्तारि पुरिसजाते पासति पहीणे तीरं अप्पते जाव अंतरापोक्खरणीए सेयंसि विसण्णे । तते णं से भिक्खू एवं वदासी अहो णं इमे पुरिसा अखेतण्णा जाव णो मग्गस्स गतिपरक्कमण्णू जं णं एते पुरिसा एवं मन्ने 'अम्हेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामो', णो य खलु
Page #18
--------------------------------------------------------------------------
________________
હું જાણકાર છું, માર્ગની ગતિ જાણું છું. હું જ તે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળને ખેંચી લાવીશ. પછી તે પુષ્કરણીમાં ઊતર્યો, જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ ઊંડું પાણી અને ઊંડા કાદવ જણાયાં. તેથી તે માણસ ત્યાં જ ખેંચી ગયો; અને દુઃખી થયો. આમ ત્રીજો પુરૂષ પણ કમળ સુધી નહિ પહોંચી શક્યો. તે અધવચ્ચેજ કાદવમાં ખેંચી ગયો. આમ ત્રીજો પુરુષ જાય છે.
૬૪૨. હવે ત્યાં ચોથો માણસ આવે છે. તે ઉત્તર દિશાથી આવ્યો. તે પુષ્કરિણીના
તીરે ઊભો રહી જોવે છે ત્યાં, પુષ્કરિણીના અધવચ્ચે એ સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ અને કિનારેથી અંતરે ત્રણ માણસ કાદવમાં ખૂછેલાં, વિના કમળ મેળવે, દુ:ખી થયેલાં જોયા. તે બોલ્યોઃ આ ત્રણે માણસો જાણકાર નથી, તે માર્ગની ગતિ નથી જાણતા. તેથી તે શ્રેષ્ઠ શ્વેત કમળ નહિ મેળવે. હું છું જાણકાર, કુશળ પંડિત. માર્ગની ગતિ જાણું છું, હું જ આ સર્વશ્રેષ્ઠ શ્વેત કમળને ખેંચી લાવીશ. પછી તે પુષ્કરિણીમાં ઊતર્યો, જેમ જેમ આગળ વધ્યો, તેમ તેમ વધારે પાણી અને વધારે કાદવ જણાયાં. તેથી તે ત્યાં જ ખૂંચી ગયો, ન કિનારે પહોચ્યો કે તે સર્વશ્રેષ્ઠ કમળને મેળવ્યું. આમ તે પણ ત્યાં જ દુઃખી થઈ બેસી રહ્યો.
૬૪૩. હવે ત્યાં એક સાવ પાતળો ઋક્ષ એવો એક ભિક્ષુ, કોઈ એક દિશાથી ત્યાં
આવી તે પુષ્કરિણીના કિનારે ઊભો રહી જોવા લાગ્યો. તે જાણકાર હતો તે માર્ગનો અને તેની ગતિનો. તે બોલ્યો. આ ચાર માણસો જાણકાર નથી, તેમ હોવાથી તે આ સર્વશ્રેષ્ઠ શ્વેત કમળને નહિ મેળવે. હું છું ભિક્ષુ,
Page #19
--------------------------------------------------------------------------
________________
एयं पउमवरपोंडरीयं एवं उन्निक्खेतव्वं जहा णं एते पुरिसा मन्ने, अहमंसी भिक्खू लूहे तीरट्ठी खेयण्णे जाव मग्गस्स गतिपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामि ति कट्टु इति वच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरणि, तीसे पुक्खरणीए तीरे ठिच्चा सद्द कुज्जा उप्पताहि खलु भो पउमवरपोंडरीया! उप्पताहि खलु भो पउमवरपोंडरीया! अह से उप्पतिते पउमवरपोंडरीए ।
६४४. किट्टिते जाते समणाउसो ! अट्ठे पुण से जाणितव्वे भवति । भंते! त्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंथीओ य वंदंति नर्मसंति, वंदित्ता नमंसित्ता एवं वदासी - किट्टिते नाए समणाउसो ! अट्ठे पुण से जाणामो, समणाउसो ! त्ति समणे भगवं महावीरे ते य बहवे निग्गंथा य निग्गंथी ओ य आमंतित्ता एवं वदासी- हंता समणाउसो ! आइक्खामि विभावेमि किट्टेमि पवेदेमि सअट्टं सहेडं सनिमित्तं भुज्जो भुज्जो उवदंसेमि ।
६४५. से बेमि- लोयं च खलु मए अप्पाहट्टु समणाउसो ! सा पुक्खरणी बुइता, कम्मं च खलु मए अप्पाहड्ड समणाउसो ! से उदए बुइते, कामभोगा य खलु मए अप्पाहट्टु समणाउसो ! से सेए बुइते, जणजाणवयं च खलु मए अप्पाहट्टु समणाउसो! ते बहवे पउमवरपुंडरीया बुइता, रायाणं च खलु मए अप्पाहट्ट समणाउसो ! से एगे महं पउमवरपोंडरीए बुड़ते, अन्नउत्थिया य खलु मए अप्पाहट्ट समणाउसो! ते चत्तारि पुरिसजाता बुड़ता, धम्मं च खलु मए अप्पाहट्टु समणाउसो ! से भिक्खू बुड़ते, धम्मतित्थं च खलु मए अप्पाहट्टु समणाउसो ! से तीरे बुइए, धम्मकहं च खलु मए अप्पाट्टु समणाउसो! से सद्दे बुइते, नेव्वाणं च खलु मए अप्पाहड्ड समणाउसो से उप्पाते बुड़ते, एवमेयं च खलु मए अप्पाहट्ट समणाउसो ! से एवमेयं बुझतं ।
Page #20
--------------------------------------------------------------------------
________________
તે માર્ગનો જાણકા૨, તેની ગતિને સારી રીતે સમજું છું. હું જ તે સર્વશ્રેષ્ઠ કમળને પકડી લાવીશ. આમ બોલી તે ત્યાં-જ તીર ઉપર ઊભો રહી બોલ્યોઃ- હે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ! ઊડ, ત્યાંથી ઊડી અહીં આવ ! ત્યાંથી ઊડી સાચેજ ! અહીં આવ. ત્યારે તે સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ ત્યાંથી ઊડી તે ભિક્ષુ પાસે આવ્યું.
૬૪૪. હે આયુષ્માન શ્રમણો !આ દાખલા પરથી તમે શું સમજ્યા ? તમારે અર્થ જાણવો જાઈએ. ભગવાન મહાવીરે ત્યાં નિગ્રંથ અને નિગ્રંથીઓને આમંત્ર્યા હતા. ત્યારે તે નિગ્રંથ અને નિગ્રંથીઓએ, શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરી જવાબ આપ્યોઃ અમે તેનો હેતુ સમજ્યા નથી. ભગવાન મહાવીરે કહ્યું:- હે શ્રમણો ! તો તમે સાંભળો, તેનો અર્થ સમજાવીશ, ભાવ બતાવીશ, પ્રવેદના કરીશ, તે સર્વ, તેના હેતુ સાથે, અર્થ સાથે, નિમિત્તો સાથે, આનંદથી હર્ષપૂર્વક બતાવીશ.
૬૪૫. હે શ્રમણાયુષો ! હું તે અલ્પમાં કહું છું. આ લોકમાં - પુષ્કરિણી એ સંસાર છે, તેનું પાણી તે કર્મો અને કાદવ તે કામ ભોગો છે. ત્યાંના શ્વેત કમળો તે જનસમુદાય છે, સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ તે રાજા છે. ત્યાં ઊગેલાં શ્વેત કમળો ને ચાર પુરૂષ કહ્યાં છે. ધર્મને ભિક્ષુ કહ્યો છે, તીરને ધર્મતીર્થ કહ્યું છે. બોલેલા શબ્દો તે ધર્મકથા છે. મેં કમળના ઉડ્ડાનને નિર્વાણ કહ્યું છે. આ છે સારાંશ મારા કહેવાનો. હે ભિક્ષુઓ ! તે જાણો, જાણી લો.
Page #21
--------------------------------------------------------------------------
________________
६४६. इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संति एगतिया मस्सा भवंति अणुपुवेण लोगं तं उववन्ना, तंजहा - आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोयावेगे कायमंता वेगे ह्रस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे । तेसिं चणं महं एगे राया भवति महाहिमवंतमलयमंदरमहिंदसारे अच्चंतविसुद्धरायकुलवंसप्पसूते निरंतररायलक्खणविरातियंगमंगे बहुजणबहुमाणपूतिते सव्वगुणसमिद्धे खत्तिए मुदिए मुद्धाभिसित्ते माउंपिउंसुजाए दयप्पते सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे मणुस्सिंदे जणवदपिया जणवदपुरोहिते सेउकरे केउकरे णरपवरे पुरिसवरे पुरिससीहे पुरिस आसीविसे पुरिसवरपोंडरीए पुरिसवरगंधहत्थी अड्डे दित्ते वित्ते वित्थिण्णविउलभवण-सयणा - ऽऽसण-जाणवाहणाइण्णे बहुधण बहुजातरूव- रयए आओगपओगसंपउत्ते विच्छड्डियपउरभत्त-पाणे बहुदासी - दास - गो-महिस- गवेलगप्प-भूते पडिपुण्णकोस- कोट्ठागाराउहधरे बलवं दुब्बलपच्चामित्ते ओहयकंटकं निहयकंटकं मलियकंटकं उद्धियकंटकं अकंटयं ओहयसत्तू निहयसत्तू मलियसत्तू उद्धियसत्तू निज्जियसत्तू पराइयसत्तू ववगयदुब्भिक्खमारिभयविप्पमुक्कं रायवण्णओ जहा उववाइए जाव पसंतडिंबडमरं रज्जं पसासेमाणे विहरति ।
-
10
Page #22
--------------------------------------------------------------------------
________________
૬૪૬. પૂર્વકાળથી આ લોકમાં, પોતપોતાના કર્માનુસાર માણસો જન્મે છે. તેઓ
કોઈ આર્ય વર્ગના, અનાર્ય વર્ગના, ઉચ્ચ ગોત્રના, નીચા ગોત્રના, કોઈ સરખી કાયાવાળા તો કોઈ નાની કાયાવાળા થાય છે. કોઈ સારા વર્ણના તો કોઈ ખરાબ વર્ણના પણ હોય છે. કોઇ દેખાવડા તો કોઇ કદરૂપા હોય
આમાંથીજ કોઈ મહાન પુરૂષ રાજા થાય છે, તે ઘણો મજબૂત અને મહાન, મલય, મંદર, મહેંદ્ર પર્વતોની જેમ શક્તિશાળી હોય છે. તે શુદ્ધ રાજ કુળમાં જન્મે છે, રાજલક્ષણોથી યુક્ત હોય છે, તે સર્વ ગુણોથી સંપન્ન છે. બહુજનો વડે પૂજાય છે. સર્વ ગુણવાલો, ક્ષત્રિય, પ્રસન્ન ચિત્તવાળો, શુદ્ધ રીતે-અભિષેક કરાયેલો, માતા પિતા વડે સારી રીતે ઉછરાયેલો, કરૂણાયુક્ત, તે સીમા બાંધે છે, રમે છે, તે માણસોની કાળજી લે છે. તે મનુષ્યમાં ઇંદ્રસમાન, જનપદનો પિતા અને પુરોહિત, સેતુ અને કેતુ કરે છે, તે નરશ્રેષ્ઠ, નઅવર, નરસિંહ, દુશ્મનો માટે ઝેરી સાપ જેવો, શ્રેષ્ઠ કમળ જેવો, શ્રેષ્ઠ હાથી સમાન, થાય છે. તેને અડધું ધન દાનમાં આપ્યું છે, તે વિપુલ રાજભવનો, શયનો, આસનો, પાલખીઓ, વાહનો ધરાવે છે. તેની પાસે ઘણી જાતનું વિત્ત, ધાન્યાદિ હોય છે. તે અનેક જાતના યોગ યોજે છે અને કરાવે છે. તેના રસોડાં મોટાં, વિવિધ જાતની ખાવાપીવાની વાનગીઓથી ભરેલાં, ઉઘાડાં હોય છે. તેને ત્યાં ઘણાએ દાસદાસીઓ, ગાયો, ભેંસો, ગોવાળિયો હોય છે, તેના ખજાના અને શસ્ત્રાગાર પરિપૂર્ણ ભરેલાં હોય છે. તે બળવાન હોવા છતાં દુર્બળોનો મિત્ર હોય છે. તે વિરોધીઓનો અને શત્રુઓનો નાશ કરે છે. તેમને હણે છે, છેદે છે, ભેદ છે, મલીન કરે છે. તે સર્વ શત્રુઓનો સમૂળગો નાશ કરે છે, તેમને પરાજીત કરે છે, પાછા હઠાવે છે. તેના રાજમાં દુકાળ, મહામારી હોતાં નથી તેથી તે પ્રજાને સંકટમુક્ત કરે
તે રાજવÍ, લડાઈના ઢલનો આવાજ બંધ કરે છે અને અશ્વના પગલાથી ધૂળ હવામાં ન ઊડે તેમ શાંતિ કરે છે. તેનું રાજ વૈભવયુક્ત હોય છે.
-
11
Page #23
--------------------------------------------------------------------------
________________
६४७. तस्स णं रपणो परिसा भवति-उग्गा उग्गपुत्ता भोगा भोगपुत्ता
इक्खागा इक्खागपुत्ता नाया नायपुत्ता कोरव्या कोरव्वपुत्ता भट्टा भट्टपुत्ता माहणा माहणपुत्तालेच्छईलेच्छइपुत्ता पसत्यारोपसत्यपुत्ता सेणावती सेणावतिपुत्ता । तेसिंचणंएगतिए सड्डी भवति, कामंतं समणा यमाहणा य पहारेंसुगमणाए, तत्थऽन्नतरेणं धम्मेणंपण्णतारो वयमेतेणं धम्मेणं पण्णवइस्सामो, से एवमायाणह भयंतारोजहा मे
एस धम्मे सुयक्खाते सुपण्णत्ते भवति । ६४८. तंजहा-उडे पादतला अहे केसग्गमत्थया तिरियं तयपरियंते जीवे,
एस आयपज्जवे कसिणे, एस जीवे जीवति, एस मए णो जीवति, सरीरे चरमाणेचरती, विणट्ठम्मि यणो चरति, एतंतं जीवितं भवति, आदहणाए परेहि णिज्जति, अगणिझामिते सरीरे कवोतवण्णाणि अट्टीणि भवंति, आसंदीपंचमा पुरिसा गामं पच्चागच्छंति । एवं असतो असंविज्जमाणे।
६४९.
जेसि तं सुयक्खायं भवति-'अन्नो भवति जीवो अन्नं सरीरं' तम्हा ते एवं नो विप्पडिवेदेति-अयमाउसो! आता दीहे ति वा हस्से ति वा परिमंडले ति वा वट्टे ति वा तसे ति वा चउरंसे ति वा छलंसे ति वा अटुंसे ति वा आयते ति वा किण्हे ति वाणीले ति वा लोहिते ति वा हालिद्दे ति वा सुक्किले ति वा सुन्भिगंधे ति वा दुब्भिगंधे ति वा तित्ते ति वा कडुए ति वा कसाए ति वा अंबिले ति वा महुरे ति वा कक्खडे ति वा मउए ति वा गरुए ति वा लहुए ति वा सिते ति वा उसिणेति वाणिद्धे ति वालुक्खेति वा । एवमसतो असंविज्जमाणे ।
12
Page #24
--------------------------------------------------------------------------
________________
૬૪૭. તે રાજા પરિષદ ભરે છે. તેમાં સમાજના જાણીતા પુરૂષો આવે છે. જેમ
કેઃ- ઉગ્ર અને ઉગ્ર પુત્રો, ભોગ અને ભોગ પુત્રો, ઈક્ષવાંકુ અને તેના પુત્રો, શાતા અને તેના પુત્રો, કોરવો અને તેના પુત્રો, ભટ્ટ અને તેના પુત્રો, બ્રાહ્મણ અને તેના પુત્રો, લચ્છવી અને તેના પુત્રો, પ્રશસ્થ અને તેના પુત્રો, સેનાપતિ અને તેના પુત્રો. આમાંથી કોઈ શ્રદ્ધા પામે છે. શ્રમણ માહણો સ્વેચ્છાએ ત્યાં આવેલા હોઈ તે અન્યતરે ધર્મ પ્રવચન કરે છે. અમે આ ધર્મમાં જ્ઞાની છીએ. તે જાણો, આ ધર્મ ભયથી તારે છે તે જાણી લો
૬૪૮. તે છે “જે શરીર તે જ જીવ' પંથનો પ્રવાદક, તે કહે છે:- પગનાં
તળિયાંથી, ઉચે માથાના વાળના મૂળિયાં સુધી, તેની નીચે અને આવા બાજા ચામડીની સપાટી સુધી જે શરીર છે, એ જ જીવ છે. આમાં જ આત્મા, સર્વ પર્યાયોયુક્ત સમાય છે. તેથી આમ જ જીવ જીવે છે. જ્યારે તે મરે ત્યારે તે મરે છે, શરીર જાય એટલે તે પણ જાય. તેનો નાશ ન થાય ત્યારે તે ન જાય, ન જીવે. આમ શરીર જાય ત્યારે તે પણ જાય. આમ છે આ જીવન! જ્યારે તેને બાળે, ત્યારે બળી ગયેલાં શરીરના ભૂરા રંગનાં હાડકાં રહે છે. ત્યારે તે મૃતદેહને ઊંચકનારા પાંચ પુરૂષો, ફક્ત તેનો ખાટલો લઈ ગામે પાછા ફરે છે. તેથી શરીર જાય ત્યારે આત્મા નથી હોતો.
૬૪૯. તમે શાસ્ત્રથી જે જાણો છો તે વિષે - જીવ અન્ય છે તેમ શરીર પણ અન્ય
છે. ત્યારે તે જવાબ ન આપે કે - જીવ લાંબો છે કે ટૂંકો છે? તે ગોળ છે કે કુંડાળા જેવો છે? ત્રિકોણી છે કે ચોરસ છે? ષટ્કોણ છે કે આઠ ખૂણાવાળો છે? કે વિસ્તારવાળો છે? તે કાળો છે કે નીલ વર્ણનો? રાતો છે કે પીળો છે કે ધોળા રંગનો છે? તે સુગંધી છે કે દુર્ગધી છે? તે તીખો છે કે કડવો છે? કે બરછટ છે? તે મધુર છે, કઠોર છે કે સુંવાળો છે? તે ભારે છે કે હલકો છે? તે ઠંડો છે કે ગરમ છે? તે સ્નિગ્ધ છે કે લંખો છે? તે શરીર વગરનો છે કે અસ્તિત્વ વિનાનો?
3
-
Page #25
--------------------------------------------------------------------------
________________
६५०. जेसिं तं सुक्खायं भवति 'अन्नो जीवो अन्नं सरीरं', तम्हा ते णो एवं उवलभंति
(१) से जहानामए केइ पुरिसे कोसीतो असि अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा - अयमाउसो! असी, अयं कोसीए, एवमेव णत्थि के अभिनिव्वट्टिताणं वदंसेति-अयमाउसो ! आता, अयं सरीरे ।
(२) से जहाणामए केइ पुरिसे मुंजाओ इसी अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा - अयमाउसो! मुंजो, अयं इसीया, एवामेव नत्थि केति उवदंसेत्तारो अयमाउसो ! आता इदं सरीरं । (३) से जहाणामए केति पुरिसे मंसाओ अट्ठि अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा- अयमाउसो! मंसे, अयं अट्ठी, एवामेव नत्थि केति उवदंसेत्तारो -अयमाउसो ! आया, इदं सरीरं ।
(४) से जहानामए केति पुरिसे करतलाओ आमलकं अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा - अयमाउसो ! करतले, अयं आमलए, एवामेव णत्थि केति उवदंसेत्तारो - अयमाउसो ! आया, इदं सरीरं ।
(५) से जहानामए केइ पुरिसे दहीओ णवणीयं अभिनिव्वट्ठित्ताणं उवदंसेज्जा - अयमाउसो ! नवनीतं, अयं उदसी, एवामेव नत्थि केति उवदंसेत्तारो जाव सरीरं ।
(६) से जहानामए केति पुरिसे तिलेहिंतो तेलं अभिनिव्वट्टेत्ताणं उवदंसेज्जा - अयमाउसो! तेले, अयं पिण्णाए, एवामेव जाव सरीरं ।
1
(७) से जहानामए केइ पुरिसे उक्खूतो खोतरसं अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा - अयमाउसो ! खोतरसे, अयं चोए, एवमेव जाव सरीरं ।
(८) से जहानामए केइ पुरिसे अरणीतो अग्गिं अभिनिव्वट्टेत्ताणं उवदंसेज्जा - अयमाउसो! अरणी, अयं अग्गी, एवामेव जाव
14
Page #26
--------------------------------------------------------------------------
________________
૬૫૦. જે શાસ્ત્રથી તે કહે છે “અન્ય જીવ અને અન્ય શરીર.” ત્યારે તે આમ
બતાવતો નથી કે - (૧) તલવાર મ્યાનમાંથી ખેંચી બતાવે, તલવાર અને મ્યાન જુદા જુદા
છે તેમ શરીરને જીવથી જાદો નથી બતાવતો.
(૨) મુંજ ઘાસ અને સળીઓ છે તેમ બતાવી શકાય, પણ શરીર અને
જીવ જુદા છે એમ નથી બતાવતો.'
(૩) માંસમાં હાડકું છે તેમ બતાવી શકાય (જાદા કરી) તેમ શરીરને
જીવથી જાદુ ન બતાવી શકાય.
(૪) હથેલીમાં આમળું બતાવી શકાય તેમ શરીરને જીવથી જાદો ન
બતાવી શકાય.
(૫) દહીંમાં માખણ છે તે જાદુ કરી બતાવી શકાય પણ જીવને શરીરથી
જાદો કરી ન બતાવી શકાય.
(૬)
તલના તેલ છે તે જુદું કરી બતાવે પણ જીવને શરીરથી જુદો કરી ન બતાવી શકાય.
(૭) શેરડીમાં રસ છે, તેને જાદો કી બતાવી શકાય તેમ જીવને
શરીરથી જાદો ન બતાવી શકાય.
(૮) અરણીમાં અગ્નિ છે, તે જાદો કરી બતાવી શકાય પણ જીવને
શરીરથી જુદો કરી ન બતાવી શકાય. તેથી જે કહે છે કે શરીર
15
Page #27
--------------------------------------------------------------------------
________________
सरीरं । एवं असतो असंविज्जमाणे।। जेसिं तं सुयक्खातं भवति तं. - 'अन्नोजीवो अन्नंसरीरं' तम्हा तं मिच्छा ।
६५१ से हंता हणह खणह छणह दहह पयह आलुंपह विलुंपह सहसक्कारेह विपरामुसह, एत्ताव ताव जीवे, णत्थि परलोए, ते णो एवं विप्पडिवेदेति, तं० किरिया इ वा अकिरिया इ वा सुक्कडे तिवा दुक्कडे ति वा कल्लाणे ति वा पावए ति वा साहू ति वा असाहू ि वा सिद्धी ति वा असिद्धी ति वा निरए ति वा अनिरए ति वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाइं कामभोगाई समारंभंति भोयणाए ।
६५२ एवं पेगे पागब्भिया निक्खम्म मामगं धम्मं पण्णवेंति तं सद्दहमाणा तं पत्तियमाणा तं रोएमाणा साधु सुयक्खाते समणे ति वा माहणे ति वा कामं खलु आउसो! तुमं पूययामो, तंजहा - असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा तत्थेगे पूयणाए समाउट्टिसु तत्थेगे पूयणाए निगामइंसु ।
६५३ पुव्वामेव तेसिं णायं भवति - समणा भविस्सामो अणगारा अकिंचना अपुत्ता अपसू परदत्तभोइणो भिक्खुणो पावं कम्मं णो करिस्सामो समुट्ठाए ते अप्पणा अप्पडिविरया भवंति, सयमाइयंति अन्ने वि आदियावेंति अन्नं पि आतियंतं समणुजाणंति, एवामेव ते इत्थिकामभोगेहिं मुच्छिया गिद्धा गढिता अज्झोववन्ना लुद्धा रागदोसत्ता, ते णो अप्पाणं समुच्छेदेंति, नो परं समुच्छेदेंति, नो अण्णाई पाणाइं भूताइं जीवाइं सत्ताइं समुच्छेदेंति, पहीणा पुव्वसंयोगं, आयरियं मग्गं असंपत्ता, इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा, इति पढमे पुरिसज्जाते तज्जीवतस्सरीरिए आहिते ।
16
Page #28
--------------------------------------------------------------------------
________________
શરીર અન્ય અને આત્મા અન્ય છે, તેમ તે સાચું નથી કહેતાં.
૬૫૧. આમ કહી, તે ધૃષ્ટતાથી સદાએ મમતાનો ધર્મ કહે છે. તેથી તે કહે છે :
મારો, ખોદો, ખોટું બોલો, છેદો, બાળો, પકાવો, લૂંટો, ખૂંટો, સત્કાર કરો, વિગેરે, અહીં જીવ છે, પરલોકે નથી. તે બીજાં કશુંએ કહેતાં નથી, જેમ કે: ક્રિયા, અક્રિયા, સારાં કૃત્યો, દુષ્ટ કૃત્યો, કલ્યાણ કે પાપ, સજ્જન કે દુર્જન, સિદ્ધિ કે અસિદ્ધિ, રાગ કે દ્વેષ; આમ તે વિવિધ પ્રકારનાં કર્મો કરે છે, આરંભ સમારંભ કરે છે, વિવિધ પ્રકારે કામભોગોને ભોગવે છે, આમ તે મોજમજા કરવામાં આસક્ત રહે છે.
૬૫૨. ત્યાં, કોઈ સતત ધૃષ્ટતાથી મમતાનો ધર્મ કહે છે, તેમાં શ્રદ્ધા કરી, તે
પ્રાપ્ત કરે છે. તે શાસ્ત્ર જાણતાં શ્રમણ હોય કે બ્રાહ્મણ હોય, તેને તે ઇચ્છે છે, કહે છેઃ હે આયુષ્માન ! અમે તમને પૂજીએ છીએ, પછી તે ખાનપાન, ખાદ્ય કે સ્વાદ્ય, મુખવાસ, મીઠાઈ, વસ્ત્ર, કાંબળો કે પાયલૂછશું ગ્રહણ કરવા કહે છે. બીજા કોઈ પૂજન કરવાની કે કરાવવાની દીર્ઘ ઇચ્છા કરે છે.
૬૫૩. પૂર્વેજ તેને જાણેલુંઃ શ્રમણ થઈશ, અણગાર, અકિંચન, પુત્રવિનાનો,
પશુવિનાનો, પરદત્ત ભોજન કરતો, ભિક્ષુ, પાપ કર્મ ન કરતો, જ્યારે સમુદાયમાં સ્થાપન થાય, ત્યારે તે પોતે અપ્રતિવિરત થાય છે. પોતે લે છે, અન્ય વડે લેવરાવે છે, જો, કોઈ લેતો હોય તેને અનુમતિ આપે છે. આમ જ તે પુરુષ, સ્ત્રી કામભોગોમાં ડૂબી જઈ તેમાં ઘણો જ વિષયલંપટ થાય છે, લોભ કરે છે, રાગ દ્વેષ પણ કરે છે. તે પોતે કર્મ છેદે નહિ કે અન્યને છેદવાનું કહે નહીં. પછી તે અન્ય પ્રાણો, ભૂતો, જીવો, કે સત્તાઓનાં કર્મો છેદાવતો નથી. પૂર્વ સંયોગોથી હીણ, આર્ય માર્ગ ન મેળવી, તે નથી બોલાવતો મદદ અર્થે કે નથી પેલી પાર જતો આ સંસાર , સમુદ્રથી; વચ્ચે કામભોગોના દુ:ખોથી પીડાતો રહે છે. આમ પહેલો પુરૂષ, તે જીવ અને તે શરીરવાદી હોય છે.
- 17
Page #29
--------------------------------------------------------------------------
________________
६५४ अहावरे दोच्चे पुरिसज्जाते पंचमहब्भूतिए त्ति आहिज्जति । इह खलु पाईणं वा ४ संतेगतीया मणुस्सा भवंति अणुपुव्वेणं लोयं उववण्णा, तंजहाआरिया वेगे एवं जाव दुरूवा वेगे । तेसिं चणं महंएगे राया भवती महया० एवं चेव णिरवसेसं जाव सेणावतिपुत्ता । सिं चणं एगतीए सड्डी भवति, कामं तं समणा य माहणाय पहारिंसु गमणा । तत्थऽण्णयरेणं धम्मेणं पन्नतारो वयमिमेणं धम्मेणं पन्नवइस्सामो, से एवमायाणह भयंतारो! जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवति
६५५ इह खलु पंच महब्भूता जेहिं नो कज्जति किरिया ति वा अकिरिया ति वा सुकडे ति वा दुक्कडे ति वा कल्लाणे ति वा पावए तिवा साहू तिवा असाहू ति वा सिद्धी ति वा असिद्धी ति वा णिरए तिवा अणिरए ति वा अवि यंतसो तणमातमवि ।
६५६ तं च पदुद्देसेणं पुढोभूतसमवातं जाणेज्जा, तंजहा- पुढवी एगे महब्भूते, आऊ दोच्चे महब्भूते, तेऊ तच्चे महब्भूते, वाऊ चउत्थे महब्भूते, आगासे पंच महभू । इच्चेते पंच महब्भूता अणिम्मिता अणिम्मेया अकडा णो कित्तिमा णो कडगा अणादिया अणिधणा अवंझा अपुरोहिता सतंता सासता आयछट्ठा ।
६५७ पुण एगे एवमाहु- सतो णत्थि विणासो, असतो णत्थि संभवो । एताव ताव जीवकाए, एताव ताव अत्थिकाए, एताव ताव सव्वलोए, एतं मुहं लोगस्स करणयाए, अवि यंतसो तणमातमवि । से किणं किणावेमाणे, हणं घातमाणे, पयं पयावेमाणे, अवि अंतसो पुरिसमवि विक्कणित्ता घायइत्ता, एत्थ वि जाणाहि - णत्थि एत्थ दोसो ।
६५८ ते णो एतं विप्पडिवेदेति, तंजहा - किरिया ति वा जाव अणिरए ति वा । एवामेव ते विरूवरूवेहिं कम्पसमारंभेहिं विरूवविरूवाइं
18
Page #30
--------------------------------------------------------------------------
________________
૬૫૪. હવે બીજો પુરૂષ પાંચ મહાભૂતો વિષે કહે છેઃ- આ લોકે, ચારે દિશાઓમાં જુદી જુદી જાતના માણસો થાય છે. કોઈ આર્ય વર્ગના તો કોઈ અનાર્ય વર્ગના, કુરૂપ વર્ગના સુધી જાણવું. તેમાંથીજ કોઈ મહાન વ્યક્તિ રાજા થાય છે. તેની પરિષદે મોટા માણસો આવે છે, સેનાપતિ અને તેના પુત્ર સુધી જાણવું. તેમાંથી કોઈ એકને શ્રદ્ધા થાય છે. ત્યાં શ્રમણ અને બ્રામ્હણો ઇચ્છાથી જાય છે. કોઈ એક પંથનો માણસ કહે છેઃ- હું આ ધર્મનો સારો જાણકાર છું. હું ધર્મોપદેશ આપીશ. આ ધર્મ ભયથી તારે છે તે જાણો. આ ધર્મમાં હું નિપુણ છું.
૬૫૫. અહીં પાંચ મહાભૂતો છે, જે બનાવાયા નથી, ક્રિયા કે અક્રિયા, સુકૃત્ય કે દુષ્કૃત્ય, કલ્યાણ કે પાપ, સાધુ કે અસાધુ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક કે ન નક, આમ અંતે તૃણમાત્ર સુધી ઘટાવી શકાય.
૬૫૬. તે શબ્દોનો ઉદ્દેશ જાદો જુદો હોવાથી તે વાત સરખી રીતે સાંભળઃપૃથ્વી એક મહાભૂત છે, પાણી, તેજ, વાયુ અને આકાશ આ એકેક મહાભૂત છે. આમ પાંચ મહાભૂતો થયા, તે નિર્માણ કર્યાં નથી, કોઈએ ઉપજાવ્યાં નથી, તે કરેલા નથી, તેથી કૃત્રિમ નથી. તે અનાદિ છે, ધણી વિનાના છે, વાંઝણા નથી, પુરોહિતે કર્યાં નથી. તે સર્વદા છે, શાશ્વત છે અને આત્મા છઠ્ઠો છે.
૬૫૭. ફરી આમ કહ્યું છેઃ- છે તેથી નાશ નથી, નથી તેથી ન સંભવે. આ જીવકાયા છે, આ સર્વ લોક છે, આ લોકના કરવાનું મુખ છે, આમ તૃણ માત્ર સુધી જાણવું.
તે કરવું, કરાવવું, હણીને ઘાત કરવો, રાંધવું કે ગંધાવવું, આમ છેલ્લે પુરૂષ સુધી પણ, વેચે, ઘાત કરે, આ સર્વેમાં દોષ નથી તે જાણી લો.
૬૫૮. હવે તે અહીં વિરોધી જવાબ નથી આપતો, જેમ કે:- ક્રિયાથી માંડી નરક નથી ત્યાં સુધી. આમ જ તે લોકો વિવિધ જાતના કર્મ સંમારભો કરી
19
Page #31
--------------------------------------------------------------------------
________________
कामभोगाई समारंभंति भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा पत्तियमाणा जाव इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । दोच्चे पुरिसज्जाए पंचमहन्भूतिए ति आहिते।
६५९ अहावरे तच्चे पुरिसज्जाते ईसरकारणिए त्ति आहिज्जइ । इह खलु
पादीणं वा ४ संतेगेतिया मणुस्सा भवंति अणुपुव्वेणं लोयं उववन्ना, तंजहा-आरिया वेगे जाव तेसिं च णं महंते एगे राया भवति जाव सेणावतिपुत्ता । तेसिं चणं एगतीए सड्ढी भवति, कामं तं समणा य माहणा य पहारिंसु गमणाए जाव जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवति ।
६६० इह खलु धम्मा पुरिसादीया पुरिसोत्तरिया पुरिसप्पणीया
पुरिसपज्जोइता पुरिसअभिसमण्णागता पुरिसमेव अभिभूय चिट्ठति । (१) से जहानामए गंडे सिया सरीरे जाते सरीरे वुड्ढे सरीरे
अभिसमण्णागते सरीरमेव अभिभूय चिट्ठति एवामेव धम्मा
विपुरिसादीया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । (२) से जहाणामए अरई सिया सरीरे जाया सरीरे अभिसंवुड्डा सरीरे
अभिसमण्णागता सरीरमेव अभिभूय चिट्ठति एवामेव धम्मा
पुरिसादीया जाव पुरिसमेव अभिभूय चिटुंति । (३) से जहाणामए वम्मिए सिया पुढवीजाते पुढवीसंवुड्ढे
पुढवीअभिसमण्णागते पुढविमेव अभिभूय चिट्ठति एवमेव धम्मा
विपुरिसाइया जाव अभिभूय चिट्ठति । (४) से जहाणामए रुक्खे सिया पुढवीजाते पुढविसंवुड्ढे
पुढविअभिसमण्णागते पुढविमेव अभिभूय चिट्ठति एवामेव धम्मा विपुरिसाइया जाव अभिभूय चिट्ठति ।
.
Page #32
--------------------------------------------------------------------------
________________
વિવિધ જાતના કામ ભોગો ભોગવે છે અને મોજ કરે છે. આમ જ, તે અનાર્યા વિપરીત બુદ્ધિ વડે, જ્ઞાન વડે, તેમાં શ્રદ્ધા કરે છે, તેને પ્રાપ્ત કરે છે. તેથી તે કોઈની સલાહ કે મદદ ન માંગે, અને સંસાર પાર ન થાય. તે કામભોગોથી પીડાતો સંસાર ભ્રમણ કરે છે. આમ પંચમહાભૂતવાદી બીજો પુરૂષ જાય છે.
૬૫૯. હવે ત્રીજો માણસ ઈશ્વ૨ને દુનિયાની ઉત્પત્તિ માટે કારણભૂત માને છે, એમ કહ્યું છે ઃ- આ લોકમાં અનુક્રમે ચારે દિશાઓમાં પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. જેમ કે આર્ય વર્ગના, વિગેરે, તેમાંથીજ એક મહાન પુરૂષ રાજા થાય છે, અહીંથી સેનાપતિ પુત્ર સુધીનું જાણી લેવું. તેમાંજ કોઈ એકને અન્યતર ધર્મમાં શ્રદ્ધા થાય છે. ત્યાં શ્રમણ માહણો ઇચ્છાથી આવે છે. તેમાંથી અન્યત૨ પંથનો કોઈ કહે છે આ ધર્મમાં હું પ્રવીણ છું, જ્ઞાની છું.
૬૬૦. આ ધર્મ છે, આદિ પુરૂષનો, સર્વશ્રેષ્ઠ પુરૂષનો, પુરૂષે - ઉપજાવેલો, પ્રકાશિત કરેલો, તે પુરૂષમાં જ સમન્વય કરે છે તેથી તે પુરૂષજ મહાન છે. (૧) મને ગાંઠ ઊપજી છે, તે શરીરમાં થાય છે, વધે છે, શરીરમાંજ સમાય છે. તેથી શરીર જ મહાન છે. તેથી ધર્મમાં આદિપુરુષજ સર્વશ્રેષ્ઠ છે.
(૨) મને દુઃખ થાય છે, તે શરીરે ઊપજે છે, વધે છે, શરીરમાં સમાય છે, તેથી શરીર જ શ્રેષ્ઠ છે. તેમ ધર્મમાં આદિ પુરૂષજ સર્વથી મહાન ગણાય છે.
(૩) મારે ત્યાં ઉધઈ થઈ છે, તે પૃથ્વીમાં ઉપજે છે, વધે છે, તેમાં જ સમાય છે, તેથી પૃથ્વીજ મહાન દેખાય છે. તેથી આદિ પુરુષજ સર્વમાં મહાન દેખાય છે.
(૪) ત્યા એક વૃક્ષ છે, તે પૃથ્વીમાં ઉપજે છે, વધે પણ છે, પૃથ્વીમાંજ સમાય છે, તેથી પૃથ્વીજ શ્રેષ્ઠ મનાય છે. તેમ જ ધર્મોમાં આદિ પુરુષ મહાન ગણાય છે.
21
Page #33
--------------------------------------------------------------------------
________________
(५) से जहानामए पुक्खरणी सिया पुढविजाता जाव पुढविमेव
अभिभूय चिट्ठति एवामेव धम्मा विपुरिसादीया जाव पुरिसमेव
अभिभूय चिट्ठति । (६) से जहाणामए उदगपोक्खले सिया उदगजाए जाव उदगमेव __ अभिभूय चिट्ठति एवामेव धम्मा वि जाव पुरिसमेव अभिभूय
चिट्ठति । (७) स जहाणामए उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव
अभिभूय चिट्ठति एवमेव धम्मा विपुरिसाईया जाव पुरिसमेव अभिभूय चिट्ठति ।
६६१ जं पि य इमं समणाणं णिग्गंथाणं उद्दिष्टुं वियंजियं दुवालसंगं
गणिपिडगं, तंजहा-आयारो जाव दिद्विवातो, सव्वमेयं मिच्छा, ण एतं तहितं, ण एयं आहत्तहितं । इमं सच्चं, इमंतहितं, इमं आहत्तहितं, ते एवं सण्णं कुव्वंति, ते एवं सण्णं संठवेंति, ते एवं सण्णं सोवट्ठवयंति, तमेव ते तज्जातियं दुक्खं णातिउटुंति सउणी पंजरं जहा।
६६२ ते णो (एतं) विप्पडिवेदेति तंजहा-किरिया इ वा जाव अणिरए ति
वा एवामेव ते विरूवरूवेहि कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाइं समारभित्ता भोयणाए एवामेव ते अणारिया विप्पडिवण्णा, तं सद्दहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । तच्चे पुरिसव्वाते इस्सरकारणिए त्ति आहिते।
६६३ अहावरे चउत्थे पुरिसजाते णियतिवातिए ति आहिज्जति । इह खलु
पाईणं वा ४ तहेव जाव सेणावतिपुत्ता वा, तेसिंचणं एगतिए सड्डी
Page #34
--------------------------------------------------------------------------
________________
(૫) ત્યાં એક પુષ્કરિણી છે, પૃથ્વીમાં થાય છે, તેથી - પૃથ્વીજ શ્રેષ્ઠ છે. તેમજ ધર્મોમાં પ્રથમ પુરુષજ શ્રેષ્ઠ છે.
(૬) ત્યાં પાણીનું કમળ છે, તે પાણીમાં ઉપજે છે તેથી પાણીજ શ્રેષ્ઠ છે. તેમજ ધર્મોમાં આદિ પુરુષજ શ્રેષ્ઠ છે.
(૭) ત્યાં પાણીમાં પરપોટો છે, તે પાણીમાં થાય છે, તેથી પાણીજ શ્રેષ્ઠ ગણાય છે. તેમજ સર્વ ધર્મોમાં આદિ પુરૂષ જ શ્રેષ્ઠ દેખાય છે.
૬૬૧. જે કાંઈ અહીં શ્રમણ નિગ્રંથોના માટે યોજેલા બાર અંગનું ગણીપિટક છે, તે આચારાંગથી દૃષ્ટિવાદ સુધીનું, તે સર્વ મિથ્યા છે, તે સાચું નથી, તે હિતકર્તા નથી, તે કહે છે આ સાચું છે, હિતકર છે, હિતને ધારણ કરે છે, તે આવી સંજ્ઞા કરે છે, સાંચવે છે, સ્થાપે છે, અને સ્થપાવડાવે છે. તેથી જ, જેમ પાંજરામાંનું પંખી દુઃખી રહે છે, તેમજ આ જાતનું કહેવાથી દુ:ખ દૂર ન થાય, તે દુ:ખીજ રહે.
૬૬૨. તે આમ બરાબર જવાબ નથી આપતો, જેમ કે:- ક્રિયાથી માંડી નરક નથી, ત્યાં સુધી, આમ જ તે વિવિધ જાતનાં કર્મ સમારંભો કરી કામભોગો માં આસક્ત થઈ મજા કરે છે. આમ તે અનાર્યોની બુદ્ધિ વિપરીત હોય છે. તેમનામાં શ્રદ્ધા કરતાં, તેની પ્રાપ્તિ કરતાં, તે કોઈને બોલાવે નહીં, કે બીજાની મદદ માંગે નહીં, તેથી તે આમજ કામભોગોની આસક્તિ વડે દુઃખથી પીડાય છે. આમ ત્રીજો પુરૂષ જાય છે.
૬૬૩. હવે ચોથો પુરૂષ આવે છે, તે નિયતિવાદી છે, એમ કહ્યું છે. આ લોકે ચારે દિશામાં ગતિપ્રમાણે માણસો આવે છે અહીંથી સેનાપતિ પુત્ર સુધીનું કહેવું. તેમાંથી કોઈને શ્રદ્ધા ઊપજે છે. ત્યાં શ્રમણ માહણો ઇચ્છાથી આવે
23
Page #35
--------------------------------------------------------------------------
________________
भवति, कामं तं समणा य माहणा य संपहारिंसुगमणाए जाव जहा
मे एस धम्मे सुअक्खाते सुपण्णत्ते भवति । ६६४ इह खलु दुवे पुरिसा भवंति-एगे पुरिसे किरियमाइक्खति, एगे
पुरिसे णोकिरियमाइक्खति । जे य पुरिसे किरियमाइक्खइ, जे य पुरिसे णोकिरियमाइक्खइ, दो वि ते पुरिसा तुला एगट्ठा कारणमावन्ना। बाले पुणएवं विप्पडिवेदेति कारणमावन्ने, तं०-जोऽहमंसी दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिड्डामि वा परितप्पामि वा अहं तमकासी, परो वा जं दुक्खति वा सोयइ वा जूरइ वा तिप्पइ वा पिड(ड)इ वा परितप्पइ वा परोएतमकासि, एवं से बाले सकारणं वा परकारणं वा एवं विप्पडिवेदेति कारणमावन्ने । मेधावी पुण एवं विप्पडिवेदेति कारणमावन्ने-अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिडा(ड्डा)मि वा परितप्पामि वा, णो अहमेतमकासि परो वा जं दुक्खति वा जाव परितप्पति वा नो परो एयमकासि । एवं से मेहावी सकारणं वा परकारणं वा एवं
विप्पडिवेदेति कारणमावन्ने । ६६५ से बेमि-पाईणं वा ४ जे तसथावरा पाणा ते एवं संघायमावज्जंति,
ते एवं परियागमावज्जति, ते एवं विवेगमावजंति, ते एवं विहाणमागच्छंति, ते एवं संगइयंति, उवेहाए णो एयं विप्पडिवेदेति, तंजहा-किरिया ति वा जाव णिरए ति वा अणिरए ति वा । एवं ते विरूवरूवेंहि कम्मसमारंभेहिं विरूवरूवाइंकामभोगाइं समारभंति भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा जाव इति तेणो हव्वाएणो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । चउत्थे पुरिसजाते णियइवाइए त्ति आहिए ।
24
Page #36
--------------------------------------------------------------------------
________________
છે. ત્યાં એક માણસ કહે છે હું ધર્મમાં પારંગત છું, તેનો જ્ઞાની છું. આ ધર્મ ભયથી તારે છે. હું તેનો ઉપદેશ આપીશ.
૬૬૪. અહીં બે જાતના પુરૂષ થાય છે, એક પુરૂષ ક્રિયાને કહે છે, ત્યારે બીજો
એક અક્રિયાને કહે છે. જે પુરૂષ ક્રિયા વિષે કહે છે અને જે અક્રિયા વિષે કહે છે, તે બન્ને પુરૂષો સરખા છે, એક જ કારણ હોવાથી તુલ્ય છે.
જ્યારે કારણ આવે ત્યારે તે મૂઢ આમ જવાબ આપે છે; જેમ કે - જ્યારે મને દુઃખ થાય, શોક થાય, ગૂરૂં, પીટાવું કે પીડા પામું ત્યારે હું તે પ્રકાશું છું. જ્યારે બીજો દુઃખ પામે, શોક કરે, ઝૂરે, ટિપાય, પીડાય કે પરિતાપ પામે ત્યાં બીજો તે પ્રકાશમાં લાવે છે. તે મૂઢ, કારણ આવે આમ જવાબ આપે છે. તે બુદ્ધિમાન કારણ આવે આમ જવાબ આપે છે - હું પણ દુઃખ પામું છું, શોક કરું છું, મૂરું , ટીપાઉ છું, પીડાવું છું અને પરિતાપ પામું છું. છતાં હું તેમ કહેતો નથી. વળી બીજો પણ જ્યારે દુઃખ પામે, કે પરિતાપ પામે ત્યારે તે બીજો પણ તે કહે નહીં. આમ તે બુદ્ધિમાન પોતાને કારણે કે પરના કારણે, કારણ આવે, આવો જુદો જવાબ દે છે.
૬૬૫. તે કહે છે:- પૂર્વથી માંડી ચારે દિશાઓમાં ત્રણ સ્થાવર જીવો હત્યા કરે
છે, ભેગાં થાય છે, તેથી તે આમ પર્યાયોમાં આવે છે, ઉપજે છે, વિવેકમાં આવે છે, અને મૂકાય છે. તે આમ સંગતિ કરે છે, ઉપેક્ષાથી આમ જવાબ ન દે, જેમ કે:- ક્રિયાથી માંડી નરક કે નરક નથી ત્યાં સુધી. આમ તે વિવિધ જાતનાં કર્મ સમારંભ કરે છે, અનેક જાતના કામભોગો કરી મજા કરે છે, આમ તે અનાર્યો વિપરીત જ્ઞાન વડે તેમાં શ્રદ્ધા કરે છે. તેથી તે કોઈની મદદ માંગતા નથી કે સંસાર પાર થતા નથી. આમ કહ્યું છે.
25.
Page #37
--------------------------------------------------------------------------
________________
६६६ इच्चेते चत्तारि पुरिसजाता णाणापन्ना णाणाछंदा णाणासीला णाणादिट्ठी णाणारुई णाणारंभा णाणज्झवसाणसंजुत्ता पहीणपुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता, इति ते णो हव्वा णो पारा, अंतरा कामभोगेसु विसण्णा ।
६६७ से बेमि पाईणं वा ४ संतेगतिया मणुस्सा भवंति तं जहा - आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे णीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे । तेसिं च णं खेत्त-वत्थूणि परिग्गहियाणि भवंति, तंजहा- अप्पयरा वा भुज्जतरा वा । तेसिं च णं जण जाणवयाई परिग्गहियाइं भवंति, तंजहा- अप्पयरा वा भुज्जयरा वा । तहप्पकारेहिं कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुट्ठिता, सतो वा वि एगे णायओ य उवकरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिता, असतो वा वि एगे नायओ य उवकरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिता ।
६६८ जे ते सतो वा असतो वा णायओ य उवकरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिता पुव्वामेव तेहिं णातं भवति, तंजहा - इह खलु पुरिसे अण्णमण्णं ममट्ठाए एवं विप्पडिवेदेति, तंजहा - खेत्तं मे, वत्युं मे, हिरण्णं मे, सुवण्णं मे, धणं मे, धण्णं मे, कंसं मे, दूसं मे, विपुल - धण-कण - रयण-मणि - मोत्तिय संख - सिल-प्पवालरत्त-रयण-संतसार-सावतेयं मे, सद्दा मे, रूवा मे, गंधा मे, रसा मे, फासा मे, ते खलु मे कामभोगा, अहमवि एतेसिं ।
26
Page #38
--------------------------------------------------------------------------
________________
૬૬૬. આ ચાર પુરૂષો જે ઉપજ્યાં છે તે, અનેક, પ્રજ્ઞા, છંદો, શીલો, દૃષ્ટિઓ,
રૂચિઓ, આરંભો, અધ્યવસાણયુક્ત, પૂર્વ સંજોગો છોડી આર્ય માર્ગ ન પામી, તે કોઈને બોલાવે નહિ કે મદદ માંગે નહિ કે સંસાર પાર થાય નહિ તેથી તે અધવચ્ચે જ વિષયાસક્ત અને ભોગોમાં આસક્ત થઈ દુ:ખી થાય છે.
૬૬૭. તે કહે છે, ગતિ મુજબ ચારે દિશાઓએ, આ લોકે, માણસો થાય છે ઃ- કોઈ આર્ય વર્ગના, કોઈ અનાર્ય વર્ગના, કોઈ ઉચ્ચ ગોત્રના તો કોઈ નીચા ગોત્રના, કોઈ સારા વર્ણના તો કોઈ દુવર્ણના, કોઈ સારા શરીરના તો બીજા ઠીંગણા શરીરે, કોઈ રૂપવાન તો કોઈ સારા રૂપ વિનાના થાય છે. આજ લોકોને ખેતરો, ધનધાન્ય આદિ વસ્તુઓ મળે છે, પ્રમાણે, થોડી કે વધુ હોય.
તેવા કુળોમાં ઉપજી શ્રીમંત થાય તે ભિક્ષાચર્યામાં સ્થિર થાય છે. તેઓ સંબંધી જ્ઞાતિજનો, ઉપકરણો છોડી ભિક્ષાનું જીવન ગાળવાં સ્થિર થાય છે. કોઈને જ્ઞાતિજનો, ઉપકરણો ન પણ હોય છતાં ઘર છોડી, તે ભિક્ષાચર્યામાં દાખલ થાય છે, સ્થિર થાય છે.
--
૬૬૮. જ્ઞાતિજનો, ઉપકરણો આદિ હોય કે ન પણ હોય, છતાં તે છોડી ભિક્ષુજીવન ધારણ કરે છે. તે પૂર્વેથી જ જાણે છે, જેમ કે :- અહીં તે પુરૂષો એક બીજા સાથે મમતાથી વર્તે છે, વાતચીત કરે છે, તે કહે છેઃ- ખેતરો મારાં, વસ્તુઓ મારી, ચાંદી અને સોનું તે મારું છે, ધન અને ધાન્ય મારાં છે, કાંસુ, વસ્ત્રો તે મારાં છે, વિપુલ ધન, કનક, રત્નો, મણી, મોતી, શંખ, પ્રવાળ, શિલાઓ, માણેક, સંતસાર, સર્વે તેજદાર વસ્તુઓ, મારાં શબ્દો, મારું રૂપ, મારાં સુંગંધી દ્રવ્યો, વિવિધ જાતના રસો, તે મારાં છે. સુંવાળા સ્પર્શની ચીજો પણ મારી છે. આ સર્વે કામભોગો તે મારાં છે, સાચે જ હું પણ તેમનો જ છું.
27
Page #39
--------------------------------------------------------------------------
________________
६६९ से मेहावी पुव्वामेव अप्पणा एवं समभिजाणेज्जा, तंजहा - इह खलु
मम अण्णयरे दुक्खे रोगायंके समुप्पज्जेज्जा अणिट्ठे अकंते अप्पिए असुभे अमणुण्णे अमणामे दुक्खे णो सुहे, से हंता भयंतारो कामभोगा! इमं मम अण्णतरं दुक्खं रोगायंकं परियाइयह अणिट्ठ अकंतं अप्पियं असुभं अमणुण्णं अमणामं दुक्खं णो सुहं, नाहं दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिड्डामि वा परितप्पामि वा, इमाओ मे अण्णतरातो दुक्खातो रोगायंकातो पडिमोयह अणिट्ठातो अकंतातो अप्पियाओ असुहाओ अमणुन्नाओ अमणामाओ दुक्खाओ णो सुहातो। एवामेव नो लद्धपुव्वं भवति ।
६७० इह खलु कामभोगा णो ताणाए वा सरणाए वा, पुरिसे वा एगता पुव्विं कामभोगे विप्पजहति, कामभोगा वा एगता पुव्विं पुरिसं विप्पजहंति, अन्ने खलु कामभोगा अन्नो अहमंसि, से किमंग पुण वयं अन्नमन्नेहिं कामभोगेहि मुच्छामो ? इति संखाए णं वयं कामभोगे विप्पजहिस्सामो |
६७१ से मेहावी जाणेज्जा बाहिरगमेतं, इणमेव उवणीततरागं, तंजहा- माता मे, पिता मे, भाया मे, भज्जा मे, भगिणी मे, पुत्ता मे, धूता मे, नत्ता मे, सुहा में, पेसा मे सुही मे, सयण-संगंथ संयुता मे, एते खलु मे णायओ, अहमवि एतेसिं ।
,
६७२ से मेहावी पुव्वामेव अप्पणा एवं समभिजाणेज्जा - इह खलु मम अण्णतरे दुक्खे रोगातंके समुप्पज्जेज्जा अणिट्टे जाव दुक्खे नो सुहे, से हंता भयंतारो णायओ इमं ममऽण्णतरं दुक्खं रोगायंकं परिआदियध अणि जाव नो सुहं, मा हं दुक्खामि वा जाव परितप्यामि वा, इमातो मं अन्नयरातो दुक्खातो रोगायंकातो पडिमोएह अणिट्ठाओ जाव नो सुहातो । एवामेव णो लद्धपुव्वं भवति ।
28
Page #40
--------------------------------------------------------------------------
________________
૬૬૯. આ બુદ્ધિમાન પૂર્વેથી જ આમ જાણે છેઃ- આ મારાં અન્યતરે દુઃખો, રોગો, જે ઉપજ્યાં છે તે, અનિષ્ટ છે, રડાવે છે, અપ્રિય છે, અશુભ છે, સમજાય તેવાં નથી, મારાં મનમાં નથી, તે દુ:ખ છે, સુખ નથી. આ સર્વે ફેરવી દે, આ સર્વે હે ભયતા૨ક કામભોગો ! આ મારાં અન્યતરે દુઃખો, રોગો, તું ફેરવી નાંખ. તે ઇષ્ટ નથી, આત્યંત છે, અપ્રિય છે, અશુભ છે, સમજાય તેવાં નથી, મનમાં પણ નથી, તે દુ :ખ દે છે સુખ નથી દેતાં. તેથી એમ ક૨ કે મને દુઃખ ન થાય, શોક ન થાય, ઝૂરવું ન પડે, ટિપાવું નહિં, પીડાવું નહિં, પરિતાપ પણ ન થાય, તેથી આ સર્વેથી મને મુક્ત કરે, તે દુઃખ દે છે, રડાવે છે, અપ્રિય છે, સુખ નથી, સમજાય તેવાં નથી, મારા મનમાં પણ નથી, તે દુઃખો છે, સુખ નથી. આમ પૂર્વેથી જ તે ન મળે.
૬૭૦. અહીં કામભોગો ન તારે કે રક્ષણ આપે. પહેલાં કોઈ વા૨ પુરૂષે કામભોગોને ત્યજેલાં અથવા કામભોગોએ તે પુરૂષનો ત્યાગ કરેલો. તેથી કામભોગો તે અન્ય અને હું પણ તેમનાથી અન્ય. તો શું કામ અમે અન્યોન્યથી કામભોગોમાં મૂર્છા પામીએ છીએ? આ જાણી અમો તે કામભોગોને મૂકી દઈએ, ત્યાગીએ.
૬૭૧. તે બુદ્ધિમાન જાણે છે કે આ બહારનું છે. આથી જ રાગ ઊપજે છે. તેથી માતા, પિતા, ભાઈ, ભાર્યા, છોકરી, બહેન, પુત્ર, પુત્રી, નાતિયો, વહુ, નોકર, ચાક૨, મિત્ર, સ્વજનો, પરિચિત પુરૂષો, આ મારી સાથે રહે છે. તે પણ મારાજ છે. અને હું પણ તેમનો જ છું.
૬૭૨. તે બુદ્ધિમાન પૂર્વેથી જ જાણે છે કે સર્વે તેના જ છે, - અહીં મારાં અન્યતરે દુઃખો, રોગાંતકો, બધાં જે ઉપજે છે, તે અનિષ્ટ છે, તે દુ :ખ દે છે, સુખ નહીં. તેથી હું ભયતારક જ્ઞાતિઓ ! મારાં ખા અન્યતરે સર્વ દુઃખો, રોગાંતકોને ફેરવી નાંખો, દૂર કરો, તે દુઃખ દે છે, સુખ નથી આપતાં, જેથી તેમને દુ :ખ ન દે, પરિતાપ ન કરાવે, તેથી મને તે સર્વેથી મુક્ત કરો, પણ આમ પૂર્વે ન મળે.
29
Page #41
--------------------------------------------------------------------------
________________
६७३ तेसिं वा वि भयंताराणं मम णाययाणं अण्णयरे दुक्खे रोगातंके
समुष्पज्जेज्जा अणिढे जाव नो सुहे, से हंता अहमेतेसि भयंताराणं णाययाणं इमं अण्णतरं दुक्खं रोगातंकं परियाइयामि अणिटुंजाव णो सुहं, मा मे दुक्खंतु वा जावपरितप्पंतु वा, इमाओणं अण्णतरातो दुक्खातो रोगातंकातो परिमोएमि अणिट्ठातो जाव नो सुहातो ।
एवामेव णो लद्धपुव्वं भवति ।। ६७४ अण्णस्स दुक्खं अण्णो नो परियाइयति, अन्नेण कडं कम्मं अन्नो
नो पडिसंवेदेति, पत्तेयं जायति, पत्तेयं मरइ, पत्तेयं चयति, पत्तेयं उववज्जति, पत्तेयं झंझा, पत्तेयं सण्णा, पत्तेयं मण्णा, एवं विण्णू, वेदणा, इति खलु णातिसंयोगा णो ताणाए वा णो सरणाए वा, पुरिसो वा एगता पुव्विं णातिसंयोगे विप्पजहति, नातिसंयोगा वा एगता पुब्बिंपुरिसं विप्पजहंति, अन्नेखलुणातिसंयोगा अन्नो अहमंसि, से किमंग पुण वयं अन्नमन्नेहिं णातिसंयोगेहिं मुच्छामो? इति संखाए णं वयं णातिसंजोगे विप्पजहिस्सामो।
६७५ से मेहावीजाणेज्जा बाहिरगमेतं, इणमेव उवणीयतरागं, तंजहा-हत्था
मे, पाया मे, बाहा मे, ऊरू मे, सीसं मे, उदरं मे, सील मे, आउं मे, बलं मे, वण्णो मे, तया मे, छाया मे, सोयं मे, चक् मे, घाणं मे, जिब्भा मे, फासा मे, ममाति । जंसि वयातोपरिजूरति तंजहा-आऊओ बलाओवण्णाओतताओ छाताओसोताओजावफासाओ, सुसंधीता संधी विसंधी भवति, वलितरंगे गाते भवति, किण्हा केसा पलिता भवंति, तंजहा-ज पि य इमं सरीरंग उरालं आहारोवचियं एतं पिय मे अणुपुव्वेणं विप्पजहियव्वं भवस्सति ।
६७६ एवं संखाए से भिक्खू भिक्खायपरियाए समुट्टिते दुहतो लोगं
जाणेज्जा, तंजहा-जीवा चेव अजीवाचेव, तसा चेव थावराचेव ।
30
Page #42
--------------------------------------------------------------------------
________________
૬૭૩. હવે જો મારા જ્ઞાતિજનો કે જે ભયતારક છે, તેમને દુઃખ ઉપજે છે,
રોગાતકો થી હેરાન થાય છે, તે અનિષ્ટ છે, સુખ દેતાં નથી. તે સર્વે હણવા કે જે મારા જ્ઞાતિજનોને દુઃખ આપે છે, અનિષ્ટ છે. હું તે ભયતારકને, મારા જ્ઞાતિજનોને તેમાંથી છોડાવી નથી શકતો, કે તે બદલાવી મારા ઉપર નથી લઈ શકતો. તેથી તેમને હું દુઃખમુક્ત નથી કરી. શકતો. આમ પૂર્વે બનતું જ નથી.
૬૭૪. અન્યનું દુઃખ અન્યને ન ફેરવી શકે, અન્યએ કરેલાં કર્મો અન્ય ન ભોગવે,
પ્રત્યેક જન્મે છે, પ્રત્યેક મરે છે, પ્રત્યેક જાય છે, પ્રત્યેક ઉપજે છે. પ્રત્યેકને જંજાળ છે, પ્રત્યેકને સંજ્ઞા છે, પ્રત્યેકને મન છે. તેથી વેદના વેઠે છે, તેથી જ્ઞાતિસંગ તારે નહીં જ, રક્ષણ ન જ કરે. પુરૂષ પોતે એક વખતે જ્ઞાતિના સંબંધનો ત્યાગ કરે છે, ત્યારે જ્ઞાતિસંયોગો પણ પુરૂષનો ત્યાગ કરે છે. તેથી અન્ય છે જ્ઞાતિસંબંધો અને હું છું તેમનાથી અન્ય. તેથી શું કરી અમે અન્યોન્યનાં જ્ઞાતિસંયોગે મૂચ્છ પામીએ છીએ? આમ જાણી અમે જ્ઞાતિસંયોગનો ત્યાગ કરીએ છે.
૬૭૫. તે બુદ્ધિમાન જાણે છે કે આ બહારનું છે, આ જ રાગ ઉપજાવે છે, જેમ
કે:- મારા હાથ, મારા પગ, મારા બાહુ, મારી સાથળો, મારું માથું, મારું પેટ, મારું શીલ, આયુ અને બળ, મારો વર્ણ, મારી ચામડી, મારી પ્રતિષ્ઠા, મારા કાન, મારો સ્પર્શ, મારી આંખો, મારું નાક, મારી જીભ, આ સર્વેમાં હું મમતા કરું છું. જેમ તે ઉમરથી વધે તેમ મને ઝૂરવું પડે છે, આયુ કે બળ, વર્ણ કે ત્વચા, છાતી, શ્રવણ, સ્પર્શ ઓછા થાય છે. શરીરમાં સાંધા જે સારા છે, પછી તે ઢીલા થાય છે, ગાત્રોનો રંગ બદલાઈ જાય છે, કાળા કેશ સફેદ થાય છે, જેમ કે આ કૃષ કાયા કે જે આહાર વડે પોપું છું તે પણ અનુક્રમે મારે ત્યાગવી પડશે.
૬૭૬. આમ જાણી તે ભિક્ષુ, ભિલુજીવનમાં સ્થપાઈ જાય. વળી તે લોકને જાણી
લે, જીવો અને અજીવોને, ત્રસ જીવોને અને સ્થાવર જીવોને પણ તે જાણી
લે.
31
Page #43
--------------------------------------------------------------------------
________________
६७७ (१) इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणमाहणा
सारंभा सपरिग्गहा, जे इमे तस-थावरापाणा ते सयं समारंभंति, अण्णेण वि समारंभावेंति, अण्णं पि समारंभंतं समणुजाणति।
(२) इह खलुगारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणमाहणा
विसारंभा सपरिग्गहा, जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयंचेव परिगिण्हंति, अण्णेण विपरिगिण्हावेंति, अण्णं
पि परिगिण्हतं समणुजाणंति ।। (३) इह खलुगारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समणा माहणा
वि सारंभा सपरिग्गहा, अहं खलु अणारंभे अपरिग्गहे । जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समण-माहणा विसारंभा सपरिग्गहा, एतेसिं चेव निस्साए बंभचेरं चरिस्सामो, कस्सणं तं हेउं? जहा पुव्वं तहा अवरं, जहा अवरंतहा पुव्वं। अंजू चेते अणुवरया अणुवट्ठिता पुणरवि तारिसगा चेव ।
६७८ जेखलुगारत्था सारंभा सपरिग्गहा, संतेगतिया समण-माहणासारंभा
सपरिग्गहा, दुहतो पावाइं इति संखाए दोहिं वि अंतेहिं अदिस्समाणे इति भिक्खूरीएज्जा । से बेमि-पाईणंवा ४ । एवं से परिण्णातकंम्मे, एवं से विवेयकम्मे, एवं से वियंतकारए भवतीति मक्खातं ।
६७९ तत्थ खलु भगवता छज्जीवणिकाया हेऊ पण्णत्ता,
तंजहा-पुढविकायिया जाव तसकायिया । से जहानामए मम अस्सायं दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलूण वा कवालेण वा आउडिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुक्खणमातमवि हिंसाकरं दुक्खं
32
Page #44
--------------------------------------------------------------------------
________________
૬૭૭. (૧) ગૃહસ્થો અહીં હિંસા અને, પરિગ્રહ કરે છે. ગતિથી થએલા શ્રમણ
માહણો પણ હિંસા કરે છે. અહીં જે ત્રર્ સ્થાવર-જીવો જે સચિત્ત કે અચિત્ત છે, તેની પોતે હિંસા કરે છે, અન્ય વડે હિંસા કરાવે છે
અને કોઈ હિંસા કરતો હોય તેને અનુમતિ આપે છે. (૨) અહીં જે ગૃહસ્થો છે તે હિંસા કરે છે, ગતિ મુજબ થએલા શ્રમણ
માહણો પણ આરંભ અને પરિગ્રહ કરે છે. અહીં જે કામ ભોગો, સચિત્ત કે અચિત્ત હોય, તે સર્વેનો તે પરિગ્રહ કરે છે. અન્ય વડે પરિગ્રહ કરાવે છે અને પરિગ્રહ કરી રહેલાં કોઈ અન્યને અનુમતિ
આપે છે. (૩). અહીં ગુહસ્થો હિંસા કરે છે, પરિગ્રહ પણ કરે છે. ગતિથી થયેલા
શ્રમણ માહણો પણ હિંસા અને પરિગ્રહ કરે છે. પણ હું હિંસા કે પરિગ્રહ કરતો નથી. જે અહિં ગૃહસ્થો છે તે હિંસા અને પરિગ્રહ કરે છે, જે ગતિથી શ્રમણ માહણો થયા છે તે પણ આરંભ કરે છે, પરિગ્રહ કરે છે, એમની નિશ્રાએ જ, મારે બ્રહ્મચર્ય પાળવું પડે તેનો શું હતું? જેમ પૂર્વેનું તેમ જ પછીનું. જેમ પછીનું તેમ જ પૂર્વેનું. તેથી ઉપરત ન થઈ અને હાજર ન થઈ રહેવું તે સારું છે જ, અને તારે પણ છે.
૬૭૮. જે ગૃહસ્થો હિંસા અને પરિગ્રહ કરે છે, ગતિએ ઉપજેલા શ્રમણ માહણો
પણ હિંસા અને પરિગ્રહ કરે છે, બન્ને પણ પાપ કરે છે આમ જાણી અને અંતે બને પણ અદૃષ્યમાન થશે એમ હોઈ, ભિક્ષુ ચાલી જાય. તે કહે છે પૂર્વથી તે ચારે દિશાઓમાં આ લોકે માણસ કર્મપ્રમાણે થાય છે, તેથી તે કર્મોને જાણી, વિવેકવાળા કર્મે, પોતાના કર્મોનો અંત કરશે એમ કહ્યું છે.
૬૭૯. તેથી ભગવંતે છ જીવ નિકાયોનો હેતુ કહ્યો છે, જેમ કે - પૃથ્વી કાયથી
માંડી ત્રસ કાય સુધી. જ્યારે કોઈ કહે છે કે મને અશાંતિ થઈ છે, તે દંડાથી, હાડકાથી, મૂઠીથી, ઢેફા વડે, નળિયા વડે, ઉશ્કેરાયેલા મન વડે, હણવાના મન વડે, ધમકીઓ વડે, મારવા વડે, પરિતાપ કરાવવાના મન વડે, ઝૂરાવવા માટે, ઉદ્વેગ કરાવવાના મન વડે, વાળ ખેંચવા સુધી, હિંસા કરે છે, દુ:ખ, ભય અને વેદના કરાવે છે. આમ જાણી સર્વ પ્રાણો, સર્વ
.
33
Page #45
--------------------------------------------------------------------------
________________
भयं पडिसंवेदेमि, इच्चेवं जाण सव्वे पाणा जाव सत्ता दंडेण वा जाव कवालेण वा आउडिज्जमाणा वा हम्मणाणा वा तज्जिज्जमाणा वा ताडिज्जमाणा वा परियाविज्जमाणा वा किलामिज्जमाणा वा उद्दविजमाणा वा जाव लोमुक्खणणमातमवि हिंसाकरं दुक्खं भयं पडसंवेदेति । एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा ण परिघेत्तव्वा, न परितावेयव्वा, ण उद्दवेयव्वा ।
६८० से बेमि- जे य अतीता जे य पडुप्पण्णा जे य आगमेस्सा अरहंता भगवंता सव्वे ते एवमाइक्खंति, एवं भासेंति, एवं पण्णवेंति, एवं परूवेंति - सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, परिघेतव्वा ण परितावेयव्वा ण उद्दवेयव्वा, एस धम्मे धुवे णितिए सासते, समेच्च लोगं खेतन्नेहिं पवेदिते ।
"
,
६८१ एवं से भिक्खू विरते पाणातिवातातो जाव विरते परिग्गहातो । णो दंतपखालणेणं दंते पक्खालेज्जा, णो अंजणं, णो वमणं, णो धूमं तं (णो धूमणेत्तं) पि आविए ।
६८२ से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोभे उवसंते परिनिव्वुडे । णो आसंसं पुरतो करेज्जा-इमेण मे दिट्ठेण वा सुएण वा मुएण वा विण्णाएण वा इमेण वा सुचरिय तव - नियमबंभचेरवासेणं इमेण वा जायामातावुत्तिएणं धम्मेणं इतो चुते पेच्चा देवे सिया, कामभोगा वसवत्ती, सिद्धे वा अदुक्खमसुभे, एत्थ वि सिया, एत्थ विणो सिया ।
६८३ से भिक्खू सद्देहिं अमुच्छिए, रूवेहिं अमुच्छिए, गंधेहिं अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहिं अमुच्छिए, विरए कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ पेसुण्णाओ परपरिवायातो अरतीरतीओ मायामोसाओ
34
Page #46
--------------------------------------------------------------------------
________________
સત્તાઓને હણે નહિ, દુઃખ આપે નહિ, ઘેરે નહિ, પરિતાપ કરે નહિ કે ઉપેદ્રવ કરે નહિ.
૬૮૦. તે બોલ્યા:- જે ભૂતકાળના, જે વર્તમાન કાળે છે, જે ભવિષ્યમાં થશે, તે
અરહંત ભગવંતોએ આમ કહેલું, કહે છે અને કહેશે પણ, ભાખે છે અને ભાખશે. પ્રરૂપેલું છે, પ્રરૂપે છે અને પ્રરૂપણા કરશે, કે સર્વે પ્રાણો, સર્વે જીવો અને સર્વે સત્તાઓને હણે નહિ, મારે નહિ, ઘેરે નહિ, પરિતાપ કરે નહિ, કે ઉપદ્રવ પણ કરે નહિ. આ ધર્મ ધૂવ છે, નિત્ય છે, શાશ્વત છે. આ, લોકો પાસે જાણકારે કહ્યો છે.
૬૮૧. તેથી તે ભિક્ષુ વિરતિ કરે છે, પ્રાણાતિપાતથી તે પરિગ્રહ સુધી. તે દાંત
સાફ કરી ધોવે નહીં. ન અંજન કે વમન કરે, ધમ્ર પણ ન પીએ.
૬૮૨. તે ભિક્ષુ ક્રિયા ન કરે, ઈજા ન કરે, ક્રોધ ન કરે, માન અને માયા પણ ન
કરે. લોભ ત્યાગે, ઉપશાંત થઈ નિવૃત્તિ લે. પૂર્વેથી જ ઇચ્છા ન કરે. આ મેં જોયું છે, સાંભળ્યું છે, મનથી જાણ્યું છે, વિજ્ઞાને જાણ્યું છે. અહીં સારા ચારિત્ર, તપ નિયમ બ્રહ્મચર્ય પાળી કે યાત્રા માત્રાથી જીવન ગુજારવાની વૃત્તિએ, ધર્મ કરી, અહીંથી છૂટી, મરણ પામી દેવ થઈશ, કામભોગોમાં મજા કરીશ, સિદ્ધ કે દુઃખ વિનાની શુભ જગ્યાએ જઈશ, ભલે તે ત્યાં હોય કે નહીં.
૬૮૩. તે ભિક્ષુ શબ્દ, રૂપ, રસ, ગંધોથી, મૂચ્છ ન કરે. સ્પર્શની મૂચ્છ ન કરે.
ક્રોધ, માન, માયા, લોભ આ સર્વેથી પણ મૂચ્છ ન કરે. પ્રીતિ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (આળ), પશુન્ય પણ ન કરે, કામભોગો ત્યાગે અને મિથ્યાત્વરૂપી શલ્યને દૂર કરે. આમ તે મોટા પાપોથી નિવૃત્ત થાય.
-
35
Page #47
--------------------------------------------------------------------------
________________
मिच्छादसणसलाओ, इति से महता आदाणातो उवसंते उवद्विते
पडिविरते। ६८४ से भिक्खू जे इमे तस-थावरा पाणा भवंति ते णो सयं समारभति,
णो वऽण्णेहि समारभावेति, अण्णे समारभंते वि न समणुजाणइ,
इति से महता आदाणातो उवसंते उवट्ठिते पडिविरते । ६८५ से भिक्खू जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते णो सयं
परिगिण्हति, नेवऽण्णेण परिगिण्हावेति, अण्णं परिगिण्हंतं पिण समणुजाणइ, इति से महया आदाणातो उवसंते उवट्ठिते पडिविरते ।
६८६ से भिक्खू जं पि य इमं संपराइयं कम्मं कज्जइ णो तं सयं करेति,
नेवऽन्नेणं कारवेति, अन्नं पि करेंतं णाणुजाणति, इति से महत्ता
आदाणातो उवसंते उवट्ठिते पडिविरते । ६८७ से भिक्खू जं पुण जाणेज्जा असणं वा ४ अस्सिंपडियाए एगं
साहम्मियं समुद्दिस्स पाणाइं भूयाइंजीवाइं सत्ताइं समारंभ समुद्दिस्स कीतं पामिच्चं अच्छेज्जं अणिसटुं अभिहडं आहट्टद्देसियं चेतियं सिता तं णो सयं भुंजइ, णो वऽन्नेणं भुंजावेति, अन्नं पि भुंजंतं ण समणुजाणइ, इति से महता आदाणातो उवसंते उवहिते पडिविरते
से भिक्खू । ६८८ अह पुणेवं जाणेज्जा, तं०-विज्जति तेसिं परक्कमे जस्सट्ठाते
चेतितं सिया, तंजहा-अप्पणो से, पुत्ताणं, धूयाणं, सुण्हाणं, धाईणं, णाईणं, राईणं, दासाणं, दासीणं, कम्मकराणं, कम्मकरीणं, आदेसाए, पुढो पहेणाए, सामासाए, पातरासाए, सण्णिधिसंणिचए कज्जति इहमेगेसि माणवाणं भोयणाए । तत्थ भिक्खू परकडपरणिद्वितं उग्गमुप्पायणेसणासुद्धं सत्थातीतं सत्थपरिणामितं
36
Page #48
--------------------------------------------------------------------------
________________
તે રતી અરતી, માયામોહ અને મિથ્યા દર્શન શલ્ય દૂર કરે આમ તે ઉપશાંત થઈ વિરતિ કરે.
૬૮૪. તે ભિક્ષ, સર્વે ત્રસ સ્થાવર જીવોને પોતે હણે નહિ, હણાવે નહિ કે કોઈ
હણતો હોય તેને અનુમતિ આપે નહિ. આમ મોટા પાપો ન કરે, ઉપશાંત થઈ પ્રતિવિરતિ કરે.
૬૮૫. તે ભિક્ષુ અહીંસર્વ સચિત્ત કે અચિત્ત કામભોગોને સ્વયં ન લે, બીજા વડે ન
લેવરાવે, લેતો હોય તેને હા પાડે નહીં. આથી તે મોટા પાપોને મેળવે નહીં. તેથી ઉપશાંત થઈ પ્રતિનિવૃત્તિ કરે.
૬૮૬. આ સંસારે જે કર્મો કરાય છે તે, ભિક્ષુ જાતે ન કરે કે કરાવે અથવા કરતાને
અનુમતિ આપે નહિ, આમ તે મોટાં પાપોથી કર્મ ન બાંધે, ઉપશાંત થઈ વિરતિ કરે.
૬૮૭. તે ભિ જાણે કે અહીં ખાનપાન વિગેરે ચાર ખાદ્યો જે પ્રત્યાય છે. તે એક
સધાર્મિકને ઉદ્દેશી, કરેલ, મળેલ, છેદ્યા વિનાનું, બહારથી આણેલું, બજારથી વેચાતું લાવેલું, ઉદ્દેશથી લાવેલું ચેતનવાળું હોય તો તે જાતે ખાય નહીં. બીજાને ખવરાવે નહીં. જો કોઈ તે ખાતો હોય તો તેને અનુમતિ આપે નહીં. આમ તે મોટાં પાપોથી બચી જાય છે અને ઉપશાંત થઈ વિરતિ કરે છે.
૬૮૮. હવે તે ભિક્ષુ આ જાણી લે, જેમ કે જ્યાં ખાવાનું છે ત્યાં તે જાય, ત્યાં
ચેતનાથી ઊભો રહે, જેમ કે - પોતા માટે, પુત્ર માટે, દીકરી માટે, વહુ માટે, ધાત્રી માટે, જ્ઞાતિ માટે, રાજા માટે, દાસ અને દાસીઓ માટે, સેવક અને સેવિકાઓ માટે, આદેશ કરી જાદું મુકાવે છે, તે છે સર્વ સવારના નાસ્તા માટે, સર્વ માણસો માટે, ભોજન અર્થે હોય છે. હવે તે ભિક્ષુ જાણે છે કે તે બીજા માટે કરેલું છે. તેમના માટે જ નિશ્ચિત કરેલું છે. સારી રીતે બતાવેલું, એષણાથી શુદ્ધ, શસ્ત્ર વડે સમારેલું, પૂરું
Page #49
--------------------------------------------------------------------------
________________
अविहिसितं एसियं वेसियं सामुदाणियं पण्णमसणं कारणट्ठा पमाणजुत्तं अक्खोवंवण-वणलेवणभूयं संजमजातामातावुत्तियं बिलमिव पन्नगभूतेणं अप्पाणेणं आहारं आहारेज्जा, तंजहा-अन्नं अन्नकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले।
६८९ से भिक्खू मातण्णे अण्णतरं दिसंवा अणुदिसंवा पडिवण्णे धम्म
आइक्खे विमए किट्टे उवट्टितेसुंवा अणुवट्टितेसु वा सुस्सूसमाणेसु पवेदए संतिविरतिं उवसमं निव्वाणं सोयवियं अज्जवियं मद्दवियं लाघवियं अणतिवातियं सव्वेसिं पाणाणंसव्वेसि भूताणंजाव सत्ताणं अणुवीइ किट्टए धम्मं ।
६९० से भिक्खू धम्म किट्टमाणे णो अन्नस्स हेउं धम्म आइक्खेज्जा, णो
पाणस्स हेउं धम्म आइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्म आइक्खेज्जा, णो लेणस्स हेडं धम्म आइक्खेज्जा, णो सयणस्स हेउं धम्म आइक्खेज्जा, णो अन्नेसिं विरूवरूवाणं कामभोगाणं हेउं धम्ममाइक्खेज्जा, अगिलाए धम्ममाइक्खिज्जा, णण्णत्थ
कम्मणिज्जरट्ठताए धम्मं आइक्खेज्जा । ६९१ इह खलु तस्स भिक्खुस्स अंतियं धम्म सोच्चा णिसम्म उट्ठाय वीरा
अस्सिं धम्मे समुद्विता, जे ते तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म सम्मं उट्ठोणेणं उट्ठाय वीरा अस्सिं धम्मे समुट्ठिता, ते एवं सव्वोवगता, ते एवं सव्वोवरता, ते एवं सव्वोवसंता, ते एवं
सव्वत्ताए परिनिव्वुड त्ति बेमि। ६९२ एवं से भिक्खू धम्मट्ठी धम्मविदू नियागपडिवण्णे, से जहेयं बुतियं,
अदुवा पत्ते पउमवरपोंडरीयं अदुवा अपत्ते पउमवरपोंडरीयं ।
Page #50
--------------------------------------------------------------------------
________________
સમારેલું, અહિંસક, સારા ઠેકાણે મૂકેલું, સામુદાયિક ખાવા માટે, તે પ્રજ્ઞાથી જાણેલું, ખાવા અર્થે જ, આંખોથી બરાબર જોઈ, પ્રમાણસર વ્રણ લેપન કરેલું, સંયમ જાળવવા પૂરતું જ પ્રમાણસર, ગ્રહણ કરે, તે જેમ સાપ ખાય અને દ૨માં જાય, તે તેમ ગ્રહણ કરી ખાય.
તે ખાવાને વખતે ખાય, પીવાને ટાણે પીવે, વસ્ત્રના ટાણે વસ્ત્ર ધારણ કરે, લેપના ટાણે લેપ કરે, સૂવાના ટાણે સૂવે.
૬૮૯. તે ભિક્ષુ માત્રા માટે કોઈ પણ દિશાએ જાય. તે ધર્મોપદેશ કરે જે ઉપસ્થિત હોય તેમને કોઈ જાતનો ભય રાખ્યાં વિના. જે માંદા છે અને ત્યાં નથી તેમને શુશ્રૂષાના મન વડે ધર્મ કથન કરે. શાંતિ, વિરતિ, ઉપશમ, નિર્વાણ, શોકવિના, સરળતાથી, નમ્રભાવે, લઘુતાથી, અહિંસક, સર્વ પ્રાણોને, સર્વ ભૂતોને, અને સર્વે સત્તાઓને, અનુક્રમે ધર્મકીર્તન કરે.
૬૯૦. ધર્મોપદેશ આપે ત્યારે તે ભિક્ષુ-અન્નના કે પાનના કે વસ્ત્રના, લેપના કે શયનના અર્થે ધર્મકીર્તન ન જ કરે. તે વિવિધ પ્રકારના કામભોગો અર્થે, તે મેળવવા અર્થે ધર્મકથન ન જ કરે. ગ્લાનિ વગર ધર્મકથન કરે. કોઈ પણ રીતે કર્મ નિર્જરા માટે તે ધર્મકથન કરે નહીં.
૬૯૧. આ ધર્મમાં સમુસ્થિત વીરોનું ઉત્થાણ ક૨વા તે ભિક્ષુનું આ છેલ્લું ધર્મકથન છે, જે આ ભિક્ષુની અંતિમ ધર્મોપદેશ સાંભળી, શાંતિ પામે છે. સિદ્ધાંતના ઉત્થાણથી વીરોને આ ધર્મમાં જાગૃત કરી ધર્મમાં સ્થિર કરે છે. તેથી તેને સર્વ મેળવ્યું છે. તે સર્વેથી ઉપરત થાય છે, અને સર્વ રીતે ઉપશાંત થઈ સર્વ રીતે નિવૃત્તિ કરે છે.
૬૯૨. તેથી તે ભિક્ષુ છે ધર્માર્થી, ધર્મનો જાણકાર, નિયાગ મેળવી તેને, અહીં જે કહ્યું, તેથી સર્વશ્રેષ્ઠ શ્વેત કમળ મેળવ્યું કે ન મેળવ્યું તે માટે બેફિકર છે.
39
Page #51
--------------------------------------------------------------------------
________________
I
६९३ एवं से भिक्खू परिण्णातकम्मे परिण्णायसंगे परिण्णायगिहवासे उवसंते समिते सहिए सदा जते । सेयं वयणिज्जे तंजहा - समणे ति वा माहणेति वा खंतेति वा दंते ति वा गुत्ते ति वा मुत्ते ति वा इसी ति वा मुणी ति वा कतीति वा विदूति वा भिक्खू ति वा लूहे तिवा तीरट्ठी ति वा चरणकरणपारविदु त्ति बेमि ।
॥ बितियसुयक्खंधस्स पोंडरीयं पढमं अज्झयणं सम्मत्तं ॥
40
Page #52
--------------------------------------------------------------------------
________________
૬૯૩. હવે તે ભિક્ષુ કર્મોનો જાણકાર, સંગનો જાણકાર, ગૃહવાસનો જાણકાર,
ઉપશાંત થઈ સમિતીઓયુક્ત સ્વહિતે યતના કરે છે. તે વિષે કહ્યું છે - શ્રમણ હોય કે બ્રાહ્મણ હોય, શાંત, દાંત હોય, ગુપ્તિઓ ધારે, મુક્તિ મેળવે, ઋષિ હોય કે મુનિ હોય, કૃતિવાન હોય કે વિદ્વાન હોય, ભિક્ષુ હોય કે ઋક્ષ હોય, કે તે તરવાનો અર્થી હોય, તેને ચરણ કરણ પાર થયેલો જાણકાર કહે છે.
આમ હું કહું છું. પ્રથમ અધ્યાય સમાપ્ત -
41
Page #53
--------------------------------------------------------------------------
________________
बीयं अज्झयणं 'किरियाठाणं'
६९४ सुतं मे आउसंतेणं भगवता एवमक्खातं-इह खलु किरियाठाणे
णाम अज्झयणे, तस्स णं अयमद्वे-इह खलु संजूहेणं दुवे ठाणा एवमाहिज्जंति, तंजहा-धम्मे चेव अधम्मे चेव, उवसंतेचेव अणुवसंते चेव । तत्थ णंजे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे तस्स णं अयमद्वे-इह खलु पाईणं वा ४ संतेगइया मणुस्सा भवंति, तंजहा-आरिया वेगे अणारिया वेगे, उच्चागोता वेगे णीयागोता वेगे, कायमंता वेगे हृस्स वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे। तेसिं च णं इमं एतारूवं दंडसमादाणं संपेहाए, तंजहा-णेरइएसु तिरिक्खजोणिएसु माणुसेसु देवेसु जे यावन्ने तहप्पगारा पाणा विण्णू वेयणं वेदेति तेसि पि य णं इमाइं तेरस किरियाठाणाई भवंतीति अक्खाताई, तंजहा-अट्ठादंडे १ अणट्ठादंडे २ हिंसादंडे ३ अकम्हादंडे ४ दिट्ठिविपरियासियादंडे ५ मोसवत्तिए ६ अदिन्नादाणवत्तिए ७ अज्झथिए ८ माणवत्तिए ९ मित्तदोसवत्तिए
१० मायावत्तिए ११ लोभवत्तिए १२ इरियावहिए १३ । ६९५ पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिए त्ति आहिज्जति, से जहानामए
केइ पुरिसे आतहेउं वा णाइहेउं वा अगारहेउं वा परिवारहेउं वा मित्तहेउं वाणागहेउंवा भूतहेउं वा जक्खहेउंवा तं दंडं तस-थावरेहि पाणेहिं सयमेव णिसिरति, अण्णेण वि णिसिरावेति, अण्णं पि णिसिरंतं समणुजाणति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे ति आहिज्जति, पढमे दंड समादाणे अट्ठादंडवत्तिए त्ति आहिते.
६९६ (१) अहावरे दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिज्जति,
से जहानामए केइ पुरिसे जे इमे तसा पाणा भवंति तेणो अच्चाए
Page #54
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બીજો કિયાસ્થાન
૬૯૪. હે આયુષ્માન ! મને સાંભળ, ભગવંતે આમ કહ્યું છે - આ અધ્યાયનું
નામ ક્રિયા સ્થાન છે. તેનું કારણ આમ છેઃ જોડેલા હોવાથી આ બન્ને સ્થાન સંયુક્ત છે. જેમ કે:- ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત. હવે પ્રથમ સ્થાનનો અધર્મ પક્ષનો વિભંગ જે છે તેનો હેતુ આમ છે - આ લોકે પૂર્વથી માંડી ચારે દિશાઓમાં માણસો ઉપજે છે, આર્ય વર્ગના, અનાર્ય વર્ગના, ઉચ્ચ ગોત્રના, અને નીચા ગોત્રના, સારી કાયાવાળા, નાની કાયાવાળા, સુવર્ણ વર્ણના, ખરાબ વર્ણના, રૂપવાન કે કદ્રૂપા વર્ગના. તેમને જ આ પ્રકારનો દંડ થાય છે તે જાણો. જેમ કે:- નારકીઓને, તિર્યંચ યોનીઓને, માણસોને કે દેવોને, આ પ્રકારના જીવો વેદના વેઠે છે. તેમને આ તેર ક્રિયાસ્થાનો થાય છે એમ કહ્યું છે. જેમ કે - અર્થ દંડ(૧), અનર્થદંડ(૨), હિંસા દંડ(૩), અકસ્માત દંડ(૪), દ્રષ્ટિવિપર્યાસ દંડ(પ), મોષ વૃત્તિ(૬), અદિન્નાદાણ વૃત્તિ(૭), અધ્યાર્થ વૃત્તિ(૮), માન વૃત્તિ(૯), મિત્રદોષ વૃત્તિ(૧૦), માયા વૃત્તિ(૧૧), લોભ વૃત્તિ(૧૨), ઇરિયા પથિકે(૧૩).
૬૯૫. પહેલું દંડ સમાદાન તે અર્થ દંડ વૃત્તિનું છે, કોઈ પુરૂષ આત્મ હતુ,
જ્ઞાતિના હેતુ, ઘરના હેતુ, પરિવારના હેતુ, મિત્રના હેતુ, કે નાગ, ભૂત, કે યક્ષના હેતુથી, તે ત્રણ સ્થાવર જીવોને દંડે છે, પોતે કે બીજા વડે અથવા દંડતો હોય તેને અનુમતિ આપે છે. આ સર્વે, તે જાતનું, સાવર્જ કહ્યું છે. આ પ્રથમ દંડ સમાદાન, અર્થ દંડ વૃત્તિનું કહ્યું છે.
૬૯૬. (૧) હવે બીજાં દંડ સમાદાન તે અનર્થદંડ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ
અહીં જે ત્રસ જીવો છે, તે પૂજા અર્થે નહીં, ચામડા માટે નહીં,
43
Page #55
--------------------------------------------------------------------------
________________
अजिणा णो मंसा णो सोणियाए एवं हिययाए पित्ताए वसाए पिच्छाए पुच्छाए वालाए सिंगाए विसाणाए दंताए दाढाए हाए हारुणीए अठ्ठीए अट्ठिमिंजाए, णो हिंसिसु मे त्ति, णो हिंसंति मे त्ति, णो हिंसिस्संति मे त्ति, णो पुत्तपोसणयाए णो पसुपोसणयाए णो अगारपरिवहणताए णो समणमाहणवत्तियहेडं, णो तस्स सरीरगस्स किंचि वि परियादित्ता भवति, से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवति, अणट्ठादंडे |
(२) से जहाणामए केइ पुरिसे जे इमे थावरा पाणा भवंति,
तंजहा-इक्कडा इ वा कढिणा इ वा जंतुगा इ वा परगा इवा मोरका इ वा तणा इवा कुसा इ वा कुच्चक्का इ वा पव्वगा ति वा पलाए इवा, ते णो पुत्तपोसणयाए णो पसुपोसणयाए णो अगारपोसणया णो समणमाहणपोसणयाए, णो तस्स सरीरगस्स किंचि वि परियादित्ता भवति, से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवति, अट्ठादंडे ।
(३) से जहाणामए केइ पुरिसे कच्छंसि वा दहंसि वा दसि वा दवियंसि वा वलयंसि वा णूमंसि वा गहणंसि वा गहणविदुग्गंसि वा वर्णसि वा वणविदुग्गंसि वा तणाई ऊसविय ऊसविय सयमेव अगणिकायं णिसिरति, अण्णेण वि अगणिकायं णिसिरावेति, अण्णं पि अगणिकायं णिसिरंतं समणुजाणति, अणट्ठादंडे, एवं खलु तस्स तप्पत्तियं साविज्जे त्ति आहिज्जति, दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिते ।
1
६९७ अहावरे तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति आहिज्जति । से जहाणामए केइ पुरिसे ममं वा मर्मि वा अन्नं वा अन्निं वा हिंसिसु वा हिंसइ वा हिंसिस्सइ वा तं दंडं तस थावरेहिं पाणेहिं सयमेव
44
Page #56
--------------------------------------------------------------------------
________________
માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી, પિંછ, પુરછ, વાળ, સિંગ, હાથી કે ગેંડાના દાંત, દાંત, દાઢ, નખ, સ્નાયુના રજ્જુ, હાડકું કે હાડકાની મજ્જા, આમાંથી એક કે વધારે કે સર્વેના અર્થે, હિંસા કરે નહિ, કરાવે નહિ કે, બીજાને સન્મતિ ન જ આપે. પુત્રપોષણ માટે, પશુપોષણ માટે, ઘરવૃદ્ધિ માટે, શ્રમણ માહણના વૃત્તિ અર્થે, તે જીવોના શરીરમાં જરા પણ ફેરફાર કરે નહિ, તેને હણે નહિ, છેદે નહિ, ભેદે નહિ, સંતાડે નહિ કે નાશ કરે નહિ. તેને ઉદ્રવ કરે નહિ, કે તેમ કરી છોડી દે નહિ. જો હિંસા કરે તો તે વેરનો ભાગી થાય છે. આ છે અનર્થ દંડ વૃત્તિના કૃત્યોનું
સમાદાન.
(૨) કોઈ માણસ જે અહીં સ્થાવર જીવો છે, જેમ કે :- ઈક્કડા, કઠીણા, જંતુગા, પરગા, મોરકા, તૃણ, કુશ, કુચ્ચકા, પર્વગા, કે પલાલ હોય, તે પુત્રપોષણ માટે નહિ, પશુપોષણ માટે નહિ, ઘ૨પોષણ માટે નહિ, શ્રમણ માહણ પોષણ માટે નહિ, તે જીવોના શીરોમાં જરા પણ ફેરફાર કરે નહિ, તેને હણવું, છેદવું, ભેદવું, સંતાડવું, નાશ કરવો, ઉદ્રવ કરી નાંખવો અને ત્યાગ કરવો; આમ હિંસા કરવાથી વેરનો ભાગી થાય છે, કોઈ જાતના કારણ વિના.
(૩) કોઈ માણસ, કચ્છમાં, દાઝેલી જગ્યામાં, પાણીવાળી જગ્યાએ, ભેજવાળી જગ્યાએ, વળાંકમાં, નીચી જગ્યાએ, ઊંડીખાડીમાં, દુર્ગમ જગ્યાએ, વનમાં, વનમાંના કિલ્લામાં, ઘાસ ખેંચી કાઢે, તેના ઢગલાં કરી જુદી જુદી જગ્યાઓએ બાળે, બળાવે, કે અનુમતિ આપે, તેથી તે સાવર્જ - અનર્થા દંડના કર્મ પ્રાપ્ત કરે છે. આ સર્વે સાવર્જ છે. આ છે બીજાં અનર્થો દંડ વૃત્તિનું સમાદાન.
૬૯૭. હવે ત્રીજું સમાદાન તે હિંસા દંડ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ મારા, મારી કે અન્ય, અન્યી, હોય તેને મારે છે, મરાવે છે, તે પોતેજ તે જીવને હણે છે, ત્રસસ્થાવર જીવો, હણાવે છે કે અન્ય હશતાંને અનુમતિ આપે છે. આ
45
Page #57
--------------------------------------------------------------------------
________________
णिसिरति, अण्णेण वि णिसिरावेति, अन्नं पि णिसिरंतं समणुजाणति, हिंसादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ, तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति आहिते ।
६९८ (१) अहावरे चउत्थे दंडसमादाणे अकस्माद् दंडवत्तिए ति आहिज्जति, से जहाणामए केइ पुरिसे कच्छंसि वा जाव वणविदुग्गंसि वा मियवित्तिए मियसंकप्पे मियपणिहाणे मियवहाए गंता एते मिय त्ति काउं अन्नयरस्स मियस्स वधाए उसुं आयामेत्ता णं णिसिरेज्जा, से मियं वहिस्सामि त्ति कट्टु तित्तिरं वा वट्टगं वा चडगं वा लावगं वा कवोतगं वा कवि वा कविंजलं वा विधित्ता भवति, इति खलु से अण्णस्स अट्ठाए अण्णं फुसइ, अकस्माद्दंडे |
(२) से जहाणामए केइ पुरिसे सालीणि वा वीहीणि वा को वाणि वा कंगूणि वा परगाणि वा रालाणि वा णिलिज्जमाणे अन्नयरस्स तणस्स वहाए सत्थं णिसिरेज्जा, से सामगं मयणगं मुकुंदगं वीहिरूसितं कालेसुतं तणं छिंदिस्सामि त्ति कट्ट सालिं वावीहिं वा कोद्दवं वा कंगुं वा परगं वा रालयं वा छिंदित्ता भवइ, इति खलु से अन्नस्स अट्ठाए अन्नं फुसति, अकस्मात् दंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जति, चउत्थे दंडसमादाणे अकस्मात् दंडवत्तिए त्ति आहिते ।
६९९ (१) अहावरे पंचमे दंडसमादाणे दिट्ठीविप्परियासियादंडे ि आहिज्जति, से जहाणामए केइ पुरिसे माईहिं वा पिईहिं वा भातीहिं वा भगिणीहि वा भज्जाहिं वा पुत्तेहिं वा धूताहिं वा सुहाहिं वा सद्धि संवसमाणे मित्तं अमित्तमिति मन्त्रमाणे मित्ते हयपुव्वे भवति, दिट्ठीविपरियासियादंडे ।
(२) से जहा वा केइ पुरिसे गामघायंसि वा णगरघायंसि वा खेड० कब्बड० मडंबघातंसि वा दोणमुहघायंसि वा पट्टणघायंसि वा
46
Page #58
--------------------------------------------------------------------------
________________
હિંસા દંડ તે સાવર્જ કહ્યો છે. આ થયું ત્રીજો હિસા દંડ વૃત્તિનું સમાધાન એમ કહ્યું છે.
૬૯૮. (૧) ચોથું દંડ સમાદાન અકસ્માત દંડ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ
ભેજવાળી જગ્યાએ કે વનમાંના કિલ્લામાં, શિકાર કરી કોઈ જાનવરને મારવા જાય છે, તે જ સંકલ્પથી તે જાય છે. જાનવરનો ઉપયોગ કરવા, જાનવરને મારવા, જાય છે. જાનવર જાણી અન્ય જીવને હણે છે, તે બાણ છોડીને હણે છે. તે જાનવરને મારીશ એમ ધારી તિત્તર, વર્ધક, ચંડક, લાવક, કપોત, વાંદરું કે કપિંજલનો વધ કરે છે. આથી તે એકને અર્થે બીજા જીવને મારે છે. આમ થાય અકસ્માત દંડ વડે.
(૨) કોઈ માણસ શાળી, ડાંગર, કોદરા, કાંગ, બંટી, રાલ, લેવાના
અર્થે અન્યતર તૃણ પોતાના શસ્ત્ર વડે કાપે છે. તેથી તે શામક, મદનક, મુકુંદક, ઉગતી ડાંગર, કાલે સુત, તૃણ કાપીશ એમ કરી તે શાલી કે ડાંગર, કે કોદરા, કે કાંગ, કે પરગ કે રાલય છેદે છે. આમ તે એકને અર્થે બીજાને અકસ્માતથી કાપે છે. તેથી આ જાતનું કૃત્ય સાવર્જ કહ્યું છે. આ છે ચોથું અકસ્માત દંડ વૃત્તિનું કર્મ
૬૯૯. (૧)
હવે પાંચમો દંડ સમાદાન તે દૃષ્ટિ વિપર્યાસ નામે થાય છે. કોઈ પુરૂષ માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, પુત્રવધુ સાથે, સહવાસ કરે છે. તે મિત્રને વેરી માની તેને હણે છે. આમ દૃષ્ટિ વિપર્યાસ દંડ થાય છે.
(૨) કોઈ માણસ ગામનો ઘાત કરવા, નગરનો ઘાત કરવા, નાનું ગામ કે મંડપનો ઘાત કરવા, દ્રોણ મુખનો ઘાત કરવા, પાટણનો
47
Page #59
--------------------------------------------------------------------------
________________
आसमघातंसि वा सन्निवेसघायंसि वा निगमघायंसि वा रायहाणिघायंसि वा अतेणं तेणमिति मन्नमाणे अतेणे हयपुव्वे भवइ, दिट्ठीविपरियासियादंडे, एवं खलु तस्स तप्पतियं सावज्जे ति आहिज्जति, पंचमे दंडसमादाणे दिट्ठीविप्परियासियादंडे त्ति आहिते।
७०० अहावरे छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिज्जति, से जहानामए
केइ पुरिसे आयहेउं वा नायहेउं वा अगारहेउं वा परिवारहेउं वा सयमेव मुसं वयति, अण्णेण विमुसं वदावेति, मुसंवयंतं पि अण्णं समणुजाणति, एवं खलु तस्स तप्पतियं सावज्जे ति आहिज्जति,
छ8 किरियाठाणे मोसवत्तिए त्ति आहिते । ७०१ अहावरे सत्तमे किरियाठाणे अदिण्णादाणवतिए ति आहिज्जति से
जहाणामए केइ पुरिसे आयहेउं वा जाव परिवारहेउं वा सयमेव अदिण्णं आदियति, अण्णेण वि अदिण्णं आदियावेति, अदिण्णं आदियंतं अण्णं समणुजाणति, एवं खलु तस्स तप्पतियं सावज्जे ति आहिज्जति, सत्तमे किरियाठाणे अदिण्णादाणवत्तिए त्ति आहिते ।
७०२ अहावरे अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिज्जति, से
जहाणामए केइ पुरिसे, सेणत्थिणं केइ किंचि विसंवादेति, सयमेव हीणे दीणे दुढे दुम्मणे ओहयमणसंकप्पे चिंतासोगसागरसंपविढे करतलपल्हत्थमुहे अट्टज्झाणोवगते भूमिगतदिट्ठीए झियाति, तस्स णं अज्झत्थिया असंसइया चत्तारिठाणा एवमाहिज्जंति, तं०-कोहे माणे माया लोभे, अज्झत्थमेव कोह-माण-माया-लोहा, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे ति आहिज्जति, अट्ठमे किरियाठाणे अज्झस्थिए त्ति आहिते।
48
Page #60
--------------------------------------------------------------------------
________________
ઘાત કરવા, આશ્રમનો ઘાત કરવા, સન્નિવેશનો ઘાત કરવા, નિગમનો ઘાત ક૨વા, રાજધાનીનો ઘાત ક૨વા, જે માણસ દેખાય છે ત્યાં તેને ચોર નથી છતાં ચોર માની હણે છે. આમ થયું દૃષ્ટિ વિપર્યાસનું કર્મ. આ જાતના કર્મ સાવર્જ છે. આ છે પાંચમું દૃષ્ટિ વિપર્યાસ વૃત્તિનું સ્થાન.
૭૦૦.હવે છઠ્ઠું ક્રિયાસ્થાન તે મોષ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ પોતાને માટે, જ્ઞાતિ માટે, ઘર માટે, પરિવાર માટે, તે પોતે ખોટું બોલે છે, બીજા વડે ખોટું બોલાવે છે, કે અન્ય ખોટું બોલી રહ્યો હોય તેને અનુમતિ આપે છે. આ પ્રકા૨નું કર્મ સાવર્જ કહ્યું છે. આમ થયું છઠ્ઠું મોષ વૃત્તિનું ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
૭૦૧. હવે સાતમું અદત્તાદાન વૃત્તિનું ક્રિયાસ્થાન કહે છેઃ- કોઈ માણસ પોતાને માટે, કે પરિવારના હેતુએ જાતે ન આપેલું લે છે, બીજા વડે લેવરાવે છે, અન્ય લેતો હોય તેને અનુમતિ આપે છે. આ પ્રકારનું કૃત્ય સાવર્જ કહ્યું છે. આ થયું સાતમું અદત્તાદાન નામે ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
૭૦૨. હવે આઠમું ક્રિયાસ્થાન તે અધ્યર્થી એ કહેવાય છે. કોઈ માણસ પાસે જરા પણ, કશુંએ નથી, છતાં તે વિખવાદ કરે છે, પોતેજ હીન, દીન, દૂષ્ટ, દુર્મનવાલો હતાશ થઈ મનમાં સંકલ્પ કરે છે. તે ચિંતાસાગરમાં ડૂબી પોતાની હથેલી ૫૨ મુખ રાખી, આર્ત ધ્યાન ધરે છે. નીચે જમીન પ૨ નજ૨ રાખી વિચારોમાં પડે છે. ત્યાં તે પોતાના ઉદ્દેશથી ચાર સ્થાન વિષે શંકારહિત છે. જેમ કે ક્રોધ, માન, માયા અને લોભથી સ્વાર્થમાં પડે છે એમ કહ્યું છે. આ જાતનાં કર્મો સાવર્જ કહ્યા છે. આ થયું આઠમું અધ્યર્થી એ નામનું ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
49
Page #61
--------------------------------------------------------------------------
________________
७०३ अहावरेणवमे किरियाठाणे माणवत्तिएत्ति आहिज्जइ, से जहाणामए
केइ पुरिसे जातिमदेण वा कुलमदेण वा बलमदेण वा रूवमएण वा तवमएण वा सुयमदेण वा लाभमदेण वा इस्सरियमदेण वा पण्णामदेण वा अनतरेण वा मदट्ठाणेणं मत्ते समाणे परं हीलेति निंदति खिसति गरहति परिभवइ अवमण्णेति, इत्तरिए अयमंसि
अप्पाणं समुक्कसे, देहा चुए कम्मबितिए अवसे पयाति, तंजहा-गब्भातो गन्भं, जम्मातो जम्मं, मारातो मारं, णरगाओणरगं, चंडे थद्धे चवले माणी यावि भवति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे
त्ति आहिज्जति, णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिते । ७०४ अहावरे दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिज्जति, से
जहाणामए केइ पुरिसे मातीहिं वा पितीहिं वा भाईहिं वा भगिणीहिं वा भज्जाहिं वा पुत्तेहिं वा धूयाहिं वा सुण्हाहि वा सद्धिं संवसमाणे तेसिं अन्नतरंसि अहालहुगंसि अवराहसि सयमेव गरुयं दंडं वत्तेति, तंजहा-सीतोदगंवियडंसि वा कायं ओवोलित्ता भवति, उसिणोदगवियडेण वा कायं ओसिंचित्ता भवति, अगणिकाएण वा कायं उड्डहित्ता भवति, जोत्तेण वा वेत्तेण वा णेत्तेण वा तया वा कसेण वा छिवाए वा लयाए वा पासाइं उद्दालेत्ता भवति, दंडेण वा अट्टीण वा मुट्ठीण वा लेलूण वा कवालेण वा कायं आउट्टित्ता भवति, तहप्पकारं पुरिसजाते संवसमाणे दुम्मणा भवंति, पवसमाणे सुमणा भवंति, तहप्पकारे पुरिसजाते दंडपासी दंडगुरुए दंडपुरक्खडे अहिए इमंसि लोगंसि अहिते परंसि लोगंसि संजलणे कोहणे पिट्टिमंसि यावि भवति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति
आहिज्जति, दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिते । ७०५ अहावरे एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिज्जति, जे
इमे भवंति-गूढायारा तमोकासिया उलूगपत्तलहुया पव्वयगुरुया, ते आरिया वि संता अणारियाओ भासाओ विउज्जंति, अन्नहा संतं
50
Page #62
--------------------------------------------------------------------------
________________
૭૦૩. હવે નવમું ક્રિયાસ્થાન તે માનવૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ જાતિ મદ,
કુળનો મદ, બળનો મદ, રૂપનો મદ, તપનો મદ, મૃતનો મદ, લાભનો મદ, ઐશ્વર્યનો મદ, પ્રજ્ઞાનો મદ, કે અન્યતર મદ સ્થાનેથી મદ કરતો, બીજાની નિંદા કરે છે, હેલણા કરે છે, ખીજવે છે, પરાજીત કરે છે, અપમાન કરે છે, બીજી રીતે પોતાને ઉચ્ચમાની ગર્વ કરે છે. કર્માધીન થઈ દેહ છોડી અવશ થઈ જાય છે. જેમ કે - એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મથી બીજા જન્મ, એક મરણથી બીજા મરણે, એક નરકેથી બીજા નરકમાં. તે દૂર, હઠીલો, ચપળ અને ગર્વિષ્ટ થાય છે. તે જાતનાં કર્મો સાવર્જ કહ્યાં છે. આ નવમું માનવૃત્તિનું ક્રિયાસ્થાન, કહ્યું છે.
૭૦૪.હવે દસમું ક્રિયાસ્થાન તે મિત્રદોષ વૃત્તિનું કહ્યું છે. કોઈ માણસ માતા,
પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, કે વહુ સાથે રહે છે. તે તેમને નાનકડા અપરાધ માટે જબરી શિક્ષા કરે છે. જેમ કે:- શરીરને બહુ જ ઠંડા પાણીમાં બોળવું કે ડૂબાડવું, અથવા ઘણું જ ગરમ પાણી તેના શરીર ઉપર છાંટવું, સિંચવું. અનિથી કાયાને, દઝાડવી, તે તેને જોડાથી, દંડાથી, નેતરથી, ચામડાથી કે ચાબુકથી, લતા વડે, તેનાં પાસાંપર ઘણા જોરથી મારે છે. અથવા દંડા વડે, હાડકાં વડે, મૂઠ્ઠી વડે, ઢેફાથી, નળિયાથી, શરીર ઉપર મારે કે જેથી તેને છોલે કે સોજો લાવે, તેથી તે પુરૂષ ઘેર હોય ત્યારે, બધા દુઃખી થાય છે. જ્યારે તે બહાર જાય ત્યારે સર્વે રાજી ખુશી થાય છે. તે જાતનો માણસ દંડ ધારે છે, ભારે દંડ કરે છે, શિક્ષાનો પુરસ્કાર કરે છે, અહિત કરે છે. તે પરલોકે પણ અહિત કરે છે. તે ક્રોધથી ઘણો જ ગુસ્સો કરે છે. પીઠપાછળ ચુગલી કરે છે તેથી તે પ્રકારનાં કર્મો સાવજે કહ્યાં છે. આ છે દસમું મિત્ર દોષ વૃત્તિનું ક્રિયાસ્થાન, એમ કહ્યું છે.
૭૦૫. આ પ્રમાણે હવે અગિયારમું ક્રિયાસ્થાન માયાવૃત્તિનું કહ્યું છે. અહીં જે ગૂઢ
આચારવાળા છે તે કાળાં કૃત્યો કરે છે. તે ઘુવડના પાંખની જેમ હલકાં, પર્વતની જેમ ભારે હોય છે. તે આર્ય હોઈ અનાર્ય ભાષાઓ બોલે છે. પોતે
Page #63
--------------------------------------------------------------------------
________________
अप्पाणं अन्नहा मन्नति, अन्नं पुट्ठा अन्नं वागरेंति, अन्नं आइक्खियव्वं अन्नं आइक्खंति । से जहाणामए केइ पुरिसे अंतोसले तं सलूणो सयंणीहरति, णो अन्नेण णीहरावेति, णो पडिविद्धंसेति, एवामेव निण्हवेति, अविउट्टमाणे अंतो अंतो रियाति, एवामेव माई मायं कट्ट णो आलोएति णो पडिक्कमति णो जिंदति णो गरहति णो विउट्टति णो विसोहति णो अकरणयाए अब्भुढेति णो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जति, मायी अस्सिं लोए पच्चायाइ, मायी परंसि लोए पच्चायाति, निंदं गहाय पसंसते, णिच्चरति, ण नियट्टति, णिसिरिय दंडं छाएति, मायी असमाहडसुहलेसे यावि भवति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ, एक्कारसमे
किरियाठाणे मायावत्तिए त्ति आहिते । ७०६ अहावरे बारसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिज्जति, तंजहा-जे
इमे भवंति आरण्णिया आवसहिया गामंतिया कण्हुईराहस्सिया, णो बहुसंजया, णो बहुपडिविरया सव्वपाण-भूत-जीव-सत्तेहिं, ते अप्पणा सच्चामोसाइं एवं विउंजंति-अहं ण हंतव्वो अन्ने हंतव्वा, अहंण अज्जावेतव्वो अन्ने अज्जावेयव्वा, अहंण परिघेत्तव्यो अन्ने परिघेत्तव्वा, अहं ण परितावेयव्वो अन्ने परितावेयव्वा, अहं ण उद्दवेयव्वो अन्ने उद्दवेयव्वा, एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धा गढिता गरहिता अज्झोववण्णा जाववासाइं चउपंचमाइंछद्दसमाइं अप्पयरो वा भुज्जयरो वा भुंजित्तु भोगभोगाइं कालमासे कालं किच्चा अन्नतरेसु आसुरिएसु किब्विसिएसु ठाणेसु उववत्तारो भवंति, ततो विप्पमुच्चमाणा भुज्जो भुज्जो एलमूयत्ताए तमूयत्ताए जाइयत्ताए पच्चायंति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जति, दुवालसमे किरियाठाणे लोभवत्तिएत्ति आहिते । इच्चेताइंदुवालस किरियाठाणाई दविएणं समणेणं वा माहणेणं वा सम्म सुपरिजाणियव्वाइं भवंति ।
52
Page #64
--------------------------------------------------------------------------
________________
અન્ય પ્રકારના હોઈ, પોતાને અન્ય ગણાવે છે. અન્ય કહે છે પણ તે પોતે તેથી અન્ય છે. પૂછે એક તો જવાબ બીજો હોય. કોઈ પુરૂષ કહે છેઃ કાંટો વાગ્યો છે તે શરીરે ભરાયો છે, તે કાંટાને બહાર ન કાઢે, બીજા વડે પણ ન કઢાવે, તેનો નાશ ન કરે, આમ તે છુપાવે છે. કાંટો ન કાઢવાથી તે શરીરમાં વધારે અંદર જાય છે. આમ તે કપટી માણસ માયા કરે છે. તેની આલોચના કરતો નથી, તે પ્રતિક્રમણ કરતો નથી, નિંદા કે ગણા નથી કરતો, તે સુધરે નહિ, વિશોધન કરવા તૈયાર નથી. તે આર્યના તપો અને પ્રાયશ્ચિત નથી કરતો. માયા આ લોકે તરી આવે છે, પરલોકે પણ પ્રત્યાય દે છે. નિંદાની પ્રશંસા કરે છે. તે આચરે છે અને તેમ જ વર્તન કરે છે, થોભાવે નહીં. તે દુષ્કર્મ છુપાવે છે. કપટીને શુદ્ધ વેશ્યાથી સમાધાન ન થાય, તે પ્રકારનું સર્વ સાવર્જ કહ્યું છે. આ અગિયારમું ક્રિયાસ્થાન, માયાવૃત્તિનું કહેવાય છે.
૭૦૬. હવે બારમું ક્રિયાસ્થાન લોભવૃત્તિનું કહ્યું છે. જેમ કે:- અહીં જે
આરણ્યવાસી તાપસો છે તે ગામના અંતે આવી કયાં પણ વસે છે. તે બહુસંયમી નથી હોતા, ઘણી વિરતિ સર્વે જીવો કે સત્તાઓ વિષે નથી કરતાં, તે પોતાને ફાવે તેમ સાચું ખોટું યોજે છે - અમને ન મારો, અન્યને મારો, મને દુઃખ ન આપો, અન્યને આપો. મને ન ઘેરો, અન્યને ઘેરો. મને પરિતાપ ન કરાવો, અન્યને પરિતાપ કરાવો, મને ઉપદ્રવ ન કરો, અન્યને ઉપદ્રવ કરો. આવી રીતે તે સ્ત્રી વિષયોથી લંપટ તેમાં મૂચ્છ પામેલાં, આસક્ત થયેલાં, ઘણી ગહના કરતાં, જ્યારે કારણ ઉપજે ત્યારે ચાર પાંચ વર્ષો પછી કે છથી દસ વર્ષે, થોડા ઓછા કે વધારે સર્વ જાતના ભોગો ભોગવી, કાળ આવે ત્યારે મરણ પામી અવતરે અસૂરોના પાપી અને ગંદા સ્થાને એડકાની જેમ મૂંગા થઈ ઉપજે છે. તે કાળા અંધારાની જેમ ત્યાં રહી વર્તાય છે. તેથી આ જાતના કર્મો સાવર્જ કહ્યાં છે. આ છે બાઓ સ્થાન, એમ કહ્યું છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
७०७ अहावरे तेरसमे किरियाठाणे इतियावहिए त्ति आहिज्जति, इह खलु
अत्तत्ताए संवुडस्स अणगारस्स इरियासमियस्स भासासमियस्स एसणासमियस्स आयाणभंडमत्तणिक्खेवणासमियस्स उच्चारपासवण-खेल-सिंघाण-जलुपारिट्ठावणिया-समियस्स मणसमियस्स वइसमियस्स कायसमियस्स मणगुत्तस्स वइगुत्तस्स कायगुत्तस्स गुत्तस्स गुतिंदियस्स गुत्तबंभचारिस्स आउत्तं गच्छमाणस्स आउत्तं चिट्ठमाणस्स आउत्तं णिसीयमाणस्स आउत्तं तुयट्टमाणस्स आउत्तं भुंजमाणस्स आउत्तं भासमाणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गेण्हमाणस्स वा णिक्खिवमाणस्स वा जाव चक्खुपम्हणिवातमवि अस्थि वेमाया सुहुमा किरिया इरियावहिया नामं कज्जति, सा पढमसमए बद्धा पुट्ठा, बितीयसमए वेदिता, ततियसमए णिज्जिण्णा, सा बद्धा पुट्ठा उदीरिया वेदिया णिज्जिण्णा सेयकाले अकम्मं चावि भवति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जति, तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिते । से बेमि-जे य अतीता जे य पडुपन्ना जे य आगमिस्सा अरहंता भगवंता सव्वे ते एताई चेव तेरस किरियाठाणाइं भासिंसु वा भासंति वा भासिस्संति वा पण्णविंसु वा पण्णवेंति वा पण्णविस्संति वा, एवं चेव तेरसमं किरियाठाणं सेविंसु वा सेवंति वा सेविस्संति वा ।
७०८ अदुत्तरं च णं पुरिसविजयविभंगमाइक्खिस्सामि । इह खलु
नाणापण्णाणं नाणाछंदाणं नाणासीलाणं नाणादिट्ठीणं नाणारुईणं नाणारंभाणंनाणाझवसाणसंजुत्ताणं नाणाविहं पावसुयज्झयणं एवं भवति, तंजहा-भोम्म उप्पायं सुविणं अंतलिक्खं अंगं सरलक्खणं वंजणं इथिलक्खणं पुरिसलक्खणं हयलक्खणं गयलक्खणं गोणलक्खणं मिंढलक्खां कुक्कडलक्खणं तित्तिरलखणं वट्टगलक्खणं लावगलक्खणं चक्कलक्खणं छत्तलक्खणं चम्मलक्खण दंडलक्खणं असिलक्खणं मणिलक्षणं
Page #66
--------------------------------------------------------------------------
________________
૭૦૭. આ છે તેરમું ક્રિયાસ્થાન ઈરિયા પથિક નામે, એમ કહ્યું છે:- સાચી રીતે
આ છે, આત્મત્તાએ સુવતી સાધુઓનું, જે ઈરિયા સમિતી, ભાષા સમિતી, એષણા સમિતી, આદાનભંડ નિક્ષેપણ સમિતી, ઉચ્ચાર પાશ્રવણ ક્ષેલ સિંઘાણ જલ્લ પારિસ્થાપનીયા સમિતી, મન સમિતી, વચન સમિતી, કાય સમિતી આ સમિતીઓ ધારતાં, મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, ગુપ્ત ઇંદ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આ સર્વેથી યુક્ત; ચાલવામાં, ઊભા રહેવામાં, અને બેસવામાં આયુક્ત હોય છે. તે તૃપ્ત મનવાળા, ખાવામાં આયુક્ત, બોલવામાં આયુક્ત, વસ્ત્ર પરિગ્રહ કાંબળી પાયલુંછણી ગ્રહણ કરવામાં આયુક્ત, નિક્ષેપ કરવામાં આયુક્ત, આંખોના પલકારા કરતાં વેમાયા, તે સૂક્ષ ક્રિયા, ઈરિયા પથિક નામે કરે છે. તે પ્રથમ સમયે બાંધે છે, પોષે છે, બીજા સમયે વેદે છે, ત્રીજા સમયે નિર્જરા કરે છે. આમ બદ્ધા, પુષ્ટા, ઉદીરિયા, વેદિયા, નિર્જરાથી, તે જ કાળે અકર્મ થાય છે. તેથી તે તે પ્રકારનું સાવર્જ કહ્યું છે. આ છે તેરમું ઈરિયા પથિક ક્રિયાસ્થાન, એમ કહ્યું છે. આમ કહ્યું છે કે:- ભૂતકાળે થયેલાં, વર્તમાનકાળે વર્તતાં, અને ભવિષ્યકાળે થશે તે, સર્વે અરહંત ભગવંતોએ આ તેર ક્રિયાસ્થાનો વિષે કહેલું, કહે છે અને કહેશે, પ્રરૂપ્યું છે, પ્રરૂપે છે અને પ્રરૂપશે. આમ તે તેર ક્રિયાસ્થાનો સેવ્યાં છે, સેવે છે અને સેવશે.
૭૦૮. હવે પછી પુરૂષ વિજય વિલંગ વિષે કહું છું. આ લોકમાં અનેક જાતની
પ્રજ્ઞા, અનેક છંદો, અનેક શિલો, અનેક દ્રષ્ટિઓ, અને રૂચિઓ છે. જેથી તે નાના પ્રકારે આરંભો કરે છે, નાના પ્રકારે ઉદ્યોગો કરે છે, ઘણાં પાપી અધ્યયનો કરે છે. જેમ કે - ભૂમિ વિષે, ઉત્પાતો વિષે, સ્વપ્નો વિષે, આકાશ વિષે, અંગો વિષે, સ્વરલક્ષણો વિષે, વ્યંજનો, સ્ત્રી લક્ષણો, પુરૂષ લક્ષણો, કક્કડાનાં લક્ષણો, તિત્તરનાં લક્ષણો, વર્તકનાં લક્ષણો, લાવકનાં લક્ષણો, ચકલક્ષણો, છત્રનાં લક્ષણો, ચામડાનાં લક્ષણો, દંડાનાં લક્ષણો, તલવારનાં લક્ષણો, મણિનાં લક્ષણો, કાગડીનાં લક્ષણો, સારા ભાગ્યનાં લક્ષણો, દુર્ભાગ્યનાં લક્ષણો, ગર્ભ કરે, મોહન કરે, યજ્ઞ કરે, તેના
55
Page #67
--------------------------------------------------------------------------
________________
कागिणिलक्खणं सुभगाकरं दुब्भगाकरं गम्भकरं मोहणकरं आहव्वणि पागसासणि दव्वहोमं खत्तियविज्जं चंदचरियं सूरचरियं सुक्कचरियं बहस्सइचरियं उक्कापायं दिसीदाहं मियचक्कं वायसपरिमंडलं पंसुवुट्ठि केसवुट्ठि मंसवुट्ठि रुहिरवुट्ठि वेतालि अद्धवेतालि ओसोवणि तालुग्याडणि सोवागिं साबरिं दामिलिं कालिंगि गोरिं गंधारि ओवतणि उप्पतणि जंभणि थंभणि लेसणि आमयकरणि विसलकरणि पक्कमणि अंतद्धाणि आयमणि एवमादि आओ विज्जाओ अन्नस्स हेडं पउंजंति, पाणस्स हेउं पउंजंति, वत्थस्स हेउं पउंजंति, लेणस्स हेउं पउंजंति, सयणस्स हेउं पउंजंति, अन्नेसिं वा विरूवरूवाणं कामभोगाण हेउं पउंजंति, तेरिच्छं ते विज्जं सेवंति, अणारिया विप्पडिवन्ना ते कालमासे कालं किच्चा अण्णतराई आसुरियाई किब्बिसियाइं ठाणाई उववत्तारो भवंति, ततो वि विप्पमुच्चमाणा भुज्जो एलमूयताए तमअंधयाए पच्चायंति ।
७०९ से एगतिओ आयहेउं वा णायहेउं वा अगारहेउं वा परिवारहेडं वा नायगं वा सहवासियं वा णिस्साए अदुवा अणुगामिए १, अदुवा उवचरए २, अदुवा पाडिपहिए ३, अदुवा संधिच्छेदए ४, अदुवा गठिच्छदेए ५, अदुवा उरब्भिए ६, अदुवा सोवरिए ७, अदुवा वागुरिए ८, अदुवा साउणिए ९, अदुवा मच्छिए १०, अदुवा गोपालए ११, अदुवा गोघायए १२, अदुवा सोणइए १३, अदुवा सोवणियंतिए १४ ।
गतिओ अणुगामियभावं पडिसंधाय तमेव अणुगमियाणुगमिय हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवति १ । से एगतिओ उवचरगभावं पडिसंधाय तमेव उवचरित २ हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवकखाइत्ता भवति २ ।
56
Page #68
--------------------------------------------------------------------------
________________
લક્ષણો, પાકશાસ્ત્ર, દ્રવ્યનો હોમ કરવો, ક્ષત્રિય વિદ્યા, ચંદ્ર ચરિત્ર, સૂર્ય ચરિત્ર, શુક્ર ચરિત્ર, બૃહસ્પતિ ચરિત્ર, ઉલ્કાપાત, દિશાદાહ, મૃગચક્ર, કાગડાઓનું ગોળ ફરવું, ધૂળવૃષ્ટિ, વેતાલી, અર્ધ વેતાલી, કેશવૃષ્ટિ, માંસવૃષ્ટિ, રૂધિરવૃષ્ટિ, અવસર્પિની, તાળું ખોલવાની વિદ્યા, શોવાંગિ, શાવરી, દામિની, કાલિંગી, ગોરી, ગાંધારી, અવપતની, ઉત્પતની, જંભિણી, ચંભિણી, લેશની, શ્લેશિની, આમય કરણી, વિશલ્ય કરણી, પ્રક્રમણી, અંતરદ્ધાણી, આચમણી, ઇત્યાદિ વિદ્યાઓ અન્નના હેતુથી, પીવાના હેતુથી, વસ્ત્રોના હેતુથી, લેપના હેતુથી, શયનના હેતુથી, અન્ય કારણે પણ, યોજે છે. જાદા જાદા કામભોગો મેળવવા તે યોજે છે. આમ તે મેલી વિદ્યાઓ સેવે છે. તે અનાર્યો વિપરિત જ્ઞાન વડે પાપી કૃત્યો કરે છે. જ્યારે વખત આવે ત્યારે કાળ કરી અસુરોની પાપી જગ્યાએ ઉપજે છે, ત્યાં ભોગો ભોગવી, ત્યાંથી છૂટી, ઘેટાની માફક મૂંગા અને આંધળા થઈ ઉપજે છે.
૭૦૯. તે એકલો આત્મ હેતુએ, જ્ઞાતિ હેતુએ, ઘરના હેતુએ કે પરિવારના હેતુએ
નાયક કે તેનો સહવાસી, કે તેની નિશ્રાએ, કે અનુગામી તરીકે (૧), અથવા ઉપચર તરીકે (૨), અથવા રસ્તા પર ધાડપાડું તરીકે (૩), કરાર ભાંગે (૪), અથવા ખીસા કાપે (૫), અથવા ઘેટાં રાખે (૬), અથવા સૂવર રાખે (૭), અથવા શિકારી થાય (૮), અથવા પંખી રાખે (૯), અથવા માછીમાર થાય (૧૦), અથવા ગાયો પાળે (૧૧), અથવા ગાયો મારે (૧૨), અથવા શ્વાન રાખે (૧૩), અથવા શ્વાન વડે શિકાર કરે (૧૪). તે એકલો અનુગામીનો ભાવ સાંધવા, જાણતાં, જાણતાં હણે છે, છેદે છે, ભેદે છે, છુપાવે છે, નાશ કરે છે, ઉદ્રવ કરે છે, પછી આહાર કરે છે. આમ તે, મોટાં પાપી કૃત્યો કરી આત્માની ઉપેક્ષા કરે છે. (૧). તે એકલો સેવકનો ભાવ સાંધવા તે નજીક જાય છે, અને હણે છે, છેદે છે, ભેદે છે, છુપાવે છે, નાશ કરે છે, ઉદ્રવ કરી આહાર કરે છે. આમ તે મોટાં પાપી કૃત્યો કરી આત્માની અવહેલના અને અવગતિ કરે છે, ઉપેક્ષા કરે છે. (૨)
57
Page #69
--------------------------------------------------------------------------
________________
से एगतिओ पाडिपहियभावं पडिसंधाय तमेव पडिपहे ठिच्चा हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुपइत्ता उद्दवइत्ता आहारं आहारेति, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवति ३ । से एगतिओ संधिच्छेदगभावं पडिसंधाय तमेव संधि छेत्ता भत्ता जाव इति से महता पावेहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवति ।। से एगतिओगंठिच्छेदगभावं पडिसंधाय तमेव गंठिं छेत्ता भेत्ता जाव इति से महया पावेहिं कम्मेहि अप्पाणं उवक्खाइत्ता भवति ५ । से एगतिओ उरम्भियभावं पडिसंधाय उरम्भं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति ६ । एसो अभिलावोसव्वत्थ । से एगतिओ सोयरियभावं पडिसंधाय महिसं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति ७ । से एगतिओ वागुरियभावं पडिसंधाय मिगं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति ८ । से एगतिओ साउणियभावं पडिसंधाय सउणिं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति ९ । से एगतिओ मच्छियभावं पडिसंधाय मच्छं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति १० । से एगतिओ गोघातगभावं पडिसंधाय गोणं वा अण्णतरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति ११ । से एगतिओ गोपालगभावं पडिसंधाय तमेव गोणं वा परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवति १२ । से एगतिओ सोवणियभावं पडिसंधाय सुणगं वा अन्नयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति १३ । से एगतिओ सोवणियंतिय भावं पडिसंघाय मणुस्सं वा अन्नयरं वा तसं पाणं हंता जाव आहारं आहारेति, इति से महता पावेहि कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवति १४ ।
58
Page #70
--------------------------------------------------------------------------
________________
તે એકલો રસ્તા પર ધાડપાડુંનો ભાવ સાંધવા, તે જ રસ્તા ઉપર ઊભો રહી, હણે છે, છેદે છે, ભેદ છે, છુપાવે છે, નાશ કરે છે, ઉદ્રવ કરી, આહાર કરે છે, તેથી તે મોટાં પાપી કૃત્યો કરી આત્માને ઉપેક્ષે છે. (૩) તે એકલો કરાર, છેદવાના હેતુએ ત્યાં જ સંધિ છેદે છે, ભેદે છે, આમ તે મોટું પાતક કરે છે. તેથી તે પોતાના આત્માની ઉપેક્ષા કરે છે. (૪) તે એકલો, ખીસાં કાપવાનો ભાવ સાંધવા, ખીસાં કાપે છે, ભેદે છે. આમ તે મોટું પાપ કરે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૫). તે એકલો, ઘેટાં મેળવવાનો ભાવ સાંધવા, તે ઘેટાંને કે અન્ય ત્રસ જીવને હણે છે. તેથી મોટું પાપ કરે છે, અને તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૬) તે એકલો સૂવર મેળવવાનો ભાવ સાંધવા, ભેંસને કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૭) તે એકલો શિકારીનો ભાવ સાંધવા હરણ કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૮). તે એકલો પંખી મારવાના હેતુએ પંખી કે અન્ય ત્રસ જીવને હણે છે. તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૯) તે એકલો માછીમારનો ભાવ સાંધવા, માછલું કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૧૦). તે એકલો ગાયને મારવાનો ભાવ સાંધવા, ગાય કે અન્ય ત્રસ જીવને હણે છે, તેથી આત્માની ઉપેક્ષા કરે છે. (૧૧) તે એકલો ગાય પાળવાનો ભાવ સાંધવા, ગાયની પાછળ જતો, પીછો પકડી તેને હણે છે. આમ તે આત્માની ઉપેક્ષા કરે છે. (૧૨) તે એકલો, શ્વાન મારવાના ભાવને સાંધવા, શ્વાન કે અન્ય ત્રસ જીવને હણે છે અને આત્માને ઉપેક્ષે છે. (૧૩). તે એકલો શ્વાન વડે શિકાર કરવાનો ભાવ સાંધવા, કોઈ માણસ કે અન્ય ત્રસ જીવને હણે છે, તેનો આહાર કરે છે. તેથી તે મોટું પાપ કર્મ કરે છે અને પોતાના આત્માની ઉપેક્ષા કરે છે. (૧૪)
59
Page #71
--------------------------------------------------------------------------
________________
७१० से एगतिओ परिसामज्झातो उद्वित्ता अहमेयं हंछामि त्ति कट्टतित्तिरं
वा वट्टगंवा लावगंवा कवोयगंवा कविंवा कविजलं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवति । से एगतिओ केणइ आदाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं गाहावतीणं वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएण सस्साइंझामेति, अण्णेण वि अगणिकाएणं सस्साई झामावेति, अगणिकाएणं सस्साइं झामतं पि अण्णं समणुजाणति, इति से महता पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवति । से एगतिओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा उट्टाण वा गोणाण वा घोडगाण वा गद्दभाण वा सयमेव घूराओ कप्पेति, अण्णेण वि कप्पावेति, कप्पंतं पि अण्णं समणुजाणति, इति से महया जाव भवति । से एगतिओ केणइ आदाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणंगाहावतीणं वा गाहावतिपुत्ताणं वा उट्टसालाओ वा गोणसालाओ वा घोडगसालाओ वा गद्दभसालाओ वा कंटगबोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेति, अण्णेण वि झामावेति, झामेतं पि अन्नं समणुजाणइ, इति से महया जाव भवति। से एगतिओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं गाहावतीणं वा गाहावइपुत्ताणं वा कुंडलं वा गुणंवा मणिवामोत्तियं वासयमेव अवहरति, अन्नेण वि अवहरावेति, अवहरंतं पि अन्नं समणुजाणति, इति से महया जाव भवति । से एगइओ केणइ आदाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं समणाण वा माहणाण वा छत्तगंवा दंडगंवा भंडगं वा मत्तगंवा लद्विगं वा भिसिगंवा चेलगं वा चिलिमिलिगं वा चम्मगं वा चम्मच्छेदणगं वा चम्मकोसं वा सयमेव अवहरति
60
Page #72
--------------------------------------------------------------------------
________________
૭૧૦. તે એકલો પરિષદમાંથી ઉઠી કહે છે આ પંખીને હું મારીશ એમ કહી તે
તિત્તર, લાવક, વર્તક અને કપિંજલ કે અન્ય ત્રસ જીવને હણે છે. આમ ઉપેક્ષા કરે છે. તે એકલો કશું પણ લેવાની વિરૂદ્ધ હોઈ અથવા ખળાનું દાન કે શરાબનું વાસણને લઈ ગૃહપતિ કે તેના પુત્રના અનાજના ખેતરોને અગ્નિથી બાળે છે અન્ય વડે બનાવે છે કે અન્ય તેમ કરતું હોય તો તેને અનુમતિ આપે છે. તે એકલો લેવાને વિરૂદ્ધ હોઈ, સ્વમાનથી કે ખળાનું વળતર બરાબર ન કરવાથી, શરાબનો વાટકો પુરો ન આપવાથી ગૃહપતિ કે તેના પુત્રના ઊંટના, બળદોના, ઘોડાઓના કે ગર્દભોના ખૂરો કાપે છે, અન્ય વડે કપાવે છે કે અન્ય તેમ કરતો હોય, તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે. તે એકલો કાંઈ લેવાને વિરૂદ્ધ હોઈ, સ્વમાનથી કે ખળાના દાનથી કે શરાબના વાસણથી, તે ગૃહપતિ કે તેના પુત્રની ઊંટની શાળાઓ, ગો શાળાઓ, ઘોડાની શાળાઓ અને ગર્દભ શાળાઓ ઉપર કાંટાવાળી ડાળિઓ મૂકી તે અગ્નિથી બાળે છે, બળાવે છે, કે અન્ય બાળતો હોય તો તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે અને આત્માને ઉપેક્ષે છે. તે એકલો કાંઈ પણ લેવાની વિરૂદ્ધ હોઈ, સ્વમાનથી, કે ખળાના દાનથી, શરાબના વાસણથી, ગૃહપતિ કે તેના પુત્રના, કુંડલો, દોરી, મણિ કે મોતી પોતે લૂંટે છે કે અન્ય વડે લૂંટાવે છે, કે અન્ય લૂંટતો હોય તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે, આત્માને ઉપેક્ષે છે. તે એકલો કાંઈ પણ લેવાની વિરૂદ્ધ હોઈ, સ્વમાને કે ખળાના દાનથી કે શરાબના વાસણથી, શ્રમણ માહણોની છત્રી, દંડો, પાત્ર, માટલું, લાઠી, દવા, વસ્ત્ર, માળા, ચામડું, ચામડી છેદવાનું અસ્ત્ર, ચામડાની થેલી, ચોરી જાય છે, ચોરાવે છે કે અન્ય ચોરતાં હોય તેને અનુમતિ આપે છે. આમ તે મોટું પાપ કરે છે અને આત્માને ઉપેક્ષે છે. તે એકલો પૃચ્છા કર્યા વિના, ગૃહપતિ કે તેના પુત્રની ઔષધિઓને બાળે છે, અન્ય બાળતો હોય તો તેને અનુમતિ આપે છે. આમ તે મોટું
61
.
Page #73
--------------------------------------------------------------------------
________________
जाव समणुजाणति इति से महया जाव उवक्खाइत्ता भवति । से एगतिओ णो वितिगिछड़, त० - गाहावताणं वा गाहावतिपुत्ताणं वा सयमेव अगणिकाएणं ओसहीओ झामेति जाव अण्णं पिझामेतं समणुजाणति इति से महया जाव भवति ।
से एगतिओ णो वितिगिंछति, तं०- गाहावतीण वा गाहावतिपुत्ताण वा उट्टाण वा गोणाण वा घोडगाण वा गद्दभाण वा सयमेव घूराओ कप्पेति, अण्णेण वि कप्पावेति, अण्णं पि कप्पेतं समणुजाणति । से एगतिओ णो वितिगिंछति, तं०- गाहावतीण वा गाहावतिपुत्ताण वा उट्टसालाओ वा जाव गद्दभसालाओ वा कंटकबोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेति जाव समणुजाणति । से एगतिओ णो वितिगिछति, (तं०) गाहावतीण वा गाहावतिपुत्ताण वा कोण्डलं वा जाव मोत्तियं वा सयमेव अवहरति जाव ।
से गतिओ णो वितिगिंछति, (तं०-) समणाण वा माहाणा दंडगं वा जाव चम्मच्छेदणगं वा सयमेव अवहरति जाव समणुजाणति, इति से महता जाव उवक्खाइत्ता भवति । से गतिओ समणं वा माहणं वा दिस्सा णाणाविधेहिं पावकम्मे हिं अत्ताणं उवक्खाइत्ता भवति, अदुवाणं अच्छराए अप्फालेता भवति, अदुवाणं फरुसं वदित्ता भवति, कालेण वि से अणुपविट्ठस्स असणं वा पाणं वा जाव णो दवावेत्ता भवति, जे इमे भवंति वोण्णमंता भारोक्कंता अलसगा वसलगा किमणगा समणगा पव्वयंती ते इणमेव जीवितं धिज्जीवितं संपडिबूहंति, नाइं ते पारलोइ (य) स्स अट्ठस्स किंचि वि सिलिस्संति, ते दुक्खंति ते सोयंति ते जूरंति ते तिप्पंति ते पिट्टं (डुं) ति ते परितप्यंति ते दुक्खण- सोयण-जूरण-तिप्पणपिट्ट (डु) ण परित - प्पण - वह बंधणपरिकिलेसातो अपडिविरता भवंति, ते महता आरंभेणं ते महया समारंभेणं ते महता आरंभसमारंभेणं विरूवरूवेहिं पावकम्माकिच्चेहिं उरालाई
62
Page #74
--------------------------------------------------------------------------
________________
પાપ કરે છે.
તે પોતે વગર વિચારે, ગૃહપતિ કે તેના પુત્રના ઊંટ, બળદ, ઘોડા, અને ગધેડાના ખુરો કાપે છે, કપાવે છે કે અન્ય કાપતો હોય તેને અનુમતિ આપે છે.
તે એકલો વિચાર કરતો નથી, જેમ કે ગૃહપતિ કે તેના પુત્રની ઊંટશાળા, ગોશાળા, ઘોડશાળા કે ગર્દભ શાળાઓ પર કાંટાની ડાળીઓ મૂકી, પોતે અગ્નિ વડે બાળે છે કે તે માટે અન્યને અનુમતિ આપે છે.
તે જાતે વિચાર વગર, ગૃહપતિ કે તેના પુત્રના કુંડલથી લઈ મોતી સુધી સર્વ ઘરેણાં લૂંટે છે કે અનુમતિ આપે છે.
તે એકલો વગર વિચારે, શ્રમણ માહણોના દંડાથી લઈ ચર્મ છેદવાના શસ્ત્ર સુધી, જાતે હરે છે કે અન્યને અનુમતિ આપે છે. આમ પોતાના આત્માને મોટાં પાપ કરી ઉપેક્ષે છે.
તે એકલો જ્યારે શ્રમણ માહણોને જોવે છે, ત્યારે વિવિધ પ્રકારે કર્મ કરી પાપ બાંધી આત્માની ઉપેક્ષા કરે છે, અથવા તેને ઝાપટ લગાવે છે અને થથરાવે છે. વળી તે કઠોર શબ્દોથી વાત કરે છે.
-
જ્યારે તે ભિક્ષુ, યોગ્ય કાળે ભિક્ષામાટે આવે ત્યારે તેને તે કશું પણ વહોરાવે નહીં. તે કહે છે ઃ- તમે વર્ણવિનાના હલકા, ભાર ન ઊંચકનાર, આળસુ, કૃપણ શ્રમણો, પ્રવ્રજ્યા લો છો. અને આમ જીવો છો. ધિક્કાર છે તમારા આવા જીવનને! આમ તે બોલે છે. તે લોક, પરલોકના અર્થને વળગતા નથી. તે દુઃખી થાય છે, શોક કરે છે, ઝૂરે છે, તપે છે, પીડાય છે, ટીપાય છે અને ઘણો જ સંતાપ કરે છે. વધ બંધનના ક્લેશ કરે છે. વિરતિ નથી કરતા. તે મોટા આરંભ સમારંભ કરી પાપ કરે છે. આમ જાતજાતના આરંભ સમારંભમાં પાપ કરી જાનવરોની જેમ માણસના ભોગો ભોગવે છે. જેમ કે :- ખાવાના સમયે ખાવું, પીવાના સમયે પીવું, વસ્ત્રના સમયે વસ્ત્ર પહેરવાં, લેપના સમયે લેપ કરવો, ઊંઘવાના સમયે ઊંઘવું.
તે પહેલાંની જેમ ન્હાય છે, બળી કર્મ કરે છે, કોતુક, મંગળ પ્રાયશ્ચિત કરે છે. શીરસાસ્નાન કરે છે, કંઠમાળા પહેરે છે, રત્નો અને મણિ સોનાથી જડેલો મુકૂટ માથે પહેરે છે, તે કલ્પિત માળાઓ યુક્ત છે, તેનું શરીર
63
Page #75
--------------------------------------------------------------------------
________________
माणुस्सगाई भोगभोगाई भुंजित्तारो भवंति,
तंजहा - अन्नं अन्नकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले, सपुव्वावरं च णं ण्हाते कतबलिकम्मे कयकोउयमंगलपायच्छिते सिरसा पहाते कंठेमालकडे आविद्धमणिसुवण्णे कप्पितमालामउली पडिबद्धसरीरे वग्घारियसोणिसुत्तगमलदामकलावे अहतवत्थपरिहिते चंदणोक्खित्तगायसरीरे महति महालियाए कूडागारसालाए महतिमहालयंसि सीहासांसि इत्थीगुम्मसंपरिवुडे सव्वरातिएणं जोइणा झियायमाणेणं महताहतनट्ट-गीत-वाइयतंती - तल-तालतुडिय - घण-मुइंगपडुप्पवाइतरवेणं उरालाई माणुस्सगाइं भोगभोगाई भुंजमाणे विहरति, तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच जणा अवुत्ता चेव अब्भुट्ठेति, भण देवाणुप्पिया! किं करेमो ? किं आहरेमो ? कि उवणेमो? कि आवि ठ्ठवेमो! किं भे हियइच्छितं ? किं भे आसगस्स सदइ? तमेव पासित्ता अणारिया एवं वदंति - देवे खलु अयं पुरिसे, देवसिणाए खलु अयं पुरिसे, उवजीवणिज्जे खलु अयं पुरिसे, अण्णे वि णं उवजीवंति, तमेव पासित्ता आरिया वदंति-अभिक्कंतकूरकम्मे खलु अयं पुरिसे अतिधुन्ने अति आतरक्खे दाहिणगामिए नेरइए कण्हपक्खिए आगमिस्साणं दुल्लभबोहिए यावि भविस्सइ ।
इच्चेयस्स ठाणस्स उट्ठता वेगे अभिगिज्झंति, अणुट्ठिता वेगे अभिगिज्झति, अभिझंझाउरा अभिगिज्झंति, एस ठाणे अणारिए अकेवले अप्पsिyuणे अणेआउए असंसुद्धे असलगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अनिव्वाणमग्गे अणिज्जाणमग्गे असव्वदुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहू । एस खलु पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिते ।
७११ अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जति - इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संगतिया
64
Page #76
--------------------------------------------------------------------------
________________
ભરાવદાર અને શક્તિશાળી છે, કેડે કંદોરો છે. અનેક માળાની કતારો નિતંબ સુધી લટકે છે.ચંદનનો લેપ લગાવી, તે સાવ નવા કિંમતી વસ્ત્રો પહેરે છે. પછી મોટી મહેલીકામાં, શસ્ત્રોની શાળામાં, તેના મોટા મહેલમાં ઉપરના માળે સિંહાસન પર બિરાજે છે. ત્યાં તે સ્ત્રીઓના ઝુંડથી વિંટળાયેલો, સર્વ રાત્રી ઝગમગતાં દીવાઓથી પ્રકાશિત મહેલમાં, પ્રસિદ્ધ મોટા નટનટીઓનાં ગીત, વાજીંત્ર જેમ કે વીણા, સિતાર, ઢોલ, મૃદંગ, વિગેરે પઓથી વગાડેલાં, ઝાંઝર અને તાળીઓના નાદ વચ્ચે, ઝણઝાણકારતો, મોટા માણસો સાથે સારામાં સારા ભોગો ભોગવે છે. જ્યારે તે એકને આજ્ઞા કરે, ત્યારે ચાર પાંચ સેવક હાજર થાય, ને કહે કે - હે દેવાનું પ્રિય! કહે, અમો શું કરીએ? શું લાવીએ? શું હાજર કરીએ? શું લાવી મૂકીએ? તમારા દિલને શું ખપે છે? આશકોને શું ગમે છે? આમ જોઈ અનાર્યો કહે છે - ખરેખર આ પુરૂષ દેવ છે, આ પુરૂષ દેવો વડે હવરાવેલો છે, અન્ય માણસોની જેમ આની પાસેથી આજીવિકા મેળવીએ. આ જોઈ આર્ય પુરૂષ કહે છે - આ માણસ ઘણા દૂર કર્મો કરી રહ્યો છે, તે ઘેનમાં છે, સ્વાર્થી પણ છે, તેથી તે દક્ષિણાયનમાં કૃષ્ણ પક્ષે ચરી નરકે જશે. તે પછીના જન્મ પણ તેને જ્ઞાન દુર્લભ થશે. આ સ્થાને ઉત્કર્ષ પામેલા જીવો લોભમાં પડે છે. ઉત્કર્ષ ન પામેલા જીવો પણ લોભાય છે. સંસારમાં ઝણકારતાં પણ આ માટે બહુ લોભાતુર થાય છે. આ સ્થાન અનાર્ય માટે છે, કેવળ જ્ઞાન વિનાનું, અપરિપૂર્ણ, આયુ વિનાનું, અશુદ્ધ, શલ્ય ન કાપે, સિદ્ધિ ન મળે, મુક્તિ ન મળે, નિર્વાણ ન મળે, ઘૂંટી ન શકે, સર્વ દુઃખોને દૂર ન કરી શકે, ખાલી દુષ્ટ માણસ જ તેની ઇચ્છા કરે. આ છે પ્રથમ સ્થાનનો અધર્મ પક્ષનો વિભંગ, એમ કહ્યું છે.
૭૧૧. હવે બીજા સ્થાનનો અધર્મ પક્ષનો વિલંગ આમ કહ્યો છે - આ લોકમાં
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં માણસો પોતપોતાની ગતિ મુજબ
-
65
Page #77
--------------------------------------------------------------------------
________________
मणुस्सा भवंति, तंजहा-आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे णीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे, तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवंति, एसो आलावगो तहाणेतव्वो जहा पोंडरीए जाव सव्वोवसंता सव्वताए परिनिव्वुड त्ति बेमि । एस ठाणे आरिए केवले जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्म साहू, दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिते ।
७१२ अहावरे तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिज्जति-जे
इमे भवंति आरण्णिया गामणियंतिया कण्हुइराहस्सिता जाव ततो विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमूयत्ताए पच्चायंति, एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहू, एस खलु तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिते ।
७१३ अहावरे पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिज्जतिइह
खलु पाईणं वा ४ संतेगतिया मणुस्सा भवंति महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया अधम्माणुया अधम्मिट्ठा अधम्मक्खाई अधम्मपाय जीविणो अधम्मपलोइणो अधम्मलज्जणा अधम्मसीलसमुदायारा अधम्मेण चेव विति कप्पेमाणा विहरति । हण छिंद भिंद विगत्तगा लोहितपाणी चंडा रुद्दा खुद्दा साहसिया उक्कंचण-वंचण-माया-णियडि-कूड-कवड-सातिसंपओगबहुला दुस्सीला दुव्वता दुप्पडियाणंदा असाधू सव्वातो पाणातिवायाओ अप्पडिविरया जावज्जीवाए जाव सव्वातो परिग्गहातो अप्पडिविरया जावज्जीवाए, सव्वातो कोहातो जाव मिच्छादंसणसलातो अप्पडिविरया, सव्वातोण्हाणुम्मद्दणवण्णगविलेवण-सद्द-फरिस-रस-रूव-गंध-मलालंकारातो अप्पडिविरता जावज्जीवाए, सव्वातो सगड-रह-जाण-जुग्ग-गिली-थिलि-सीय
66
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપજે છે. જેમ કે:- આર્ય વર્ગના, અનાર્ય વર્ગના, ઉચ્ચ ગોત્રના, નીચા ગોત્રના, સારી કાયાવાળા, નાની કાયાવાળા, સુવર્ણના, દુવર્ણના, સુરૂપા, દુરૂપા વ થાય છે. આ પ્રકારના માણસોને જ :- ખેતરો, ધનધાન્ય, સઘળી બીજી વસ્તુઓ મળે છે. પછી પોંડરીક સુધીનું કથન કરવું. તે સર્વ ક્ષેત્ર વસ્તુઓથી શાંત થાય છે, સર્વ રીતે તે નિવૃત્ત પણ થાય છે. આમ કહ્યું છે. આ સ્થાન છે આર્ય, જ્યાં કેવળ જ્ઞાન સંભવે છે, તેથી તે સર્વ દુઃખનો નાશ પણ કરે છે, આ છે ધર્મ પક્ષનું બીજાં સ્થાન, તેનો વિભંગ કહ્યો છે.
૭૧૨. હવે ત્રીજા સ્થાનના કે, જે મિશ્ર છે તેના વિલંગ વિષે કહે છે:- અહીં જે
આરણ્યકો છે, તે ગામના છેડે કયાંય પણ આવી વસે છે. ત્યાંથી છૂટી તે ઘેટાની જેમ મૂક અને અંધારાની જેમ કાળા થઈ વર્તાય છે. આ સ્થાન છે અનાર્યોનું, કેવળ જ્ઞાનવિનાનું, જ્યાં સર્વ દુઃખો દૂર ન થાય તેવું, ખાલી દુષ્ટ માણસ જ તેને ઇચ્છે. આ થયું ત્રીજાં મિશ્ર સ્થાન કે જેનો વિભંગ કહ્યો
૭૧૩. હવે પ્રથમ સ્થાનના અધર્મ પક્ષનો વિભંગ કહે છે - આ લોકે પૂર્વ,
પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં ગતિ મુજબ માણસો થાય છે. કોઈ મોટો આરંભ કરે છે, મોટી ઇચ્છાઓ કરે છે, મોટા પરિગ્રહો કરે છે. અધાર્મિક, ધર્મથી વિરૂદ્ધ આચરણ કરતો, ધર્મ ન પાળતો, અધર્મનું કહેતો, અને અધર્મથી જીવવાવૃત્તિ મેળવતો, અધર્મજાતો, અધર્મ લજ્જા ન પાળતો, અધર્મવાળું શીલ અને આચારવાળો, અધર્મે જીવનની આવક મેળવવાની ઇચ્છા કરતો, આમ તે રહે છે. હણ, છેદ, ભેદ, કાપ, લોહીવાળા હાથે, ક્રૂર, ભયંકર, શુદ્ર, સાહસિક, દુરાચારી, કૂડકપટી, ઘણી અધાર્મિક પ્રયોગની કૃતિઓ કરે છે. કુશીલનો, દુરાચારી, ખરાબ કરવામાં આનંદ માણતો, દુષ્ટ, હિંસાખોર, આજીવ હિંસા કરતો, પરિગ્રહ કરતો, ક્રોધી, મિથ્યાશલ્યને ધારતો, સર્વ રીતે સ્નાન, માલિશ કરતો, રંગ, લેપ કરતો, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળાઓ વાપરતો, અલંકારોથી વિભૂષિત થતો, આ સર્વેમાંથી નિવૃત્ત ન થતો, સર્વ જાતના ગાડાં, રથ, યાન, યુગ્મ, જલ સ્થલ, શીતસ્પંદન કરતો, શયન આસન,
-
67
Page #79
--------------------------------------------------------------------------
________________
संदमाणिया-सयणा-5ऽसण-जाण-वाहण-भोगभोयणपवित्थरविहीतो अप्पडिविरया जावज्जीवाए, सव्वातो कयविक्कय-मास-ऽद्धमास-रूवगसंववहाराओ अप्पडिविरता जावज्जीवाए, सव्वातो हिरण्णसुवण्ण-धण-धण्ण-मणि-मोत्तियसंख-सिल-प्पवालाओ अप्पडिविरया, सव्वातो कूडतुलकूडमाणाओ अप्पडिविरया, सव्वातो आरंभसमारंभातो अप्पडिविरया सव्वातो करण-करावणातो अप्पडिविरया जावज्जीवाए, सव्वातो पयण-पयावणातो अप्पडिविरया, सव्वातो कुट्टण-पिट्टण-तज्जण-तालण-वह-वंधपरिकिलेसातो अप्पडिविरता जावज्जीवाए, जे यावऽण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरितावणकरा जे अणारिएहिं कज्जंति ततो वि अप्पडिविरता जावज्जीवाए। से जहाणामए केइ पुरिसे कलम-मसूर-तिल-मुग्ग-मास-णिप्फावकुलत्थ-आलिसंदग-पलिमंथगमादिएहिं अयते कूरे मिच्छादंडं पउंजति, एवमेव तहप्पगारे पुरिसजाते तित्तिर-वट्टग-लावग-कवोतकविंजल-मिय-महिस-वराह-गाह-गोह-कुम्म सिरीसिवमादिएहि अयते कूरे मिच्छादंडं पउंजति । जा विय से बाहिरिया परिसा भवति, तंजहा-दासे ति वा पेसे ति वा भयए ति वा भाइले ति वा कम्पकरए ति वा भोगपुरिसे ति वा तेसिं पि य णं अन्नयरंसि अहालहुसगंसि अवराहसि सयमेव गरुयं दंड निव्वत्तेइ, तंजहा-इमंदंडेह, इमं मुंडेह, इमंतज्जेह, इमंतालेह, इमं अंदुयबंधणं करेह, इमं नियलबंधणं करेह, इमं हडिबंधणं करेह, इमं चारगबंधणं करेह, इमं नियलजुयलसंकोडियमोडियं करेह, इमं हत्थच्छिण्णयं करेह, इमं पायच्छिण्णयं करेह, इम कण्णच्छिण्णयं करेह, सीस-मुहच्छिण्णयं करेह, इमं नक्कउदृच्छिण्णयं करेह, वेगच्छ (च्छिण्णयं करेह,) हिययुप्पाडिययं करेह, इमं णयणुप्पाडिययं करेह, (इम) दसणुप्पाडिययं करेह,
68
Page #80
--------------------------------------------------------------------------
________________
યાન, વાહણ, ભોગો, ભોજન, આ સર્વે ભોગ ભોગવે, તેમાંથી નિવૃત્ત ન થાય, વિરતિ ન જ કરે. તે ખરીદી વિક્રી કરે છે, માત્ર, અર્ધમાષ, રૂપક આદિ વ્યવહારોથી આજીવ વિરતિ ન લેતો, સર્વ ચાંદી, સોનું, ધનધાન્ય, રત્નો, મોતી, શંખ, શિલાઓ, અને પ્રવાળના ધંધામાંથી નિવૃત્ત ન થાય, ખોટા તોલ કે ખોટા માપની નિવૃત્તિ ન લે, સર્વ આરંભ સમારંભોનો ત્યાગ ન કરે, સર્વે પાપયુક્ત, કરવાં કે કરાવવાનાં કૃત્યો થોભાવે નહીં. તે આમ આખી જિંદગી કર્યા કરે છે. રાંધવું, ગંધાવવું પણ આખી જિંદગી કર્યા કરે છે. સર્વે ફૂટવાનું, પીટવાનું, ધમકીઓ આપવાનું, શિક્ષા કરવાનું, વધ, બંધનું દુ:ખ દેવાનું, આજીવ બંધન કરે છે. આ પ્રકારે સાવર્જ કર્મો અજ્ઞાનથી કરે જાય છે, જેથી બીજા જીવોને દુઃખ થાય છે, પરિતાપ થાય છે. આમ તે દુષ્ટ કૃત્યો કરે જાય છે. તે પણ થોભાવે નહિં, આમ આખી જિંદગી તે પાપ કરે છે. તેમાંથી વિરતિ લેતો નથી.
કોઈ માણસ, ડાંગર, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કુલથી, ચોળા, કાળા ચણા, વટાણા વિગેરે ધાન્યો૫૨ યતના વગર ક્રૂરતાથી મિથ્યા દંડ યોજે છે.
આ જ પ્રકારના પુરૂષ થાય છે, કે જે તિત્તર, લાવક, વર્તક, કપિંજલ, હરણ, ભેંસ, ભૂંડ, ઘો, મગર, કાચબો, સાપ, આદિ જે જીવો છે તેમને ક્રૂર શિક્ષા કરે છે, મિથ્યા દંડ યોજે છે.
જ્યારે તે બહારની પરિષદ ભરે છે ત્યારે, જેમ કે:- દાસ, સેવક, કે ભાગીદાર, ભાઈઓ, કે કામ કરનાર, કે ભોગ પુરૂષ હોય, તેમને નાનાસરખા દોષ માટે પોતે ભારે દંડ કરે છે. જેમ કે :- આને દંડાથી મા૨, આનું મુંડન કર, આને ધમકી આપ, આને તાડન ક૨, આના અંડાને બાંધ, આના ડૂંગણ બાંધ, આનું હાડકું બાંધ, આને હાથ અને પગે બાંધ, આના બે કુલ્લાને સંકોચી મોડી નાંખ, આના હાથ છેદ, આના પાય છેદ, આના કાન કાપ, શિર અને મુખને છેદ, આના નાક અને હોઠ, તેને ચાલે નહીં તેમ કરે. આનું હૃદય કાઢ, આની આંખો ખેંચી કાઢ, આના દાંત ખેંચી કાઢ, અંડકોષ ખેંચી કાઢ, આની જીભ ખેંચી કાઢ, આને લટકાવ, આને ઉંધો કરી લટકાવ, આને ઘસી નાંખ, આને ઘોળી નાંખ, આને શૂળીએ મૂક, આને શૂળીએ વીંધી નાંખ, આને ખાર લગાડ, આને ચામડાથી મા૨, આને છોડા સાથે બાંધ, તેને દઝાડે, આને સિંહની
69
Page #81
--------------------------------------------------------------------------
________________
इमं वसणुप्पाडिययं करेह, जिब्भुष्पाडिययं करेह, ओलंबितयं करेह, उलंबिययं करेह, घंसियं करेह, घोलियं करेह, सूलाइ अयं करेह, सूलाभिण्णयं करेह, खारवत्तियं करेह, वब्भवत्तियं करेह, दब्भवत्तियं करेह, सीहपुच्छियगं करेह, वसहपुच्छियगं कडग्गिदड्ढयं कागणिमंसखावितयं भत्तपाणनिरुद्धयं (करेह, ) इमं जावज्जीवं वहबंधणं करेह, इमं अण्णतरेणं असुभेणं कुमारेणं मारेह । जाविय से अभितरिया परिसा भवति, तंजहा- माता ती वा पिता ती वा भाया ती वा भगिणी ति वा भज्जा ति वा पुत्ता इ वा भूता इ वा सुहाति वा, तेसिपि यणं अन्नयरंसि अहालहुसगंसि अधराहंसि सयमेव गरुयं दंडं वत्तेति, सीओदगवियडंसि ओबोलेत्ता भवति जहा मित्तदोसवत्तिए जाव अहिते परंसि लोगंसि, ते दुक्खंति सोयंति जूरंति तिप्पंति पिडुंति परितप्यंति ते दुक्खण- सोयण-जूरण-तिप्पणपिट्ट (ड्डु) ण-परितप्पण - वह बंधणपरिकिलेसातो अपडिविरया भवंति ।
एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धा गढिता अज्झोववन्ना जाव वासाइं चउपंचमाइं छद्दसमाई वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजितु भोग भोगाई पसवित्ता वेरायतणाइं संचिणित्ता बहूणि कूराणि कम्माइं उस्सण्णं संभारकडेण कम्पुणा से जहाणामए अयगोले ति वा सेलगोले ति वा उदगंसि पक्खित्ते समाणे उदगतलमतिवतित्ता अहे धरणितलपइट्ठाणे भवति, एवामेव तहप्पगारे पुरिसजाते वज्जबहुले धुन्नबहुले पंकबहुले वेरबहुले अप्पत्तियबहुले दंभबहुले णियडिबहुले साइबहुले अयसबहुले उस्सण्णं तसपाणघाती कालमासे कालं किच्चा धरणितलमतिवतित्ता अहे णरगतलपतिट्ठाणे भवति ।
ते णं णरगा अंतो वट्टा बाहिं चउरसा अहे खुरप्पसंठाणसंठिता णिच्चंधकारतमसा ववगयगह-चंद-सूर-नक्खत्त-जोतिसपहा मेदवसा-मंस-रुहिर-पूयपडलेचिक्खल लित्ताणुलेवणतला असुई वीसा
70
Page #82
--------------------------------------------------------------------------
________________
પૂંછડીએ બાંધ, આને બળદની પૂંછડીએ બાંધ, આને કાગડીનું માંસ ખવરાવ, આને ભાત પાણી ન આપ, આને જાવજીવ વધ બંધન કરે, આને અન્ય રીતે કુમાર વડે ઘણો જ મારે.
જ્યારે આંતરિક પરિષદ ભરાય ત્યારે, માતા કે પિતા, ભાઈ કે બહેન, સ્ત્રી કે પુત્ર, પુત્રી કે વહુ, તેમને નાના સરખા અપરાધ માટે બહુ ભારે શિક્ષા કરે છે. જેમ કે :- તેને બરફ જેવા ઘણા ઠંડા પાણીમાં બોળે, આમ મિત્ર દોષ વૃત્તિથી પરલોકોનું અહિત કરે છે. તે દુ:ખ આપે છે, શોક કરાવે છે, ટીપે છે, પીટે છે, પીડા કરે છે, ઘણા દુ:ખી કરે છે, તેથી તે દુઃખ, શોક, ઝૂરવું, ટીપવું, પીડાવું, ઘણુંએ દુ:ખ દેવું, વધ બંધન પરિક્લેશથી વિરતિ નથી કરતો.
આમ જ તે સ્ત્રી કામોથી આસક્ત, વૃદ્ઘ ગઢેલો, સ્વાર્થી, ચાર પાંચ વર્ષે, છથી દસ વર્ષ સુધી, જરા થોડા કે વધુ, સમય માટે જાતજાતના ભોગો ભોગવી વેરો ઉપજાવે છે, ઘણાં કર્મોનો સંચય કરે છે. આમ તે કર્મોનો ભાર ઘણો થાય ત્યારે તે કર્મો વડે, જેમ લોઢાનો કે પથ્થરનો ગોળો પાણીમાં ફેંકવાથી તે તળિયે જઈ પડે છે, તેમ નરકે જઈ પડે છે.
તે જ પ્રકારે પુરૂષ થાય છે, વજ્ર જેવો કઠણ, ધૂનમાં ઘણો જ વર્તાય છે, તે કાદવ જેવો, ઘણો વેરી, ઘણો જ દંભી, નિગ્રહ વિનાનો, ઘણો સ્વાર્થી, યશ વિનાનો, નીચ, ત્રસ જીવોનો ઘાત કરે છે, તે જ્યારે સમય પુરો થાય છે, ત્યારે મૃત્યુ પામી, ધરણીના તળે પડી નરકે જાય છે, ત્યા પ્રતિષ્ઠિત થાય છે.
તે નરક અંદ૨થી ગોળ, બહારથી ચોરસ, તળિયું છૂરાની જેમ ધારવાળું, નિત્ય અંધકારયુક્ત, ચંદ્ર, સૂરજ અને નક્ષત્રોના પ્રકાશ વિનાનું, ચરબી, માંસ, લોહી, અને પરૂના કાદવથી ભરાયેલું, લીંપાયેલું હોય છે. આ ગંદું, વિષ જેવું, દુર્ગંધી, કપોત અને અગ્નિના વર્ણ જેવું, ખરબચડું, અહિતકારી, અશુભ, નક છે. ત્યાં વેદનાઓ અસહ્ય છે. ત્યાંના પાપીઓને ઊંઘ નથી મળતી કે પગ પણ લાંબા ન કરી શકે, સાંભળવાનું સુખ નથી. ત્યાં ધૃતિ કે મતિ નથી. તે અગ્નિની જ્વાલાથી ગાઢ ભરાયેલો છે, કડવો, કર્કશ, ક્રૂર, દુઃખથી ભરેલો, કઠણ, તીવ્ર, અને પ્રત્યક્ષ અસહ્ય વેદનાથી યુક્ત, વેદના અનુભવતો થાય છે.
પર્વતની ટોચે વૃક્ષ છે. જ્યારે તેના મૂળ કપાય ત્યારે, તે ભારે ઉપરનો
71
Page #83
--------------------------------------------------------------------------
________________
परमदुब्भिगंधा काऊ अगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा, असुभा णरएसु वेदणाओ, नो चेव णं नरएसु नेरइया णिद्दायंति वा पयलायंति वा सायं वा रतिं वा धितिं मतिं वा उवलभंति, ते णं तत्थ उज्जलं विपुलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं दुग्गं तिव्वं दुरहियासं णिरयवेदणं पच्चणुभवमाणा विहरंति । से जहाणामते रुक्खे सिया पव्वतग्गे जाते मूले छिन्ने अग्गे गरुए तो निन्नं तो विसमं तो दुग्गं ततो पवडति, एवामेव तहप्पगारे पुरिसजाते गब्भातो गब्धं, जम्मातो जम्मं, माराओ मारं, णरगातो रगं, दुक्खातो दुक्खं, दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साणं दुलुभबोहिए यावि भवति, एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू | पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिते ।
७१४ अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ-इह खलु पाईणं वा ४ संतेगतिया मणुस्सा भवंति, तंजहा - अणारंभा अपरिग्गा धम्मिया धम्मागुणा धम्मिट्ठा जाव धम्मेणं चेव वित्ति कप्पेमाणा विहरंति, सुसीला सुव्वता सुप्पडियाणंदा सुसाहू सव्वातो पाणातिवायातो पडिविरता जावज्जीवाए जाव जे यावऽण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरितावणकरा कज्जंति ततो वि पडिविरता जावज्जीवाए ।
से जहानामए अणगारा भगवंतो इरियासमिता भासासमिता एसणासमिता आयाणभंडमत्तणिक्खेवणासमिता उच्चार- पासवणखेल-सिंघाण- जलपारिट्ठावणियासमिता मणसमिता व समिता कायसमिता मणगुत्ता वइगुत्ता कायगुत्ता गुत्ता गुत्तिंदिया गुत्तबंभचारी अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिणिव्वुडा अणासवा अगंथा छिन्नसोता निरुवलेवा कंसपाई व मुक्कतोया, संखो इव णिरंगणा, जीवो इव अप्पडिहयगती, गगणतलं पिव
72
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાગ નીચે પડે છે અને તે ગમે તેમ ગબડી પડે છે, વિષમ જગ્યાએથી પડતો, લાંબો જઈ અથડી પડે છે. તે જ પ્રકારે નારકી માણસ કે જીવ, ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મથી બીજા જન્મમાં, એક મરણથી બીજા મરણમાં, નરકમાં, દુઃખોથી ઘણા દુઃખોમાં, દક્ષિણ ગામેથી નરકમાં કૃષ્ણ પક્ષમાં જાય છે. તેને ભવિષ્યમાં બોધ થવો દુર્લભ છે. આ સ્થાન અનાર્ય છે, ત્યાં કેવળ જ્ઞાન નથી, ખાલી દુર્જન જ તેની ઇચ્છા કરે. આ થયું પ્રથમ સ્થાનનું અધર્મ પક્ષનું વિભંગ, આમ કહ્યું છે.
૭૧૪. હવે બીજા સ્થાનના ધર્મ પક્ષનો વિભંગ આમ કહ્યો છે. આ લોકમાં ચારે
દિશાઓમાં ગતિ મુજબ માણસો ઉપજે છે. જેમ કે:- અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્મના અનુચર, ધર્મિષ્ઠ, અને ધર્મથી જ જીવનનું ગુજરાન ચલાવતાં, સુશીલ, સુવ્રતધારી, બીજાને આનંદ કરાવતાં, સુસાધુ, સર્વ રીતે સર્વ પ્રાણાતિપાતમાંથી જીવજીવ વિરતિ કરતાં, જે આ પ્રકારે સાવર્જ, અજ્ઞાનથી કરે છે, પરપ્રાણ પરિતાપણનાં કૃત્યો અજ્ઞાનથી કરે છે છતાં તે આજીવ તેનાથી વિરતિ કરે છે. અણગાર ભગવંતો, ઈરિયા, ભાષા, એષણા, આદાનભંડ નિક્ષેપણ, ઉચ્ચાર પાશ્રવણ, ક્ષેલ-સિંઘાણજલ્લ પારિસ્થાપિનિયા સમિતિઓ પાળે છે. મન, વચન અને કાય સમિતિઓ ધારે છે, મનગુપ્તી, વચનગુખી, કાયગુપ્તી ગુપ્ત ગુખેંદ્રિયો, ગુપ્ત બ્રહ્મચારી, અક્રોધી, અમાની, અમાયી, અલોભી, હોઈ તે શાંત અને પ્રશાંત થાય છે. તે ઉપશાંત થઈ સર્વ રીતે નિવૃત્તિ કરે છે. તે અનાશ્રવી, અગ્રંથિ, છિન્ન-શ્રોતા, લેપરહિત, કાંસાના પાત્રની જેમ પાણીથી મુક્ત, શંખની જેમ રંગ વિનાના, જીવની જેમ અપ્રતિહત ગતિવાલા, આકાશના તળની જેમ નિરાવલંબી, વાયુની જેમ
13
Page #85
--------------------------------------------------------------------------
________________
निरालंबणा, वायुरिव अपडिबद्धा, सारदसलिलं व सुद्धहियया, पुक्खरपत्तं व निरुवलेवा, कुम्मो इव गुतिंदिया, विहग इव विष्यमुक्का, खग्गविसाणं व एगजाया, भारंडपक्खी व अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जातत्थामा, सीहो इव दुद्धरिसा, मंदरो इव अप्पकंपा, सागरो इव गंभीरा, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, जच्चकणगं व जातरूवा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुतहुयासणो विव तेयसा जलंता । णत्थिणं तेसिं भगवंताणं कत्थइ पडिबंधे भवति, से य पडिबंधे चउबिहे पण्णत्ते, तंजहा-अंडए ति वा पोयए इ वा उग्गह(हि)ए ति वा पग्गह(हि)ए ति वा, जण्णं जण्णं दिसं इच्छंति तण्णं तण्णं दिसं अप्पडिबद्धा सुइन्भूया लहुन्भूया अणुष्पग्गंथा संजमेणंतवसा अप्पाणं भावमाणा विहरंति । तेसिं णं भगवंताणं इमा एतारूवा जायामायावित्ती होत्था, तंजहा-चंउत्थे भत्ते, छठे भत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चोद्दसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउम्मासिए भत्ते, पंचमासिए भत्ते, छम्मासिए भत्ते, अदुत्तरं च णं उक्खित्तचरगा णिक्खित्तचरगा उक्खित्तणिक्खित्तचरगा अंतचरगा पंतचरगा लूहचरगा समुदाणचरगा संसहचरगा असंसट्टचरगा तज्जातसंसहचरगा दिट्ठलाभिया अदिठ्ठलाभिया पुट्टलाभिया अपुट्टलाभिया भिक्खलाभिया अभिक्खलाभिया अण्णातचरगा अन्नगिलातचरगा
ओवणिहिता संखादत्तिया परिमितपिंडवातिया सुद्धेसणिया अंताहारा पंताहारा अरसाहारा विरसाहारा लूहाहारा तुच्छाहारा अंतजीवी पंतजीवी पुरिमड्डिया आयंबिलिया निव्विगतिया अमज्जमंसासिणो णो णियामरसभोई ठाणादीता पडिमट्ठादी णेसज्जिया वीरासणिया दंडायतिया लगंडसाईणो आयावगा अवाउडा अकंडुया
74
Page #86
--------------------------------------------------------------------------
________________
અપ્રતિબદ્ધ, શરદના પાણી જેમ શુદ્ધ હૃદયવાળા, પુષ્કરનાં પાંદડાં જેમ લેપરહિત, કૂર્મની જેમ ગુખેંદ્રિય, પંખીની જેમ સ્વતંત્ર, ગેંડાના શિંગની જેમ એક જન્મવાળા, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ શક્તિશાળી, વૃષભની જેમ બળવાન, સિંહની જેમ દુર્ઘષ, મંદર પર્વતની જેમ કંપ- વિનાના, સાગરની જેમ ગંભીર, ચંદ્રમાની જેમ સૌમ્ય લેશ્યાવાળા, સૂર્યની જેમ તેજસ્વી, જાત્ય-કનકની જેમ રૂપવાન, વસુંધરાની જેમ સર્વ સ્પર્શ સહન કરે તેવા, સારા હૃદયી, યજ્ઞના-અગ્નિ જેમ તેજસ્વી હોય છે. આ ભગવંતોને કોઈ જાતનો પ્રતિબંધ ન થાય. તે પ્રતિબંધ ચાર જાતના કહ્યાં છે, જેમ કે:- (૧) અંડજ, (૨) પોતજ (૩) ઉગ્રહ અને (૪) પ્રગ્રહ. જે જે દિશાએ તે જવા ઇચ્છે, તે તે દિશાએ બાધા થતી નથી, નિર્મળ, નમ્ર, ગ્રંથિ વિનાના, સંયમ અને તપ વડે આત્માને ભાવતા વિચરે છે. તે ભગવંતોને ત્યાં જાયામાયા વૃત્તિ હોય છે એટલે જીવનયાત્રા માટે પ્રમાણસર લેવાની ને ખાવાની વૃત્તિ થાય છે. તે ચોથા, આઠમાં, દશમા, બારમાં દિવસે ખાય, પછી અર્ધ માસે, એક માસે, બે માસે, ત્રણ માસે, ચાર માસે, પાંચ માસે, છ માસે, એમ ક્રમથી ખાય. તે પછી, ઉક્ષિપ્ત ખાય, નિક્ષિપ્ત ખાય, ઉક્ષિપ્ત નિક્ષિપ્ત ખાય, અંતનું ખાય, છેલ્લું જ ખાય. લૂખું ખાય, સમુદાણ ખાય, સમારેલું કે ન સમારેલું ખાય, ત્યાં તે જાતનું સારું પણ ખાય. દૃષ્ટિએ જોયેલું ખાય, ન જોએલું પણ ખાય, પુષ્ટ કે અપુષ્ટ પણ ખાય, ભિક્ષાથી મળેલું ખાય, ભિક્ષા વિનાનું અજ્ઞાત પણ ખાય, અન્ન ગળીને ખાય, નજીક રાખેલું પણ ખાય. જાણેલું પણ પ્રમાણસર ખાય, શુદ્ધ, અંતનું કે છેલ્લું ખાય. ક્ષ આહાર કરે, તુચ્છ આહાર કરે, અંત આવી અને પંત જીવી પણ હોય. પુરિમટ્ટીયા, આયંબીલ વ્રત કરે, નિવી કરે, મધમાંસ ન ખાય, ઘણું ખાટું પણ ન ખાય. સ્થાને રહી આઠ પ્રકારે પ્રતિમા કરે, વીરાસન, દંડાસનના લંગડસાદિનો, આયાવકા, અવાયુડા, અકંડુયા,
75
- - -
Page #87
--------------------------------------------------------------------------
________________
अणिगुहा धुतकेस-मंसु-रोम-नहा सव्वगायपडिकम्मविष्पमुक्का चिटुंति । ते णं एतेणं विहारेणं विहरमाणा बहूई वासाइं सामण्णपरियागं पाउणंति, बहूई वासाइं सामण्णपरियागं पाउणित्ता आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, (बहूई भत्ताई) पच्चक्खित्ता बहूई भत्ताइं अणसणाए छेदंति, बहूणि (भत्ताइं) अणसणाए छेदत्ता जस्सट्ठाए कीरति नग्गभावे मुंडभावे अण्हाणगे अंदतवणगे अछत्तए अणोवाहणए भूमिसेज्जा फलगसेज्जा कट्ठसेज्जा केसलोए बंभचेरवासे परघरपवेसे लद्धावलद्ध-माणावमाणणाओ हीलणाओ निंदणाओ खिसणाओ गरहणाओ तज्जणाओ तालणाओ उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति तमटुं आराहेंति, तमटुं आराहित्ता चरमेहिं उस्सासनिस्सासेहिं अणंतं अणुत्तरं निव्वाघातं निरावरणं कसिणं पडिपुण्णं केवलवरणाण-दंसणं समुप्पाडेंति, समुप्पाडित्ता ततो पच्छा सिझंति बुज्झति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणं अंतं करेंति, एगच्चा पुण एगे गंतारो भवंति, अवरे पुण पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तंजहा-महिड्डीएसु महज्जुतिएसु महापरक्कमेसु महाजसेसु महब्बलेसु महाणुभावेसु महासोक्खेसु, ते णं तत्थ देवा भवंति महिड्डिया महज्जुतिया जाव महासुक्खा हारविराइतवच्छा कडगतुडितथंभितभुया सं(?)गयकुंडलमट्ठगंडतलकण्णपीढधारी विचित्तहत्थाभरणा विचित्तमालामउलिमउडा कलाणगपवरत्थपरिहिता कलाणगपवरमलाणुलेवणधरा भासरबोंदी पलंबवण मालाधरा दिव्वेणं रूवेणं वण्णेणं दिव्वेणं गंधेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघाएणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्ढीए दिव्वाए जुतीए दिव्वाए
76
Page #88
--------------------------------------------------------------------------
________________
અતિષ્ણુતા ધૃતકેશ-મંસુ-રોમ-નખ, સર્વ ગાત્ર પ્રતિકર્મ વિપ્રમુક્ત, થાય છે.
ત્યાર
પછી આમ વિહાર કરતાં ઘણાં વર્ષો પછી શ્રમણ પર્યાગ મેળવે છે, તે પછી ઘણાં વર્ષોએ, શ્રમણ પર્યાગ મેળવી આ બાધ ઉપજે કે ન ઉપજે, ઘણી ખાદ્ય વસ્તુઓનો ત્યાગ કરે છે, તે પચ્ચખાન વડે કરે છે. પચ્ચખાન કર્યા પછી અનશન વડે ઘણી ખાદ્ય વસ્તુઓ ત્યાગે છે. પછી તે નગ્ન ભાવ ધારણ કરે છે. મુંડન કરી, સ્નાન ત્યાગે છે, દંતશોધન કરે નહિ ને વાહનનો ત્યાગ કરે છે. ભૂમિશયન, ફલગશયન, કાષ્ટશયન કરે છે. કેશલોચન કરે અને બ્રહ્મચર્ય પાળે. ૫૨ઘરે પ્રવેશ કરે, મળે ન મળે, અપમાન સહે, હેલના, નિંદા, ગર્દશા થાય, ધમકીઓ આપે, તાડન કરે, ખીંજવે, ઊંચાનીચા ગામ કંટકો સહન કરે, તે બાવીશ પરિષહો અને ઉપસર્ગો સહે. અહિતો સહે. તેના અર્થની આરાધના કરે છે. તેના અર્થ આરાધી, ચરમ ઉચ્છવાસ નિશ્વાસ કરતાં, અનંત, અનુત્તર, વ્યાઘાત વિનાનું, આવરણરહિત, પુરેપુરૂં કેવળ જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્તિ કર્યાં પછી સિધ્ધિ, મુક્તિ, બોધી, પ્રાપ્ત કરી, સર્વ રીતે પરિનિર્વાણ થાય છે, સર્વ દુઃખોનો અંત લાવે છે. કોઈને એકાદ ભવ ક૨વો પડે. પૂર્વ કર્મના અવશેષથી વખત આવે કાળ કરે છે. અન્યતરે દેવલોકમાં દેવ તરીકે ઉપજે છે. ત્યાં મહાઋદ્ધિમાં, મહાજોતીમાં, મહાપરાક્રમે, મહાયશ વડે, મહાબળ વડે, મોટા પ્રભાવે, મહાસુખ વડે, વક્ષ પર હાર પહેરી, અલંકારોથી ભૂષિત બાહુ, અંગે કાન કુંડલો, વિવિધ આભૂષણોથી યુક્ત, સુંદર માળાઓવાળો મુકુટ માથે પહેરે છે. તે બહુ જ કિંમતી, સારાં સુંદર શુભ્ર, નવા વસ્ત્રો પહેરે છે. તે સા૨ી માળાઓ અને લેપ અંગે ધારણ કરે છે. તેનું શરીર તેજસ્વી સુંદર માળાઓ ધારતું, દિવ્યરૂપ, વર્ણ, ગંધ, સ્પર્શવાળું શરીર અને શક્તિમાન સારા સાંધાથી યુક્ત, દિવ્યતાથી સંસ્થાપિત, દિવ્ય ઋદ્ધિ,
77
Page #89
--------------------------------------------------------------------------
________________
पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं दिव्वा लेसाए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा गतिकल्लाणा ठितिकलाणा आगमेस्सभद्दया वि भवंति, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्म साधू । दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिते ।
७१५ अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जति - इह खलु पाईणं वा ४ संतेगतिया मणुस्सा भवंति, तंजहा - अप्पिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्पिया धम्माणुया जाव धम्मेणं चेव वितिं कप्पेमाणा विहरति सुसीला सुव्वया सुप्पडियाणंदा साहू, एगच्चातो पाणातिवायातो पडिविरता जावज्जीवाए एगच्चातो अप्पडिविरता, जाव जे यावऽण्णे तहप्पकारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरितावणकरा कज्जंति ततो वि एगच्चातो पडिविरता एगच्चातो अप्पडिविरता ।
से जहाणामए समणोवासगा भवंति अभिगयजीवा - ऽजीवा उवलद्धपुण्ण-पावा आसव-संवर- वेयण - णिज्जर-किरियाSहिकरण-बंध- मोक्खकुसला असहिज्जदेवाऽसुर-नाग- सुवण्णरक्खस- किन्नर - किंपुरिस गरुल- गंधव्व-महोरगादीएहिं देवगणेहिं निग्गंथातो पावयणातो अणतिक्कमणिज्जा इणमो निग्गंथे पावयणे निस्संकिता निक्कंखिता निव्वितिगिंछा लद्धट्ठा गहियट्ठा पुच्छिट्ठा विणिच्छियट्ठा अभिगतट्ठा अट्ठिमिंजपेम्माणुरागरत्ता ‘अयमाउसो! निंग्गंथे पावयणे अट्ठे, अयं परमट्ठे, सेसे अणट्टे' ऊसितफलिहा अवंगुतदुवारा अचियत्तंते उरघरपवेसा चाउद्दसमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणा समणे निग्गंथे फासुएसणिज्जेणं असण-पाणखाइमसाइमेणं वत्थपडिग्गह-कंबल-पायपुंछणेणं ओसहभेसज्जेणं पीढ - फलगसेज्जासंथारएणं पडिलाभेमाणा बहूहिं सीलव्वत-गुण- वेरमण
78
Page #90
--------------------------------------------------------------------------
________________
જ્યોતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા, દિવ્ય ચર્યા, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાઓ વડે દસ દિશાએ પ્રકાશ પાડતો, ઉજાળતો, શુભ ગતિ, શુભ સ્થિતિ અને ભદ્ર ભવિષ્યવાળો થાય છે.
આ સ્થાન આર્ય છે, સાવ સર્વ દુ:ખો વિનાનો માર્ગ છે, જે સમ્યક્વાન સાધુ માટે જ યોગ્ય છે. આ છે બીજા સ્થાનનો ધર્મપક્ષનો વિભંગ, એમ કહ્યું છે.
૭૧૫. હવે ત્રીજા મિશ્ર સ્થાનના વિભંગ વિષે કહે છે ઃ- આ લોકે પૂર્વાદ, ચાર દિશાઓમાં પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. કોઈ અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્મના અનુગામી, ધર્મથી જીવવા, આવક મેળવે, સારા શીલવાન, સુવ્રતી, બીજાને આનંદ ઉપજાવે તેવા, આ જીવ એક જ પ્રાણાતિપાતનું પચ્ચખાન કરે છે, ત્યારે બીજા એકનું વિરતિનું પચ્ચખાન નથી કરતા. તેથી જે આ પ્રકારે સાવર્જ અજ્ઞાનથી આચરે છે કે જેથી પરપ્રાણીઓને પરિતાપ થાય, તેમ કરે છે. છતાં પણ, એકથી વિરતિ લઈ લે છે અને બીજાથી વિરતિ નથી લેતા.
જે શ્રમણો પાસક થાય છે, તે જીવ અજીવનું જ્ઞાન ધરાવે છે. વળી તે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, ક્રિયા અધિકરણ, બંધ અને મોક્ષના જ્ઞાને પરિચિત છે, સારી રીતે જાણે છે, કુશળ છે.
આ સહન ન કરતા દેવોઃ અસૂરો, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિંન્ન૨, કિં પુરૂષ, ગરૂલ, ગંધર્વ, મહોરગાદિ, દેવગણો, તેમને આ નિગ્રંથ ધર્મ મળે તે અસહ્ય થાય છે તેથી તેનો તે વિરોધ કરે છે. આ નિગ્રંથ ધર્મ, શંકારહિત, કાંક્ષા વિનાનો, ચિકિત્સા વિનાનો, અર્થ મેળવેલો, અર્થગ્રહણ કરેલો, અર્થ પૂછેલો, અર્થનો નિશ્ચય કરતો, અર્થ જાણેલો, અસ્થિ-મીંજની જેમ પ્રેમયુક્ત, હે આયુષ્માન! આ નિગ્રંથોનું પ્રવચન અર્થવાળું, શ્રેષ્ઠ અર્થયુક્ત છે, શેષ ધર્મો અર્થ વિનાના છે. તેમને માટે ઘરના આગળા ઊંચા છે અને દ્વાર ઉઘાડાં છે. ઘરના અંતઃપૂરમાં તે પ્રવેશ ન કરે. ચઉદસ, આઠમે, પૂનમે, અને અમાસને દિવસે તે સંપૂર્ણ પોષધ વ્રત પાળે છે. તે શ્રમણ માહણોને કે નિગ્રંથોને જે ઇચ્છવા યોગ્ય ખાદ્ય પીણાં, સ્વાદિષ્ટ, ખાદિમ હોય તે અને વસ્ત્ર પરિગ્રહ, કાંબળ, પાયલુંછની, ઓખદ, પીઢ, ફલક, સંથારી સૂવાં માટે મેળવી વહોરાવે છે. તે ઘણા શીલવાન,
79
Page #91
--------------------------------------------------------------------------
________________
पच्चक्खाण-पोसहोववासेहिं अहापरिग्गहितेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति ।
ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई समणोवासगपरियागं पाउणंति, पाउणित्ता आबाधंसि उप्पण्णंसि वा अणुष्पांसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, बहूई भत्ताई पच्चक्खाइत्ता बहूई भत्ताइं अणसणाए छेदेति, बहूई भत्ताई अणसणाए छेदेत्ता आलोइयपडिक्कंता समाहिपता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तंजहामहिड्डिएस महज्जुतिएसु जाव महासुक्खेसु, सेसं तहेव जाव एस ठाणे आरिए जाव एगंतसम्म साहू । तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिए ।
७१६ अविरतिं पडुच्च बाले आहिज्जति, विरतिं पडुच्च पंडिते आहिज्जति, विरताविरतिं पडुच बालपंडिते अहिज्जइ, तत्थ णं जा सा सव्वतो अविरती एस ठाणे आरंभट्ठाणे अणारिए जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू, तत्थ तत्थ णं जा सा सव्वतो विरती एस ठाणे अणारंभट्ठाणे, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू, तत्थ णं जा सा सव्वतो विरताविरती एस ठाणे आरंभाणारंभट्ठाणे, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्म साहू |
७१७ एवामेव समणुगम्ममाणा सममुगाहिज्जमाणा इमेहिं चैव दोहिं ठाणेहिं समोयरंति, तंजहा - धम्मे चेव अधम्मे चेव, उवसंते चेव अणुवसंते चेव । तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिते, तस्स णं इमाइं तिण्णि तेवट्ठाइं पावाइयसताइं भवतीति अक्खाताई, तंजहा - किरियावादीणं अकिरियावादीणं अण्णाणियवादीणं वेणइयवादीणं, ते वि निव्वाणमाहंसु, ते वि
80
Page #92
--------------------------------------------------------------------------
________________
ગુણ વ્રતો, વિરમણ, પચ્ચખાણ, પોષધોપવાસ વડે યથા અપરિગ્રહથી તપકર્મો કરી આત્માને ભાવે છે. પછી વિચરે છે.
હવે તે આ પ્રમાણે વિહાર કરતાં, ઘણાં વર્ષો પછી શ્રમણોપાસકનો પર્યાગ મેળવે છે, તે મેળવ્યાં પછી બાધ આવે કે ન આવે, ઘણી ખાવાની ચીજોનું પચ્ચખાન લે છે. વળી તે પછી અનશન વડે ઘણીએ બીજી ખાવાની ચીજો ત્યાગે છે (પચ્ચખાન કરી). તે પછી તે આલોચના કરે છે, પ્રતિક્રમણ કરે છે, સમાધિ પ્રાપ્ત કરે છે. યોગ્ય કાળ આવતાં, કાળ કરી દેવલોકે દેવરૂપે ઉપજે છે. ત્યાં મહાઋદ્ધિ, મહાજ્યોતિ, મહાસુખમાં રહે છે. શેષઃ- આ સ્થાન આર્ય છે, સંયમી સાધુ માટે જ યોગ્ય છે. આ થાય છે ત્રીજા સ્થાનના મિશ્ર પક્ષનો વિભંગ, એમ કહ્યું છે.
૭૧૬. મૂઢ, અવિરતિથી પ્રત્યક્ષ થાય છે, ત્યારે પંડિત, વિરતિથી પ્રત્યક્ષ થાય છે. મૂઢ પંડિત વિરતાવિરતિથી પ્રત્યક્ષ થાય છે. જ્યાં સર્વ રીતે અવિરતિ છે, તે સ્થાન આરંભનું છે, તેથી તે અનાર્ય છે, તે સર્વ દુઃખોનો અંત ન લાવે, તે ફક્ત અસાધુ જ ઇચ્છે. જ્યાં સર્વ રીતે વિરતિ પાળે છે તે સ્થાન હિંસાવિનાનું છે, તેથી તે આર્ય છે. સર્વ દુ:ખો તે દૂર કરે છે. તેની સંયમી સાધુ જ ઇચ્છા કરે. જ્યાં વિતાવિરતિ છે તે સ્થાન હિંસા અને અહિંસાવાળું છે. છતાં તે સ્થાન આર્ય છે. સર્વ દુઃખોનો અંત આણે છે. તે સંયમી સાધુ જ ઇચ્છે છે.
૭૧૭. આમ જે શ્રામણ્યને જાણે અને શ્રામણ્યને ગ્રહે, તે બન્ને સ્થાનો સ૨ખાં આચરે છે, જેમ કે ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત, આમ તે પ્રથમ સ્થાનના અધર્મ પક્ષનો વિભંગ કહ્યો છે.
તેમાં જ આ ત્રણસો ને સાંઠ પ્રાવાદિકો થાય છે. જેમ કે:- ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તે સર્વે પણ નિર્વાણને કહે છે, તે પણ મોક્ષ વિષે કહે છે, તે શ્રાવકોને કહે છે, તે શ્રાવકતા
81
Page #93
--------------------------------------------------------------------------
________________
पलिमोक्खमाहंसु, ते वि लवंति सावगा, ते वि लवंति सावइत्तारो ।
७१८ ते सव्वे पावाइया आदिकरा धम्माणं नाणापण्णा नाणाछंदा नाणासीला नाणादिट्ठी नाणारुइ नाणारंभा नाणाज्झवसाणसंजुत्ता एगं महं मंडलिबंधं किच्चा सव्वे एगओ चिट्ठति, पुरिसे य सागणियाणं इंगालाणं पातिं बहुपडिपुण्णं अयोमएणं संडासएणं गहाय ते सव्वे पावाइए आइगरे धम्माणं नाणापणे जावाणाज्झवसाणसंजुत्ते एवं वदासी-हं भो पावाइया आदियरा धम्माणं णाणापण्णा जावऽज्झवसाणसंजुत्ता ! इमं ता तुभे सागणियाणं इंगालाणं पातिं बहुपडिपुण्णं गहाय मुहुत्तगं मुहुत्तगं पाणिणा धरेह, णो य हु संडासगं संसारियं कुज्जा, णो य हु अग्गिथंभणियं कुज्जा, णो य हु साहम्मियवेयावडियं कुज्जा, गो यहु परधम्मियवेयावडियं कुज्जा, उज्जुया णियागपडिवन्ना अमायं कुव्वमाणा पाणि पसारेह, इति वच्चा से पुरिसे तेसिं पावादियाणं तं सागणियाणं इंगालाणं पाति बहुपडिपुण्णं अओमतेणं संडासतेणं गहाय पाणिसु णिसिरति, तते णं ते पावादिया आदिगरा धम्माणं नाणापन्ना जाव नाणाज्झवसाणसंजुत्ता पाणि पडिसाहरेंति, तते णं से पुरिसे ते सव्वे पावादिए आदिगरे धम्माणं जाव नाणाज्झवसाणसंजुत्ते एवं वदासी हं भो पावादिया आदियरा धम्माणं जाव णाणाज्झवसाणसंजुत्ता ! कम्हा णं तुब्भे पाणि पडिसाहरह ?, पाणी नो डज्झेज्जा, दड्ढे किं भविस्सइ ?, दुक्खं, दुक्खं मण्णमाणा पडिसाहरह, एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे ।
७१९ तत्थ णं जे ते समणा माहणा एवमाइक्खंति जावेवं परूवेंति - 'सव्वे पाणा जाव सत्ता हंतव्वा अज्जावेतव्वा परिघेत्तव्वा परितावेयव्वा किलामेतव्वा उद्दवेतव्वा,' ते आगंतुं छेयाए, ते आगंतुं भेयाए,
82
Page #94
--------------------------------------------------------------------------
________________
તારક કહેવરાવે છે.
૭૧૮. તે સર્વે પ્રાવાદિકો પોતપોતાના ધર્મોના સંસ્થાપક છે. તે વિવિધ છંદોના,
વિવિધ શીલના, વિવિધ દૃષ્ટિઓના, વિવિધ રૂચિના, અનેક આરંભો કરતાં, અનેક અધ્યવસાય યુક્ત, એક સાથે મળી મંડળી કરે છે. સર્વે સાથે ઊભા રહે છે. એક પુરૂષ શાકનું પાત્ર અંગારાથી પૂર્ણ ભરી લોઢાની સાણશીએ ઊંચકી તે સર્વે પ્રાવાદિકો કે જે પોતાના ધર્મના આદિકરો છે, અને ઉદ્યોગો કરે છે, તેમને ઉદ્દેશીને કહે છે - હે ધર્મના આદિકરો પ્રાવાદિકો! ઘણા ઉદ્યોગ, આ શાકનું પાત્ર જે અંગારાથી પરિપૂર્ણ ભરેલું છે તેને પોતાના હાથે ગ્રહણ કરો. એક જ મુહૂર્ત સુધી. સાણશી ન લેવી, અગ્નિ ન બુઝાવવો, કોઈ પણ ધાર્મિક વેચાવચ્ચ ન કરે, ન પરધર્મી વેચાવચ્ચ કરે. સરળતાથી આ યજ્ઞના અગ્નિના પાત્રને, માયાવિના હાથ આગળ ધરો. આમ કહી તે અંગારાથી પરિપૂર્ણ પાત્ર, લોઢાની સાણશીએ પકડી સામે ધર્યું ત્યારે તે સર્વે પ્રાવાદિકોએ પોતપોતાના હાથ ખેંચી લીધા. ત્યારે તે પુરૂષ તે સર્વે પ્રાવાહિકોને બોલ્યો - હે વિવિધ ધર્મના સંસ્થાપકો! વિવિધ ઉદ્યોગોથી યુક્ત, તમે તમારા હાથ પાછા કેમ કરી ખેંચી લીધા? હાથ દાઝે નહિ, તે માટે ને? હાથ દાઝે તો શું થાય? દુઃખ? દુઃખ માની હાથ પાછા ખેચ્યાં ને? આજ તોલ છે, આજ પ્રમાણ છે, આ સમોસરણમાં. આ તોલ છે પ્રત્યેક માટે પ્રમાણ છે. પ્રત્યેક માટે, આ સમોસરણમાં.
૭૧૯. ત્યાં જે શ્રમણ માહણો આમ કહે છે કે પ્રરૂપે છે:- સર્વે પ્રાણો, સર્વે જીવો,
સર્વે સત્તા, હણવા જોઈએ, દુઃખી કરવા જોઈએ, ઘેરવા જોઈએ, તેમને પરિતાપ કરવો જોઈએ. અને ઉદ્રવ કરવો જોઈએ.
Page #95
--------------------------------------------------------------------------
________________
आगंतुं जाति-जरा-मरण - जोणिजम्मण- संसार- पुणम्भव- गब्भवासभवपवंचकलंकलीभागिणो भविस्संति, ते बहूणं दंडणाणं बहूणं मुंडणाणं तज्जणाणं तालणाणं अंदुबंधणाणं जाव घोलणाणं माइमरणाणं पितिमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जामरणाणं पुत्तमरणाणं धूयमरणाणं सुण्हामरणाणं दारिद्दाणं दोहग्गाणं अप्पियसंवासाणं पियविप्पओगाणं बहूणं दुक्खदोमणसाणं आभागिणो भविस्संति, अणादियं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं भुज्जो भुज्जो अणुपरियट्ठिस्संति, ते नो सिज्झिस्संति नो बुज्झिस्संति जाव नो सव्वदुक्खाणं अंतं करिस्संति, एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे ।
७२० तत्थ णं जे ते समण- माहणा एवं आइक्खंति जाव परूवेंति- सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा
परिघेतव्वा ण उद्दवेयव्वा, ते णो आगंतुं छेयाए, ते णो आगंतुं भेयाए, ते णो आगंतुं जाइ जरा - मरण- जोणिजम्मण- संसारपुणब्भव-गब्भवास-भवपवंचकलंकलीभागिणो भविस्संति, ते णो बहूणं दंडणाणं जाव णो बहूणं दुक्खदोमणसाणं आभागिणो भविस्संति, अणातियं चणं अणवयग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं भुज्जो भुज्जो णो अणुपरियट्टिस्संति ते सिज्झिस्संति जाव सव्वदुक्खाणं अंतं करिस्संति ।
७२१ इच्चेतेहिं बारसहिं किरियाठाणेहिं वट्टमाणा जीवा नो सिज्झिसु (नो) बुज्झिसु जाव नो सव्वदुक्खाणं अंतं करेंसु वा करेंति वा करिस्संति वा । एतम्मि चेव तेरसमे किरियाठाणे वट्टमाणा जीवा सिज्झिंसु बुज्झिसु मुच्चिसु परिणिव्वाइंसु सव्वदुक्खाणं अंतं करिंसु वा करेंति वा करिस्संति वा । एवं से भिक्खू आतट्ठी आि
84
Page #96
--------------------------------------------------------------------------
________________
આવા માણસો ભવિષ્યમાં છેદાશે, ભેદાશે, અને જન્મ, જરા અને મરણની, અનેક યોનિઓમાંથી પસાર થશે, અનેક વાર સંસારમાં ભ્રમણ કરશે, પુનર્વાસ, પુનર્ભવો, ગર્ભવાસો, ભવપ્રપંચો, અને ક્લેશોના ભાગીદાર થશે. તે દંડન, મુંડન, તર્જન, તાડન, અંડબંધન, ઘોળણ, માતપિતા, ભાઈ, ભગિની, ભાર્યા, પુત્ર, પુત્રી, પુત્રવહુ, આ સર્વેનાં મરણો સાંખશે. દારિદ્ર, તીવ્ર દુઃખો, અપ્રિય સહવાસ, પ્રિયના વિયોગ, અને ઘણાં દુ:ખ અને દૌર્યન્ય પ્રાપ્ત કરશે. અનાદિ કાળપર્યંત, અસહ્ય દુઃખો, દીર્ઘ સંસા૨કંતારનાં દુઃખો, ભોગવતો થશે. ફરીફરી સંસારમાં ભ્રમણ કરશે. તેને સિદ્ધિ ન મળે, બોધી ન મળે, સર્વ દુઃખોનો અંત ન કરે. આ તોલ છે, પ્રમાણ છે, પ્રત્યેકને જે આ સમોસરણમાં આવ્યા છે, તેને માટે.
૭૨૦. ત્યારે ત્યાં જે શ્રમણ માહણો આમ ભાંખે છે, પ્રરૂપે છે ઃ- સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્તાને ન હશે, ન મારે, ન ઘેરે, ન ઉદ્રવ કરે, તેથી તે ભવિષ્યમાં છેદાશે નહિ, ભેદાશે નહિ, ભવિષ્યનું જન્મવાનું, કે મરવાનું, ન થાય કે સંસાર, પુનર્ભવ, ગર્ભવાસ, ભવપ્રપંચની ઝંઝટ, આ સર્વેનો ભાગીદાર નહિ થાય. તે બહુ દંડાથી શિક્ષા ન પામે, ઘણા દુ:ખ દોર્મનનો ભાગીદાર થશે નહિ. જ્ઞાતિ વગરનો, ન કહી શકાય તેવા દીર્ઘ સંસા૨કુંતારને ભોગવશે નહીં. તેમાં ફરી ફરી ભ્રમણ નહીં કરે. તે સિદ્ધિને વ૨શે અને સર્વ દુઃખોનો અંત ક૨શે.
૭૨૧. આ બાર ક્રિયાસ્થાને વર્તતો જીવ, ન સિદ્ધિ પામે, ન બોધી પામે. તે સર્વ દુઃખોનો અંત કરતો નથી કે ભવિષ્યમાં ક૨શે પણ નહીં. હવે જે તેરમા ક્રિયા સ્થાને વર્તતો જીવ, સિદ્ધિ, બોધી, પામી, સર્વ દુઃખોનો અંત કરે છે અને ક૨શે, ભૂતકાળે કરેલો. તે સર્વ રીતે પરિનિર્વાણ પામે છે. પામેલો અને પામશે.
85
Page #97
--------------------------------------------------------------------------
________________
आतगुत्ते आयजोगी आतपरक्कमे आयरक्खिते आयाणुकंपए आयनिफेडए आयाणमेव पडिसाहरेज्जासित्ति बेमि ।
॥किरियाठाणं बितियं अज्झयणं सम्मत्तं ॥
86
Page #98
--------------------------------------------------------------------------
________________
તેથી આ ભિક્ષુ, આત્માર્થી, આત્મહિતયુક્ત, આત્મગુપ્ત, આત્મયોગી આત્મા વડે પરાક્રમ કરે છે. આત્માની રક્ષા કરે છે. આત્માની અનુકંપા કરે છે, આત્માને શરીરથી જાદો કરે છે, આત્માને જ હરી જાય છે.
આમ હું કહું છું. બીજો અધ્યાય સમાપ્ત.
Page #99
--------------------------------------------------------------------------
________________
तइयं अज्झयणं 'आहारपरिणा'
७२२ सुयं मे आउसंतेणं भगवता एवमक्खातं-इह खलु आहारपरिण्णा
णाम अज्झयणे, तस्सणं अयमद्वे-इह खलु पाईणं वा ४ सव्वातो सव्वावंति लोगंसि चत्तारि बीयकाया एवमाहिज्जति,
तंजहा-अग्गबीया मूलबीया पोरबीया खंधबीया । ७२३ (१) तेसिं च णं अहाबीएणं अहावगासेणं इह एगतिया सत्ता
पुढविजोणिया पुढविसंभवा पुढविवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवकम्म(वक्कमा) णाणाविहजोणियासुपुढवीसुरुक्खत्ताए विउद॒ति । ते जीवा तासिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं आउसरीरं तेउसरीरंवाउसरीरंवणस्सतिसरीरं नाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूविकडं संतं सव्वपणताए आहारे(रे?)ति । अवरे वियणंतेसिंपुढविजोणियाणंरुक्खाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसा नाणाफासा नाणासंठाणसंठिया नाणाविहसरीरपोग्गलविउविता ते जीवा कम्मोववण्णगा भवंतीति मक्खायं ।
(२) अहावरंपुरक्खातं-इहेगतिया सत्तारुक्खजोणिया रुक्खसंभवा
रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तवक्कमा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा पुढविजोणिएहिं रुक्खेहिं रुक्खत्ताए विउद्भृति ते जीवा तेसिं पुढविजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढवीसरीरं आउसरीरं
88
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ત્રીજો “આહાર વિષે’’
૭૨૨. હે આયુષ્માન મને સાંભળ! ભગવંતે આમ કહ્યું છેઃ- આ છે આહાર પરિક્ષા નામે અધ્યયન, તેનો હેતુ આ પ્રમાણે છેઃ- આ લોકમાં પૂર્વથી માંડી ચારે દિશાઓમાં બધું આવી જાય છે, તેમાં છે ચાર પ્રકારે બીજ કાયાઓ, જેમ કે:- અગ્ર બી, મૂળ બી, પોર બી અને સ્કંધ બી.
૭૨૩. (૧) તેમાંથીજ બીજ પ્રમાણે, યોગ્ય વખતે, આ એક જ જીવ સત્તા, પૃથ્વી યોનિની, પૃથ્વીમાં ઉપજેલી, પૃથ્વીમાં ઉપ૨ આવેલી, તે યોનિઓ ત્યાં ઉપજે છે, ત્યાં ઉપર આવે છે, અને કર્મથી ઉપજેલી, કર્મના કારણે ત્યાં ઉપજી છે, પૃથ્વીમાં તે અનેક પ્રકારના યોનિઓમાં વૃક્ષો રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં અનેક પ્રકારના પૃથ્વી યોનિઓના જીવોનો સત્ત્વ ચૂસે છે, ખાય છે. તેથી તે પૃથ્વી યોનિના જીવોનાં શરીર, પાણી જીવોનાં શરીર, તેજના જીવોનાં શરીર, વાયુના જીવોનાં શરીર, અને વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવોનાં શરીરોને અચિત્ત કરે છે, સર્વનાશ કરે છે, આહાર કરવાની પહેલા ત્વચા અને પછી શરીરોના આહારનો સર્વનાશ કરી, પોતાના શરીરના રૂપે પરિણમાવે છે. આમ તે સર્વ રીતે સંપૂર્ણ આહાર કરે છે.
હવે તે પૃથ્વી યોનિઓનાં શરીરો, વિવિધ રૂપનાં, ગંધના, વિવિધ રસોનાં, વિવિધ સ્પર્શોનાં, વિવિધ ઠેકાણે ઊગેલાં, અનેક જાતના શરીરોના પુદ્ગલો રૂપે વર્તે છે. આ જીવો કર્મોથી ઊપજે છે, આમ કહ્યું છે.
(૨) આ પૂર્વે કહ્યું છે :- અહીં જે વૃક્ષ યોનિના જીવો છે તે પોતે પોતાની ગતિથી ઊપજે છે, તે જ યોનિઓમાં, તે હોય છે, ત્યાં જ ઊગે છે, તે કર્મના કારણે ત્યાં ઉપજે છે. પૃથ્વી યોનિઓનાં વૃક્ષો પર વૃક્ષતાથી વર્તાય છે. તે જીવો ત્યાં, પૃથ્વી યોનિયોનાં વૃક્ષોનો સત્ત્વ આહાર કરે છે. તે જીવો ખાય છે, પૃથ્વીનાં શરીરો, પાણીનાં શરીરો, તેજનાં શરીરો, વાયુનાં શરીરો, વનસ્પતિનાં શરીરો,
89
Page #101
--------------------------------------------------------------------------
________________
तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं, णाणाविहाणं तस - थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूविकडं संतं सव्वपणाए आहारं आहारेति अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा नाणावण्णा नाणागंधा नाणारसा नाणाफासा नाणासंठाणसंठिया नाणाविहसरीरपोग्गलविउव्विता, ते जीवा कम्मोववन्ना भवंतीति मक्खायं ।
(३) अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कम्मा (मा) कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा रुक्खजोणिएसु रुक्खेसु रुक्खत्ताए विउट्टंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेति, ते जीवा आहारेति पुढविसरीरं आउ० तेउ० वाउ० वणस्सतिसरीरं, नाणाविहाणं तस - थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारितं तयाहारियं विपरिणयं सारूविकडं संतं । अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा जाव ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं ।
(४) अहावरं पुरक्खायं - इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तवक्कमा कम्पोवगा कम्मानिदाणेणं तत्थवक्कम्मा (मा) रुक्खजोणिएसु रुक्खेसु मूलत्ताए कंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तताए पुफ्फत्ताए फलत्ताए बीयत्ताए विउट्टंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं आउ० तेउ० वाउ० वणस्सति० नाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं जाव सारूविकडं संतं, अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं
90
Page #102
--------------------------------------------------------------------------
________________
વિવિધ પ્રકારનાં ત્રસ સ્થાવર જીવોનાં શરીરો, તે સર્વેને અચિત્ત કરી, સર્વનાશ કરી, પહેલાં ત્વચાનો આહાર કરી રહેલાં શરીરોનો આહાર કરી પોતાનાં શરીરોમાં ફેરવી નાંખે છે. આમ તે સર્વનો આહાર કરે છે.
હવે તે વૃક્ષ યોનીઓનાં વૃક્ષોનાં શરીરો વિવિધ વર્ણના, ગંધના, રસોના, સ્પર્શોના હોઈ અનેક ઠેકાણે સંસ્થાપિત થએલાં હોય છે, અને વિવિધ પ્રકારનાં શરીરોના રૂપે વર્તાય છે, તે જીવો કર્મો વડે થાય છે, એમ કહ્યું છે.
(૩) આમ પૂર્વે કહ્યું છે, આ ગતિઓ છે વૃક્ષ યોનિઓના સત્તાની, વૃક્ષોમાં થતી, વૃક્ષોમાં ઊગેલી, તે યોનીઓ ત્યાં હોય છે તે કર્મોવડે કર્મના કારણે ત્યાં વધે છે, વૃક્ષ યોનિઓનાં વૃક્ષોમાં વૃક્ષ રૂપે વર્તાય છે, તે જીવો ત્યાં વૃક્ષ યોનિઓનાં વૃક્ષોનો સત્ત્વ ખાય છે. તે ખાય છે શરીરો પૃથ્વી યોનિઓનાં, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ સ્થાવર જીવોનાં, તે શરીરોને અચિત્ત કરે છે, ત્વચા અને શરીરનો સર્વનાશ કરી, પોતાનાં શરીરોમાં ફેરવી નાંખે છે. હવે તે પૃથ્વી યોનિઓનાં - વૃક્ષોનાં શરીરો વિવિધ વર્ણ, ગંધ, વિવિધ રસ, વિવિધ સ્પર્શના હોય છે, તે જીવો પોતપોતાનાં કર્મો કરી ત્યાં વર્તાય છે.
(૪) આ પ્રમાણે કહેલું છેઃ- આ ગતિઓ છે વૃક્ષ યોનિઓની, વૃક્ષે ઉપજતી, વૃક્ષોમાં વધતી, તેની યોનિઓ ત્યાં ઉપજે છે, પોતપોતાનાં કર્મ વડે, કર્મના કારણે ત્યાં આવે છે. વૃક્ષ યોનિઓમાંનાં વૃક્ષોમાં, મૂળ રૂપે, કંદ રૂપે, ડાળીઓ રૂપે, કૂંપળ રૂપે, પાંદડાં રૂપે, ફળ રૂપે અને બીજ રૂપે ઉપજે છે. તે જીવો ત્યાં વૃક્ષ યોનિનાં વૃક્ષોનો સત્ત્વ ચૂસે છે. તે જીવો પૃથ્વી શરીરનું ખાણું ખાય છે. પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવોને અચિત્ત કરી સર્વનાશ કરે છે. તે ત્વચાથી માંડી સર્વ શરીરનો નાશ કરી પોતાના શરીરમાં ફેરવે છે. હવે તે વૃક્ષ યોનિના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, કૂંપળો, પાંદડાંથી,
91
Page #103
--------------------------------------------------------------------------
________________
पवालाणं जाव बीयाणं सरीरा नाणावण्णा नाणागंधा जाव नाणाविहसरीरपोग्गलविउब्विया, ते जीवा कम्मोववण्णगा भवंतीति मक्खायं ।
७२४ (१) अहावरं पुरक्खायं-इहेगइया सत्तारुक्खजोणियारुक्खसंभवा
रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तवक्कमा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा रुक्खजोणिएहि रुक्खेहि अज्झोरुहित्ताते विउटुंति, ते जीवा तेर्सि रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव सारूविकडं संतं, अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं
अज्झोरुहाणं सरीराणाणावण्णा जाव मक्खायं । (२) अहावरं पुरक्खायं-इहेगतिया सत्ता अज्झोरुहजोणिया
अज्झोरुहसंभवा जाव कम्मनिदाणेणं तत्थवक्कमा रुक्खजोणिएसु अज्झोरुहेसु अज्झोरुहत्ताए विउटुंति, तेजीवा तेसिंरुक्खजोणियाणं अज्झोरुहाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव सारूविकडं संतं, अवरे वि यणं तेसिं अज्झोरुहजोणियाणं अज्झोरुहाणं सरीरा नाणावण्णा जाव मक्खायं । अहावरं पुरक्खायं-इहेगतिया सत्ता अज्झोरुहजोणिया अज्झोरुहसंभवा जाव कम्मनिदाणेणं तत्थवक्कमा अज्झोरुहजोणिएसु अज्झोरुहेसु अज्झोरुहित्ताए विउद॒ति, ते जीवा तेसिं अज्झोरुहजोणियाणं अज्झोरुहाणं सिणेहमाहारेंति, (तेजीवा आहारेंति) पुढविसरीरं जाव सारूविकडं संतं, अवरे वि य णं तेर्सि अज्झोरुहजोणियाणं (अज्झोरुहाणं) सरीरा
नाणावण्णा जाव मक्खायं । (४) । अहावरं पुरक्खायं-इहेगइया सता अज्झोरुहजोणिया
अज्झोरुहसंभवा जाव कम्मनिदाणेणं तत्थवक्कमा
92
Page #104
--------------------------------------------------------------------------
________________
બિયાં સુધીનાં શરીરો વિવિધ વર્ણના, વિવિધ પ્રકારનાં શરીરોનાં પુગલો રૂપે, વર્તાય છે. આ જીવો પોતપોતાનાં કર્મોથી થાય છે, એમ કહ્યું છે.
૭૨૪. (૧)
આમ પૂર્વે કહેલું છેઃ- આ યોનિઓની ગતિઓ છે વૃક્ષોમાં ઉપજતી, વધતી. તેની યોનિઓ ત્યાં ઉપજે છે, વધે છે, કર્મો વડે થાય છે, કર્મોના કારણે જ ત્યાં આવે છે, હોય છે, વૃક્ષ યોનિઓના વૃક્ષોમાં લતાઓ રૂપે વર્તે છે. તે જીવો ત્યાં વૃક્ષ યોનિના વૃક્ષોનાં સત્ત્વોનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી શરીરનો આહાર કરે છે અને પોતાના શરીરના રૂપે ફેરવે છે. હવે તે વૃક્ષ યોનિઓની લતાઓનાં શરીરો વિવિધ વર્ણનાં હોય છે એમ કહ્યું છે.
આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે લતા યોનિઓની. તે લતાઓમાં થાય છે. તે કર્મના કારણે ત્યાં આવે છે, હોય છે. વૃક્ષ યોનિની લતાઓમાં લતાઓ રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં વૃક્ષ યોનિઓના લતાઓનું સત્ત્વ ગ્રહણ કરે છે. આમ તે જીવો, પૃથ્વી શરીરનો આહાર કરે છે, પોતાના શરીરરૂપે ફેરવી દે છે. હવે તે લતાઓના યોનિની લતાઓનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
(૩) આ પ્રમાણે પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે વેલોની. યોનિઓ
વેલાઓમાં થાય છે, પોતાનાં કર્મોથી ત્યાં થાય છે. વેલોની યોનિમાં, વેલા રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં વેલાની યોનિઓના વેલાનો સત્ત્વ ખાય છે. તે જીવોનો આહાર કરે છે જ્યાં સુધી પૃથ્વીકાય વર્તે છે. તે જે જીવોનો આહાર કરે છે તેને પોતાના શરીરૂપે ફેરવી નાંખે છે. હવે ત્યાં વેલાની યોનિના વેલડાઓનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
આમ પૂર્વે કહ્યું છે - આ ગતિયો છે લતાઓની, યોનીયો, લતાઓમાં ઉપજે છે, કર્મના કારણે જ ત્યાં આવે છે, થાય છે,
93
Page #105
--------------------------------------------------------------------------
________________
अज्झोरुहजोणिएसु अज्झोरुहेसु मूलत्ताए जाव बीयत्ताए विउट्टंति, ते जीवा तेसिं अज्झोरुहजोणियाणं अज्झोरुहाणं सिणेहमाहारेंति जाव अवरे वि य णं तेसिं अज्झोरुहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ७२५ (१) अहावरं पुरक्खातं इहेगतिया सत्ता पुढविजोणिया पुढविसंभवा जाव णाणाविहजोणियासु पुढवीसु तणत्ताए विउट्टंति, ते जीवा तेसिनाणाविह जोणियाणं पुढवीणं सिणेहमाहारेति जाव ते जीवा कम्मोववन्ना भवंतीति मक्खायं ।
(२) एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउट्टंति जाव मक्खायं । (३) एवं तणजोणिएसु तणेसु तणत्ताए विउट्टंति जाव मक्खायं । (४) एवं तणजोणिएसु तणेसु मूलत्ताए जाव बीयत्ताए विउट्टंति, ते जीवा जाव एवमक्खायं ।
७२६ एवं ओसहीण वि चत्तारि आलावगा (४) ।
७२७ एवं हरियाण वि चत्तारि आलावगा (४) ।
७२८ अहावरं पुरक्खायं - इहेगतिया सत्ता पुढविजोणिया पुढविसंभवा जाव कम्मनियाणेणं तत्थवक्कमा नाणाविहजोणियासु पुढवीसु आयत्ताए वायत्ताए कायत्ताए कुहणत्ताए कंदुकत्ताए उव्वेहलियत्ताए निव्वेहलियत्ताए सछत्ताए सज्झत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउट्टंति, ते जीवा तेसिं नाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं पुढविजोणियाणं आयाणं जाव कुराणं सरीरा नाणावण्णा जाव मक्खातं, एक्को चेव आलावगो (१), सेसा तिणि नत्थि ।
94
Page #106
--------------------------------------------------------------------------
________________
લતાની યોનિમાં લતામાં મૂળ રૂપે બીજરૂપે વર્તાય છે. તે જીવો ત્યાં લતાઓની યોનિના લતાઓમાંનો સત્ત્વ ખાય છે. હવે ત્યાં લતાઓના બીજ અને મૂળોનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૨૫. (૧) આમ પૂર્વે કહ્યું છે. આ ગતિઓ છે પૃથ્વી યોનિઓની, તે પૃથ્વીમાં
થાય છે. તે અનેક જાતના યોનિઓમાં તૃણરૂપે વર્તાય છે. તે જીવો ત્યાં પૃથ્વીની નાનાવિધ યોનિઓનો સત્ત્વ ખાય છે. તે જીવો પોતાનાં કર્મો વડે ત્યાં થાય છે. આમ પૃથ્વી યોનિના તૃણમાં તૃણ તરીકે વર્તાય છે એમ કહ્યું છે. તૃણ યોનિઓનાં તૃણોમાં તૃણતાએ વર્તાય છે એમ કહ્યું છે. આમ તૃણ યોનિના તૃણમાં, મૂળોથી બીજ સુધી વર્તાય છે. તે પણ જીવો છે એમ કહ્યું છે.
(૨).
૭૨૬. આ પ્રમાણે ઔષધિઓના ચાર બોલ કહેવા. (૪).
૭૨૭. આ પ્રમાણે હરિયાળીના ચાર બોલ કહેવા. (૪).
૭૨૮. આમ પહેલાં કહ્યું છે :- આ ગતિઓ છે પૃથ્વી યોનિઓની. પૃથ્વીમાં થતી,
પોતાના કર્મે કરી ત્યાં આવે છે, થાય છે. વિવિધ પ્રકારની પૃથ્વીની યોનિઓમાં, આયત્ત રૂપે, કાયર રૂપે, વાયત્તાના રૂપે, કુટર રૂપે, કંદુકન્ન રૂપે, ઉર્વેહલિયત્તા રૂપે, નિર્વેહલિયત્તા રૂપે, સ્વછત્ર રૂપે, સજઝત્ત રૂપે, છત્રગત્તા રૂપે, વાસાયિત્તા રૂપે, કુરત્તા રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં પૃથ્વીના અનેક પ્રકારના યોનિના જીવોનો સત્ત્વ આહાર કરે છે. આમ
જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી તે ખાય છે. વળી ત્યાં પૃથ્વી યોનિના આયાથી, કૂરા સુધીના શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. આનો છે ફક્ત એક જ બોલ, બીજા ત્રણ બોલ નથી હોતા.
95.
Page #107
--------------------------------------------------------------------------
________________
७२९ अहावरं पुरक्खातं-इहेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जाव
कम्मनियाणेणं तत्थवक्कमाणाणाविहजोणिएसु उदएसुरुक्खत्ताए विउद॒ति, ते जीवा तेसिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे विय णं तेसिं उदगजोणियाणं रुक्खाणं सरीराणाणावण्णा जाव मक्खायं, जहा पुढविजोणियाणं रुक्खाणं चत्तारि गमा (४) अज्झोरुहाण वि तहेव (४), तणाणं ओसहीणं हरियाणं चत्तारि
आलावगा भाणियव्वा एक्केक्के (४, ४, ४) । ७३० अहावरं पुरक्खायं-इहेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जाव
कम्मणियाणेणं तत्थवक्कमाणाणाविहजोणिएसु उदएसु उदगत्ताए अवगत्ताए पणगत्ताए सेवालत्ताए कलंबुगत्ताए हढत्ताए कसेरुयत्ताए कच्छ० भाणियत्ताए उप्पलत्ताए पउमत्ताए कुमुदत्ताए नलिणत्ताए सुभग०सोगंधियत्ताए पोंडरिय०महापोंडरिय०सयपत्त०सहस्सपत्त० एवं कल्हार०कोकणत० अरविंदत्ताए तामरसत्ताए भिस० भिसमुणाल०पुक्खलत्ताए पुक्खलत्थिभगत्ताए विउंट्टति, ते जीवा तेसिं नाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि यणं तेसिं उदगजोणियाणं उदगाणं जाव पुक्खलत्थिभगाणं सरीरा नाणावण्णा जाव मक्खायं, एक्को
चेव आलावगो (१)। ७३१ (१) अहावरं पुरक्खायं-इहेगतिया सत्ता तेहिं चेव पुढविजोणिएहिं
रुक्खेहिं, रुक्खजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिएहिं मूलेहि जाव बीएहिं (३), रुक्खजोणिएहिं अज्झोरुहेहि, अज्झोरुहजोणिएहिं अज्झोरुहेहि, अज्झोरुहजोणिएहिं मूलेहि जाव बीएहि (३), पुढविजोणिएहि तणेहि, तणजोणिएहिं तणेहिं, तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं (३), एवं ओसहीहिं तिण्णि
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૨૯. આમ પૂર્વે કહ્યું છે ઃ- આ ગતિઓ છે ઉદગ યોનિની, ઉદગમાં ઉપજતી, તે
ત્યાં કર્મો વડે થાય છે, વિવિધ પ્રકારની યોનિમાં ઉદગમાં વૃક્ષરૂપે થાય છે. તે જીવો ત્યાં વિવિધ પ્રકારના ઉદગના યોનિઓના જીવોના સત્ત્વોનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે ત્યાં સુધી. હવે ત્યાં ઉદગ યોનિઓનાં વૃક્ષોનાં શરીરો અનેક વર્ણનાં કહ્યાં છે. જેમ પૃથ્વી યોનિઓનાં વૃક્ષોનાં ચાર બોલ છે (૪), વેલાના પણ ચાર (૪), તૃણોના, ઔષધિઓના અને હરિયાળીના, દરેકના ચા૨ (૪) કહેવા.
૭૩૦. પૂર્વે આમ કહ્યું છે ઃ- આ ગતિ ઉદગ યોનિઓની છે તે ઉદગમાં થાય છે, પોતાના કર્મે કરી ત્યાં થાય છે. અનેક યોનિઓ ઉદગની છે. તેના ઉદગમાં, ઉદગ રૂપે, અવગત્ત રૂપે, પણગ રૂપે, શેવાળ રૂપે, કલંબુગ રૂપે, હડ રૂપે, કસેરૂય રૂપે, કચ્છભાણીય રૂપે, ઉત્પલ રૂપે, પદ્મ રૂપે, કુમુદ રૂપે, નલિન રૂપે, સુભગ-સુગંધી રૂપે, પોંડરિક રૂપે, મહાપોંડરિક રૂપે, શતપત્ત રૂપે, સહસપત્ત રૂપે, તેમ જ કલ્હાર, કોકણત, અરવિંદ રૂપે, તામરસ રૂપે, ભિસલ્ટિંસમૃણાલ રૂપે, પુષ્કર રૂપે, પુષ્કરથી ભગ રૂપે, વર્તે છે. તે જીવો ત્યાં ઉદગના નાના પ્રકારના યોનિના સત્વનો આહાર કરે છે. તે જીવોનો આહાર જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી કરે છે. વળી ઉદગ યોનિઓના ઉદગમાં પુલસ્થિભગા સુધીનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. આ છે એક જ બોલ (કથન) (૧).
૭૩૧. (૧)
આમ પૂર્વે કહ્યું છે :- આ ગતિના જીવો, પૃથ્વી યોનિમાં જે વૃક્ષો છે, વૃક્ષ યોનિનાં વૃક્ષોમાં, વૃક્ષ યોનિનાં મૂળો અને બીયાના (૩) વૃક્ષ યોનિનાં લતાઓનાં, લતાઓની યોનિની લતાઓ, લતાઓની યોનિનાં મૂળ તથા બિયાં (૩), પૃથ્વી યોનિનાં તૃણનાં, તૃણયોનિના દૃશનાં, તૃણ યોનિનાં મૂળ અને બિયાંના (૩), આવી રીતે ઔષધિઓના (૩) આલાપકો, તેમ જ હરિયાળીના પણ ત્રણ આલાપકો (૩), પૃથ્વી યોનિના આયા, કાયા અને કૂરો
97
Page #109
--------------------------------------------------------------------------
________________
आलावगा (३), एवं हरिएहिं वि तिण्णि आलावगा (३), पुडविजोणिएहिं आएहिं काएहिं जाव कूरेहिं (१), उदगजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिएहिं मूलेहिं जव बीएहिं (३), एवं अज्झोरुहेहिं वि तिण्णि (३), तणेहिं वि तिण्णि आलावगा (३), ओसहीहिं वि तिण्णि (३), हरितेहिं वि तिण्णि (३), उदगजोणिएहिं उदएहिं अवएहिं जाव पुक्खलत्थि भएहिं (९), तसपाणत्ताए विउट्टंति । (२) ते जीवा तेसिं पुढविजोणियाणं उदगजोणियाणं रुक्खजोणियाणं अज्झोरुहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हियजोणियाणं रुक्खाणं अज्झोरुहाणं तणाणं ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव कुराणं उदगाणं अवगाणं जाव पुक्खलत्थिभगाणं सिणेहमाहारेंति । ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं अज्झोरुहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरियजोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जाव बीयजोणियाणं आयजोणियाणं कायजोणियाणं जाव कूरजोणियाणं उदगजोणियाणं अवगजोणियाणं जाव पुक्खलत्थिभगजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।
७३२ अहावरं पुरक्खायं - णाणाविहाणं मणुस्साणं, तंजहा- कम्मभूमगाणं अकम्मभूममाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खणं, तेसि च णं अहाबीएणं अहावकासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए एत्थ णं मेहुणवत्तिए नामं संयोगे समुप्पज्जति, ते दुहतो वि सिणेहं संचिणंति, संचिणित्ता तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउर्वृत्ति, ते जीवा मातुओयं पितुसुक्कं तं तदुभयं संसट्टं कलुसं किब्बिसं तप्पढमयाए आहारमाहारेंति, ततो पच्छा जं से माता
98
Page #110
--------------------------------------------------------------------------
________________
સુધી (૧), ઉદગ યોનિના વૃક્ષોથી, વૃક્ષ યોનિઓનાં વૃક્ષોથી, વૃક્ષ યોનિના મૂળ અને બિયાંના (૩), તેમ જ લતાઓના પણ (૩), તૃણના પણ ત્રણ (૩) આલાપકો, ઓષધિના ત્રણ (૩) અને હરિતના પણ ત્રણ આલાપકો (૩), ઉદગ યોનિના ઉદગના, અવએના, પુષ્કલસ્થિભગ (૧) ત્રસ પ્રાણીયો થઈ વર્તાય છે.
(૨) તે જીવો ત્યાંના પૃથ્વી યોનિના, ઉદગ યોનિના, વેલાના યોનિના,
તૃણ યોનિના, ઔષધિ યોનિના, હરિત યોનિનાં વૃક્ષોના, વેલાના, તૃણના, ઔષધિના, હરિયાળીના, મૂળો અને બિયાંના, આયા અને કાયાના, કૂરાના, ઉદગના, અવગાના, પુષ્કલOિભગાના, સત્ત્વ ખાય છે, જ્યાં સુધી પૃથ્વીકાય છે ત્યાં સુધી તે જીવોનો આહાર કરે છે. વળી ત્યાં વૃક્ષ યોનિના, લતા યોનિના, તૃણ યોનિના, ઔષધિ અને હરિત યોનિઓના, મૂળ, કંદ અને બીજ યોનિઓના, આય, કાય, કૂર યોનિઓના, ઉદગ, અવગ યોનિઓના, પુષ્કલર્થીિ યોનિના ત્રસ જીવોનાં શરીરો અનેક વર્ણનાં કહ્યાં છે.
૭૩૨. આમ પૂર્વે કહ્યું છે - કર્મ અને અકર્મ ભૂમિઓમાં અંતરદ્વીપોમાં વિવિધ
પ્રકારના માણસો, આર્ય, મ્લેચ્છ, થાય છે. તેમનાં યોગ્ય બીજ અને અવકાશથી, સ્ત્રી પોતાની યોનિથી પુરૂષ સાથે કૃત્યો કરે છે. તેથી મેથુન નામે સંભોગ થાય છે. તે બન્નેના સત્ત્વો ભેગા થાય છે ત્યારે ગર્ભમાં જીવ
સ્ત્રી, પુરૂષ કે નપુંસક રૂપે થવા પામે છે. ત્યાં તે જીવ માતાનું રજ અને પિતાનું શુક્ર, કે જે ભેગાં થાય છે, તે મિશ્રણ ખાય છે (ગંદું કલુશ કહ્યું છે). પછી માતા વિવિધ જાતનો આહાર કરે છે તેનો તે નાળવાટે આહાર કરે છે, દેશથી. જેમ તે વધે છે અને ગર્ભ પાકે છે, ત્યારે તે કાયાથી ગર્ભમાંથી
99
Page #111
--------------------------------------------------------------------------
________________
णाणाविहाओ रसविहीओ (विगईओ) आहारमाहारेति व्रतो एगदेसेणं ओयमाहारेति, अणुपुव्वेणं वुड्ढा पलिपागमणुचिन्ना ततो कायातो अभिनिव्वट्टमाणा इत्थिं पेगता जणयंति पुरिसं वेगता जणयंति णपुंसगं पेगता जणयंति, ते जीवा डहरा समाणा मातुं खीरं सप्पिं आहारेति, अणुपुव्वेणं वुड्ढा ओयणं कुम्मासं तस - थावरे य पाणे, ते जीवा आहारेति पुढविसरीरं जाव सारूविकडं संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं मणुस्साणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूण सरीरा णाणावण्णा जाव मक्खायं ।
७३३ अहावरं पुरक्खायं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणि याणं, तंजहा-मच्छाणं जाव सुंसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्म० तहेव जाव ततो एगदेसेणं ओयमाहारेति, अणुपुव्वेणं वुड्ढा पलिपागमणुचिण्णा ततो कायातो अभिनिव्वट्टमाणा अंडं पेगता जणयंति, पोयं वेगता जणयंति, से अंडे उब्भिज्जमाणे इत्थिं पेगया जणयंति पुरिसं पेगया जणयंति नपुंसगं पेगया जणयंति, ते जीवा डहरा समाणा आउसिणेहमाहारेति अणुपुवेणं वुड्डा वणस्सतिकायं तस थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं जाव सुंसुमाराणं सरीरा नाणावण्णा जाव मक्खायं ।
७३४ अहावरं पुरखातं नाणांविहाणं चउप्पयथलचरपंचिदियतिरिक्खजोणियाणं, तंजहा - एगखुराणं दुखुराणं गंडीपदाणं सणप्फयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्म० जाव मेहुणपत्तिए नामं संजोगे समुप्पज्जति, ते दुहतो सिणेहं (संचिणंति, संचिणित्ता) तत्थ णं जीवा इत्थित्ताए, पुरिसत्ताए जाव
100
Page #112
--------------------------------------------------------------------------
________________
છૂટીને સ્ત્રી, પુરૂષ કે નપુંસક જીવ તરીકે જન્મે છે. નાનપણે તે માતાનું દૂધ પીવે છે તેમાંનું ઘી પણ આરોગે છે. અનુક્રમે વધે ત્યારે તે ભાત, અડદ તથા સ્થાવર અને જંગમ જીવોનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીકાય છે. વળી ત્યાં અનેક પ્રકારના માણસો, કર્મભૂમિનાં, અકર્મભૂમિના, અંતરદ્વીપોના, આર્યોના, મ્લેચ્છના, શરીરો વિવિધ વર્ણનાં હોય છે, એમ કહ્યું છે.
૭૩૩. આમ પૂર્વે કહેલું છે - વિવિધ પ્રકારના જલચર પચેંદ્રિય તિર્યંચ
યોનિઓના જીવો જેમ કે:- માછલાં અને સુશુમાર સુધીના જેમનામાંથી યોગ્ય કાળે અને યોગ્ય સમયે, યોગ્ય બી અને કાળે, સ્ત્રી પુરૂષ સાથે ક્રીડા કરે છે. તે મૈથુનથી ગર્ભ ઉપજે છે. તે સ્ત્રી અને પુરૂષનાં સત્ત્વોથી વધે છે, અનુક્રમે ગર્ભ વધે છે, પરિપક્વ થાય છે, ત્યારે તે ઈંડું કે જીવરૂપે જન્મે છે,
સ્ત્રી કે પુરૂષ કે નપુંસક રૂપે જે જન્મે છે. ઈંડું ભાંગવાથી પણ સ્ત્રી, પુરૂષ કે નપુંસક જીવ ઊપજે છે. તે જીવ નાનો હોય ત્યારે પાણીનો સત્ત્વ ખાય છે, જેમજેમ વધે છે તેમતેમ વનસ્પતિકાય, અને ત્રસ સ્થાવર જીવોનો આહાર કરે છે. તે જ્યાં સુધી પૃથ્વીનાં શરીર છે ત્યાં સુધી. હવે આ વિવિધ પ્રકારના જલચર પંચેંદ્રિય તિર્યંચ યોનિનાં માછલાંથી સુશુમાર સુધીનાં શરીરો વિવિધ વર્ણનાં હોય છે, એમ કહ્યું છે.
૭૩૪. પૂર્વે આમ કહ્યું છે - વિવિધ પ્રકારના ચાર પગવાળા જમીન પર ચાલતાં
પંચેંદ્રિય જીવો, જેમ કે:- એક ખુરવાળા, બે ખુરોવાળા, ગાંઢ જેવા પગોવાળા, નખોના પગવાળા, જીવો થાય છે. યોગ્ય બી અને યોગ્ય અવસરે, સ્ત્રી પુરૂષ સાથે કામક્રીડાથી સંભોગ કરે છે. જે મૈથુન વૃત્તિ કહેવાય છે. તેથી ગર્ભ રહે છે, જે સ્ત્રી અને પુરૂષનાં સત્ત્વો ભેગા થયેલાં હોય છે, તે ખાય છે. અનુક્રમે તે ગર્ભનો જીવ ગર્ભ પાકે, સ્ત્રી કે પુરૂષ કે
101
Page #113
--------------------------------------------------------------------------
________________
विउट्टंति, ते जीवा माउं ओयं पिउं सुक्कं एवं जहा मणुस्साणं जाव इत्थिं पेगता जणयंति पुरिसं पिनपुंसगं पि, ते जीवा डहरा समाणा मातुं खीरं सप्पि आहारेंति अणुपुव्वेणं वुड्ढा वणस्सतिकायं तसथावरे
पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेवि य णं तेसिं णाणाविहाणं चउप्पयथलचरपंचिंदियतिरिक्खजोणियाणं एगखुराणं जाव सणप्फयाणं सरीरा नाणावण्णा जावमक्खायं ।
,
७३५ अहावरं पुरक्खायं-नाणाविहाणं उरपरिसप्पथलचरपंचिंदियतिरिक्खजोणियाणं, तंजहा - अहीणं अयगराणं आसालियाणं महोरगाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिस० जाव एत्थ णं मेहुण० एतं चेव, नाणत्तं अंडं पेगता जणयंति, पोयं पेगता जयंति से अंडे उब्भिज्जमाणे इत्थिं पेगता जणयंति पुरिसं पिनपुंसगं पि, ते जीवा डहरा समाणा वाउकायमाहारेति अणुपुव्वेणं वुड्ढा वणस्सतिकायं तस - थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेवि य णं तेसि णाणाविहाणं उरपरिसप्पथलचरतिरिक्खपंचिंदिय० अहीणं जाव महोरगाणं सरीरा णाणावण्णा जाव मक्खातं ।
७३६ अहावरं पुरक्खायं - नाणाविहाणं भुयपरिसप्पथलचरपंचिंदियतिरिक्खजोणियाणं, तंजहा- गोहाणं नउलाणं सेहाणं सरडाणं सलाणं सरथाणं खोराणं घरकोइलियाणं विस्संभराणं मूसगाणं मंगसाणं पयलाइयाणं विरालियाणं जोहाणं चाउप्पाइयाणं, तेसिं चणं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं जाव सारूविकडं संतं, अवरे विय सिं नाणाविहाणं भुयपरिसप्पपंचिदियथलयरतिरक्खाणं तं० गोहाणं जाव मक्खातं ।
102
Page #114
--------------------------------------------------------------------------
________________
નપુંસક તરીકે જન્મે છે. નાનો હોય ત્યારે માનું દૂધ અને ઘી પીવે છે. જ્યારે તે અનુક્રમે વધે છે, ત્યારે વનસ્પતિકાય, ત્રસ અને સ્થાવર જીવોનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીનાં શરીરો છે ત્યાં સુધી. હવે ત્યાં વિવિધ પ્રકારના ચાર પગોવાળા સ્થલચર જીવોનાં શરીરો વિવિધ વર્ણનાં હોય છે એમ કહ્યું છે.
૭૩૫. આમ પૂર્વે કહેલું છે - વિવિધ પ્રકારના ઉરપરિસર્પ સ્થલચર પંચેંદ્રિય
તિર્યંચ યોનિઓના જેમ કે - સાપ, અજગર, આશાલીઓ, મહોરગો, થાય છે. તેમનાં યોગ્ય બી અને યોગ્ય સમયે, સ્ત્રી પુરૂષ સાથે કામક્રીડા કરે છે ત્યારે ભેગાં થાય છે જેને મૈથુન વૃત્તિ કહે છે. કોઈને ઈંડાનો ગર્ભ રહે છે કે કોઈને જીવનો ગર્ભ રહે છે. યોગ્ય સમયે તે પાકે છે અને ઈંડું કે જીવ જન્મે છે. ઈંડું ભાંગે ત્યારે સ્ત્રી કે પુરૂષ કે નપુંસક નીકળે છે. તે નાના જીવો વાયુકાયના જીવ ખાય છે. અનુક્રમે વધે ત્યારે વનસ્પતિકાય, ત્રસ સ્થાવર પ્રાણી ખાય છે. જ્યાં સુધી પૃથ્વીનાં શરીર છે, ત્યાં સુધી તે ખાય છે તે જીવો. પછી તે વિવિધ પ્રકારના ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પચેંદ્રિય સાપથી મહોરગ સુધીનાં શરીરો નાનાં વર્ણનાં કહ્યાં છે.
૭૩૬. આમ પૂર્વેથી કહેવું છે - વિવિધ પ્રકારના ભૂજ પરિસર્પ સ્થલચર પચેંદ્રિય
તિર્યંચ યોનિઓના જીવો જેમ કે:- ગોહા, નકુલા, શેહા, સરડા, શલ્લા, શરથાના, ખોરા, ઘરકોલિયા, વિશ્વભરા, ઉદર, મંગુસ, પલાદિ, વિરાલીયા, જોહા, ચોપાદિયા, તેમને જ યથા બી અને યથા કાળે, સ્ત્રી પુરૂષો સાથે રમે છે. મૈથુન ક્રીડા કરી ગર્ભમાં ઈંડું થાય કે જીવ ઉપજે. ઈંડું ગર્ભ પાકે ત્યારે બહાર આવે. તેમાં જીવ પાકે ત્યારે તે ભાંગે અને તેમાંથી સ્ત્રી, પુરૂષ કે નપુંસક રૂપે જીવ બહાર નીકળે. તે વાયુકાયનો આહાર કરે અનુક્રમે વધે ત્યારે વનસ્પતિકાય, ત્રસ સ્થાવર જીવોનો આહાર કરે છે
જ્યાં સુધી પૃથ્વીકાયના જીવો છે ત્યાં સુધી. તે આહાર પોતાના શરીરમાં ફેરવે છે. હવે પછી તે નાના પ્રકારના ભૂજ પરિસર્પ પંચેંદ્રિય સ્થલચર યોનિઓના શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
103.
Page #115
--------------------------------------------------------------------------
________________
७३७ अहावरं पुरक्खातं-णाणाविहाणं खहचरपंचिंदियतिरिक्ख
जोणियाणं, तंजहा-चम्मपक्खीणं लोमपक्खीणं समुग्गपक्खीणं विततपक्खीणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, नाणत्तं ते जीवा डहरगा समाणा माउं गाउसिणं आहारेंति अणुपुव्वेणं वुड्डा वणस्सतिकायं तस-थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं नाणाविहाणंखहचरपंचिंदियतिरिक्खजोणियाणंचम्मपक्खीणंजाव मक्खातं ।
७३८ अहावरं पुरक्खातं-इहेगतिया सत्ता नाणाविहजोणिया
नाणाविहसंभवा नाणाविहवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा नाणाविहाण तस-थावराण पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा अणुसूयत्ताए विउद्भृति, ते जीवा तेसिं नाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेंति, तेजीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरे वियणंतेसिं तसथावरजोणियाणं अणुसूयाणं सरीरा नाणावण्णा जावमक्खातं । एवं दुरूवसंभवत्ताए । एवं खुरुदुगत्ताए । अहावरं पुरक्खायंइहेगइया सत्ता नाणाविह० जाव कम्म० खुरुदुगत्ताए वक्कमति ।
७३९ अहावरं पुरक्खातं-इहेगतिया सत्ता नाणाविहजोणिया जाव
कम्मनिदाणेणं तत्थवक्कमा नाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसुवा, तं सरीरगंवातसंसिद्धं वातसंगहितं वा वातपरिगतं उड्टुं वातेसु उड्ढभागी भवइ अहे वातेसु अहेभागी भवइ तिरियं वाएसु तिरियभागी भवइ, तंजहा-ओसा हिमए महिया करए हरतणुए सुद्धोदए । ते जीवा तेसिं नाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारेंति, (ते जीवा आहारेंति) पुढविसरीरं जाव
104
Page #116
--------------------------------------------------------------------------
________________
૭૩૭. પૂર્વે આમ કહ્યું છે - વિવિધ પ્રકારના આકાશે ઊડતાં તિર્યંચ પંચેંદ્રિય
યોનિઓના જીવો, જેમ કે - ચર્મપંખીઓ, લોમપંખીઓ, સમુગ્રપંખીઓ, વિતતપંખીઓ, તેમને જ યોગ્ય બી અને યોગ્ય સમયે સ્ત્રી પુરૂષ સાથે ક્રીડા કરે છે તે મૈથુન વૃત્તિ કહેવાય છે. રહેલું ઉરપરિસર્પની જેમ જાણવું. તે જીવો નાના હોય ત્યારે માની ઉષ્ણતા (ગરમી)નો ઉપયોગ કરે છે, તેમ ઉછરે છે. જેમ વધે છે તેમ વનસ્પતિકાય અને ત્રણ સ્થાવર જીવોને ખાય છે. તેમનાં શરીરોનો નાશ કરી પોતાના શરીરમાં ફેરવી નાંખે છે. આમ
જ્યાં સુધી પૃથ્વીનાં શરીરો છે ત્યાં સુધી. હવે તે નાના પ્રકારના ખગચર પંચેંદ્રિય તિર્યંચ યોનિઓનાં શરીરો (ચર્મ આદિ પંખીઓનાં) વિવિધ રંગનાં હોય છે એમ કહ્યું છે.
૭૩૮. પૂર્વે આમ કહ્યું છે - આ ગતિઓના જીવો, અનેક જાતની યોનિઓના,
નાના પ્રકારે સંભવે છે, તે અનેક જાતના થાય છે, તે જ યોનિઓમાં ત્યાં ઉપજે છે, ત્યાં થવું તે તેમનાં જ કર્મોને, લીધે હોય છે. વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર શરીરો પર સચિત્તમાં કે અચિત્તમાં વળગી રહે છે. તે જીવો ત્યાં અનેક જાતના ત્રસ સ્થાવર પ્રાણો પર તેમનાં સત્ત્વોનો આહાર કરે છે. તે જીવો જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી ખાય છે, તે જીવોના સત્ત્વો. હવે તે ત્રણ સ્થાવર યોનિઓના જીવો ઉપર વળગેલાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. આમ દુરૂપ હોવાથી, તે ખંજવાળ કરાવે છે, તે જીવો જાનવરની ચામડીમાં, ગુહ્ય ભાગ કે જગ્યામાં ઉપજે છે. તે નાના જીવો ગંદકીમાં વર્તે છે. આ પોતાનાં કર્મો વડે જ ત્યાં ઉપજે છે.
૭૩૯. આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે અનેક પ્રકારના યોનિઓની, તે
પોતાના કર્મે ત્યાં થાય છે. વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવોના શરીરો પર, સચિત્ત કે અચિત્તમાં વાયુ સાથે, પાણીના જીવો રૂપે ગોઠવાય છે. વાયુના સંગાથે હોય છે, વાયુ સાથે સંચાલિત થાય છે. વાયુ ઉપર હોય તો તે પણ ઉપર હોય, વાયુ નીચે હોય તો તે પણ નીચે હોય છે. વાયુ તિર્યક જાય, તો તે પણ તિર્યકુ જાય, જેમ કે - ઓસ, હિમ, ધૂમ્મસ, કરા, ઝાંકળ અને વર્ષા (વરસાદ), એટલે શુદ્ધ પાણી. તે જીવો ત્યાં વિવિધ પ્રકારના ત્રસસ્થાવર જીવોનાં સત્ત્વોનો આહાર કરે છે. તે જીવો ખાય છે જ્યાં સુધી
-
105
Page #117
--------------------------------------------------------------------------
________________
संतं, अवरे वि य णं तेसिं तस - थावर जोणियाणं ओसाणं जाव सुद्धोदगाणं सरीरा णाणावण्णा जाव मक्खातं ।
७४० अहावरं पुरक्खातं - इहेगतिया सत्ता उदगजोणिया जाव कम्पनियाणेणं तत्थवक्कमा तस - थावरजोणिएसु उदएसु उदगत्ताए विउट्टंति, ते जीवा तेसिं तस थावरजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि यणं सिं तस - थावरजोणियाणं उदगाणं सरीरा नाणावण्णा जाव मक्खायं ।
७४१ अहावरं पुरक्खातं - इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनिदाणेणं तत्थवक्कमा उदगजोणिएसु उदयसु उदगत्ताए विउति, ते जीवा तेसिं उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगजोणियाणं उदगाणं सरीरा नाणावण्णा जाव मक्खातं । ७४२ अहावरं पुरखातं - इहेगतिया सत्ता उदगजोणिया जाव कम्मनिदाणेणं तत्थवक्कमा उदगजोणिएसु उदगेसु तसपाणत्ताए विउट्टंति, ते जीवा तेसिं उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगजोणियाणं तसपाणाणं सरीरा नाणावण्णा जाव मक्खातं ।
७४३ अहावरं पुरखातं - इहेगतिया सत्ता नाणाविहजोणिया जाव कम्पनियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस - थावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचित्तेसु वा अगणिकायत्ताए विउट्टंति, ते जीवा सिंणाणाविहाणं तस - थावराणं पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं तसथावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जाव मक्खातं । सेसा तिणि आलावगा जहा उदगाणं ।
106
Page #118
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીનાં શરીર છે. હવે તે ત્યાં ત્રસ સ્થાવર યોનિઓના ઓસથી શુદ્ધોદક સુધીના શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૪૦.આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે, ઉદગ યોનિઓની, તે પોતાના કર્મ
ત્યાં આવે છે, ત્રસ સ્થાવર યોનિઓમાંના ઉદગમાં, ઉદગરૂપે વર્તાય છે. તે જીવો ત્યાં ત્રસ સ્થાવર યોનિઓના ઉદગનો સત્ત્વ ખાય છે. જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે ત્યાં સુધી. પછી તે ત્રણ સ્થાવર યોનિઓના ઉદગનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૪૧. આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે ઉદગ યોનિઓની કે જે પોતાના કર્મો
વડે ત્યાં આવે છે, ઉદગ યોનિઓમાંના ઉદગમાં, ઉદગ રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં ઉદગ યોનિઓના જીવોનો સત્ત્વ ખાય છે, જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે ત્યાં સુધી. ત્યાં ઉદગ યોનિના ઉદગનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૪૨. આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓના જીવ છે ઉદગ યોનિઓના, તે કર્મો
વડે ત્યાં આવે છે, ઉદગ યોનિના પાણીમાં, ત્રસ પ્રાણો રૂપે, વર્તાય છે. તે જીવો ત્યાં ઉદગ યોનિનાં પાણીનાં સત્ત્વનો આહાર કરે છે, જ્યાં સુધી પૃથ્વીનું શરીર છે. હવે તે ઉદગ યોનિના, ત્રસ જીવોના, શરીરો અનેક વર્ણનાં કહ્યાં છે.
૭૪૩. પૂર્વે આમ કહ્યું છે:- આ ગતિઓ છે અનેક, જાતિના યોનિઓની, તે કર્મો
વડે ત્યાં આવે છે, વિવિધ પ્રકારે ત્રણ સ્થાવર જીવોનાં શરીરોમાં સચિત્ત કે અચિત્ત રૂપે અગ્નિકાય રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં વિવિધ પ્રકારના, જીવોનો, જે ત્રણ સ્થાવર છે, તેનો સત્ત્વ ખાય છે જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી. હવે ત્યાં ત્રણ સ્થાવર યોનિઓના અગ્નિનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. શેષ ત્રણે આલાપકો ઉદગની જેમ કહેવા..
107
Page #119
--------------------------------------------------------------------------
________________
७४४ अहावरं पुरक्खायं - इहेगतिया सत्ता नाणाविहजोणिया जाव कम्मणिदाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस - थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा वाउक्कायत्ताए विउट्टंति, जहा अगणीण तहा भाणियव्वा चत्तारि गमा ।
७४५ अहावरं पुरक्खातं - इहेगतिया सत्ता णाणाविहजोणिया जाव कम्मनिदाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस - थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा पुढवित्ताए सक्करत्ताए वालुयत्ताए, इमाओ गाहाओ अणुगंतव्वाओ
पुढवी य सक्करा वालुगा य उवले सिला य लोणूसे । अय तेउय तंब सीसग रुप्प सुवण्णे य वइरे य ॥ १ ॥ हरियाले हिंगुलए मणोसिला सासगंजण पवाले । अब्भपडलऽब्भवालुय बादरकाए मणिविहाणा ॥ २ ॥ गोमेज्जए यरुयए अंके फलिहे य लोहियक्खे य । मरगय मसारगले भुयमोयग इंदणीले य ॥३॥ चंदण गेरुय हंसगब्भ पुलए सोगंधिए य बोधव्वे । चंदप्पभ वेरुलिए जलकंते सूरकंते य ॥ ४ ॥ एताओ एतेसु भाणियव्वाओ गाहासु (गाहाओ) जाव सूरकंतत्ताए विउट्टंति, ते जीवा तेसिं णाणाविधाणं तस - थावराणं पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं तस - थावरजोणियाणं पुढवीणं जाव सूरकंताणं सरीरा णाणावणा जाव मक्खातं, सेसा तिण्णि आलावगा जहा उदगाणं ।
७४६ अहावरं पुरक्खातं सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे सत्ता नाणाविह जोणिया नाणाविहसंभवा नाणाविहवक्कमा सरीरजोणिया सरीरसंभवा सरीरवक्कमा सरीरहारा कम्पोवगा कम्मनिदाणा कम्मगतिया कम्मठितिया कम्पुणा चेव विप्परियासुवेंति ।
108
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૪૪.પૂર્વે આમ કહ્યું છે - આ ગતિના જીવો અનેક પ્રકારના યોનિઓની
અંદરના, પોતાને કર્મ કરી ત્યાં આવે છે. વિવિધ પ્રકારના ત્રણ સ્થાવર પ્રાણોનાં શરીરો પર સચિત્ત કે અચિત્તમાં વાયુકાય રૂપે વર્તાય છે. અગ્નિની જેમ ચાર આલાપકો કહેવા.
૭૪૫.આમ પૂર્વે કહેલું છે - આ જીવો છે અનેક પ્રકારના યોનિઓના, તે
પોતાના કર્મે ત્યાં થાય છે. વિવિધ પ્રકારના, ત્રણ સ્થાવર જીવોના શરીર સચિત્ત કે અચિત્તમાં પૃથ્વીરૂપે, કાંકરા રૂપે, વાળરૂપે થાય છે. નીચેની ગાથાઓથી જાણી લેવું:માટી, કાંકરા, રેતી, પત્થર, શિલા, અને મીઠું લોઢું, કલાઈ, તાંબુ, સીસું, રૂપું, સોનું અને હીરા /૧/ હરતાલ, હિંગલો, મણો શિલા, પારો, સુરમો પ્રવાળ ! અભ્રકનાં પડ, અદ્ભવાળુ, બાદરકાય, વિવિધ મણી રા. ગોમેદ રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ ! મરગત, મશારગલ્લ, ભૂચમોયગ ઇદ્રનીલ ૩. ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, સોગંધિક જાણવા ! ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત અને સૂર્યકાંત ૪ /
આ ગાથાઓ કહેવી, જ્યાં સુધી સૂર્યકાંત વર્તાય છે, તે જીવો ત્યાં વિવિધ પ્રકારના ત્રણ સ્થાવર જીવોનો સત્ત્વ ખાય છે. તે જીવો પૃથ્વી શરીરનો આહાર કરે છે. જ્યાં સુધી તે વર્તાય છે. તે પછી, ત્રણ સ્થાવર યોનિઓના પૃથ્વીના, સૂર્યકાંત સુધીનાં શરીરો, વિવિધ વર્ણનાં કહ્યાં છે. તેમના ઉદગની જેમ ત્રણ આલાપકો કહેવા.
૭૪૬. આમ પૂર્વે કહ્યું છેઃ- સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્તા, વિવિધ
પ્રકારની યોનિઓ, વિવિધ પ્રકારે સંભવે છે, વિવિધ પ્રકારે થાય છે, શરીરની યોનિઓ, શરીરે ઉપજે છે, શરીરે આવે છે, શરીરોનો આહાર કરે છે, કર્મ ઉપજવાથી, કર્મોના કારણે, કર્મની ગતિઓમાં, કર્મની
- - - 109
Page #121
--------------------------------------------------------------------------
________________
७४७ सेवमायाणह, सेवमायाणित्ता आहारगुत्ते समिते सहिते सदा जए
त्ति बेमि ।
॥आहारपरिण्णा ततियं अज्झयणं समत्तं ॥
110
Page #122
--------------------------------------------------------------------------
________________
સ્થિતિઓમાં, કર્મથી જ વિપરીત રૂપે ઉપજે છે.
૭૪૭. આ તે જાણી લે, આ જાણ્યા પછી, આહાર ગુપ્તિથી સમતાથી, પોતાના
હિતાર્થે, સદા યતના સાથે કરે.
આમ હું કહું છું. ત્રીજો અધ્યાય સમાપ્ત.
- 11
Page #123
--------------------------------------------------------------------------
________________
चउत्थं अज्झयणं 'पच्चक्खाण किरिया'
७४७ सुयं मे आउसंतेणं भगवता एवमक्खातं-इह खलु
पच्चक्खाणकिरिया नामज्झयणे, तस्स णं अयमद्वे-आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले यावि भवति, आया मिच्छासंठिए यावि भवति, आया एगंतदंडे यावि भवति, आया एगंतबाले यावि भवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियारमण-वयस-काय-वक्के यावि भवति, आया अप्पडिहय अपच्चक्खायपावकम्मे यावि भवति, एस खलु भगवता अक्खाते असंजते अविरते अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते, से बाले अवियारमण-वयस
काय-वक्के सुविणमविण पस्सति, पावे से कम्मे कज्जति । ७४८ तत्थ चोदए पण्णवर्ग एवं वदासि-असंतएणं मणेणं पावएणं
असंतियाए वतीए पावियाए असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयस-काय-वक्कस्स सुविणमवि अपस्सतो पावे कम्मे नो कज्जति । कस्स णं तं हेउं? चोदग एवं ब्रवीति-अण्णयरेणं मणेणं पावएणं मणवत्तिए पावे कम्मे कज्जति, अण्णयरीए वतीए पावियाए वइवत्तिए पावे कम्मे कज्जति, अण्णयरेणं कारणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ । हणंतस्स समणक्खस्स सवियारमण-वयस-काय-वक्कस्स सुविणमवि पासओ एवंगुण-जातीयस्स पावे कम्मे कज्जति । पुणरवि चोदग एवं ब्रवीति-तत्थ णं जे ते एवमाहंसु 'असंतएणं मणेणंपावएणं असंतियाए वतीए पावियाए असंतएणंकाएणंपावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयस-काय-वक्कस्स सुविणमवि अपस्सतो पावे कम्मे कज्जति', जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु ।
112
Page #124
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચોથો “પચ્ચખાન વિશે”
૭૪૭. હે આયુષ્માન! મને સાંભળ, ભગવાને આમ કહ્યું છે - આ છે પચ્ચખાન
ક્રિયા નામે અધ્યાય, તેનું પ્રયોજન આમ છે - આત્મા પચ્ચખાન વિનાનો પણ હોય, તે અક્રિયા કુશળ પણ હોય, તે મિથ્યાત્વે પણ ભરાયેલો હોય, તે શિક્ષા કરવામાં કુશળ હોય, તે બિલકુલ મૂર્ખ પણ હોય, તે સાવ ઘોર ઊંઘમાં પણ હોય, આત્મા, મન, વચન અને કાયાથી અવિચારે વક્ર પણ હોય, આત્મા પાપકર્મોનું પચ્ચખાન ન કરી પરાજીત ન થયો હોય, તેથી ભગવાને ભાખ્યું છે કે તે સંયમ વિનાનો, વિરતિ વિનાનો અને પાપકર્મો કરવાથી પાછો ન હઠેલો, પોતાની ક્રિયા કરતાં વ્રતરહિત, ઘણો જ હિંસક, ઘણો જ મૂર્ખ અને ઘણો જ ઊંઘતો, તેવો તે મૂઢ, પોતાની અવિચારી મન, વચન, કાયાથી વક્રતા સ્વપ્નમાં પણ જોયા વિના પાપકર્મો કરે જાય છે.
૭૪૮. ત્યારે સામોવાદી પ્રજ્ઞાપકને કહે છે - શુદ્ધ મનમાં પાપ નથી, શુદ્ધ
વાણીમાં પાપ નથી, શુદ્ધ કાયા એ પણ પાપી નથી, તે અહિંસક, જેના મનમાં કશુંએ નથી, જે મન, વચન અને કાયાની વક્રતાના વિચાર વિનાનો છે. તે સ્વપ્નમાં પણ પાપકર્મો કરતો નથી. તેનો હેતુ શું છે? તે વાદી ફરી બોલ્યો - અન્ય રીતે મન પાપી થાય તો મનવૃત્તિથી તે પાપ કરે છે. અન્ય રીતે વાણીથી પાપ થાય તો તે વાણીની વૃત્તિએ પાપ કરે છે. અન્ય રીતે કાયા પાપી થાય તો, કાયાની વૃત્તિએ તે પાપકર્મો કરે છે. હણે છે, મનમાં ધારે છે, અને વિચારથી મન, વચન, કાયાની વક્રતા સ્વપ્નમાં પણ જોતો તે આવા ગુણોથી પણ પાપકર્મી છે. ફરી તે વાદી કહે છે - તેથી જે આમ કહે છેઃ મનમાં પાપ ન હોવાથી વાણીથી પાપી ન બોલવાથી કે કાયાથી પાપી કૃત્યો ન કરવાથી, હિંસા ન કરતો, મનમાં ન ધારતો કે કાયા વડે પાપ ન કરતો, તે મન, વચન, કાયાની વક્રતાનો વિચાર ન કરતો, સ્વપ્નમાં પણ ન જોતો પાપકર્મો કરે છે. જે આમ કહે છે તે મિથ્યા કહે છે.
113.
Page #125
--------------------------------------------------------------------------
________________
७४९ तत्थ पण्णवगे चोदगंएवं वदासी-जंमए पुव्वुतं 'असंतएणं मणेणं
पावएणं असंतियाए वतीए पावियाए असंतएणं कारणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयस-काय-वक्कस्स सुविणमवि अपस्सतो पावे कम्मे कज्जति' तं सम्मं । कस्स णं तं हेउं? आचार्य आह-तत्थ खलु भगवता छज्जीवनिकाया हेऊ पण्णत्ता, तंजहा-पुढविकाइया जाव तसकाइया । इच्चेतेहिं छहिं जीवनिकाएहि आया अप्पडिहयपच्चक्खायपावकम्मे निच्चं पसढविओवातचित्तदंडे, तंजहा-पाणाइवाए जाव परिग्गहे, कोहे जाव मिच्छादसणसले । आचार्य आह-तत्थ खलु भगवता वहए दिटुंते पण्णत्ते, से जहानामए वहए सिया गाहावतिस्स वा गाहावतिपुत्तस्स वा रण्णो वा रायपुरिसस्स वा खणं निदाए पविसिस्सामि खणं लभ्रूण वहेस्सामि पहारेमाणे, से किं नु हु नाम से वहए तस्स वा गाहावतिस्स तस्स वा गाहावतिपुत्तस्स तस्स वा रण्णो तस्स वा रायपुरिसस्स खणं निदाए पविसिस्सामि खणं लखूण वहेस्सामि पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविओवातचित्तदंडे भवति? एवं वियागरेमाणे समियाए वियागरे चोयए-हंता भवति । आचार्य आह-जहा से वहए तस्स वा गाहावतिस्स तस्स वा गाहावतिपुत्तस्स तस्स वा रण्णो तस्स वा रायपुरिसस्स खणं णिदाए पविसिस्सामि खणं लद्भूण वहेस्सामीति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविओवातचित्तदंडे, एवामेव बाले वि सव्वेसि पाणाणं जाव सत्ताणं दिया वा रातो वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविओवातचित्तदंडे, तं० पाणाइवाते जाव मिच्छादसणसले, एवं खलु भगवता अक्खाए अस्संजते अविरते अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते यावि भवति, से बाले अवियारमण-वयस
114
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૪૯. ત્યારે પ્રજ્ઞાપકે તે વાદીને જવાબ આપ્યો જે મેં પહેલાં કહ્યુંઃ મનમાં પાપ
ન હોવાથી, વાણીમાં પાપ ન થવાથી, કાયાથી પાપ ન કરવાથી, હિંસા ન કરતો, મનથી ન ધારતો, અવિચારે મન, વચન અને કાયાની વક્રતા સ્વપ્નમાં પણ ન જોતાં, તે પાપી કૃત્યો કરે છે, તે બરાબર છે. તેનો હેતુ શું? ત્યારે આચાર્ય બોલ્યા - ત્યારે ભગવાને જ જીવ નિકાયોનો હેતુ કહ્યો છે. તે પૃથ્વીકાયથી માંડી, ત્રસકાય જીવો સુધીનો. આ છએ જીવ નિકાયો વિષે આત્મા પાપકર્મો ત્યાગવાનો પચ્ચખાન ન કરી, પસ્તાયો નથી, તે હંમેશાં તેનું ચિત્ત, તીવ્ર વ્યાપાતથી, પ્રાણાતિપાતથી તે પરિગ્રહ કરવા સુધી અને ક્રોધથી મિથ્યા દર્શનના શલ્ય સુધી, વ્યથામાં રહે છે. આચાર્યે કહ્યું તેથી ભગવાને ખૂની માણસનું દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ ખૂની માણસ વધ કરવા માંગે છે; ગૃહપતિનો કે તેના પુત્રનો, રાજાનો કે રાજપુરૂષનો, ક્ષણ મળતાં જ હું પ્રવેશ કરીશ, ક્ષણ મળતાં જ હું તેને પ્રહાર કરી મારી નાંખીશ. આમ ઊંઘમાં કે જાગૃત અવસ્થામાં વેરી થઈ મિથ્યાત્વથી ભરાઈ, નિત્ય ઘોર વ્યાપાતના ચિત્તથી પીડાય છે? આ તે જાગૃતિ માંજ હે પ્રાવાદિક! જાગૃતિમાં જ ખૂન કરે છે. આચાર્ય બોલ્યા:જેમ તે વધકાર ત્યાં ગૃહપતિ કે તેનો પુત્ર, કે રાજા કે તેનો પુરૂષ, ક્ષણ મળે ત્યારે હું પ્રવેશ કરી, ક્ષણ મળે ત્યારે, પ્રહાર કરી વધ કરીશ. દિનરાત, ઊંઘમાં કે જાગૃતિમાં વેરથી મિથ્યાત્વથી ભરેલો નિત્ય ઘોર વ્યાપાતથી ચિંતા કરી પીડાય છે. તે જ રીતે કોઈ મૂઢ માણસ, સર્વ જીવતા પ્રાણીયો માટે દિનરાત, ઊંઘમાં કે જાગૃતિમાં વેરથી મિથ્યાત્વી નિત્ય ઘોર વ્યાપાતના ચિત્તે પીડાય છે, તે સર્વે પ્રાણાતિપાતથી પરિગ્રહ સુધી, તેથી જ ભગવાન કહે છે કે, તે અસંયમી, વિરતિ વિનાનો, પાપકર્મો ન કરવાનું પચ્ચખાન ન લઈ ન પસ્તાતો, ક્રિયા કરતો, સારા સંયમ વિનાનો, બહુ જૂર, બહુ ઘેનમાં છે. આ માણસ વિચારહીન મન, વચન, કાયાની વક્રતા
115,
Page #127
--------------------------------------------------------------------------
________________
काय-वक्के सुविणमविण पस्सति, पावे य से कम्मे कज्जति । जहा से वहए तस्स वा गाहावतिस्स जाव तस्स वा रायपुरिसस्स पत्तेयं पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविओवातचित्तदंडे भवति, एवामेव बाले सव्वेसि पाणाणं जाव सव्वेसिं सत्ताणं पत्तेयं पत्तेयं चित्त समादाए दिया वा रातो वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते
मिच्छासंठिते जाव चित्तदंडे भवइ । ७५० णो इणढे समढे-चोदकः । इह खलु बहवे पाणा जे इमेणं
सरीरसमुस्सएणं णो दिट्ठा वा नो सुया वा नाभिमता वा विण्णाया वा जेसिंणो पत्तेयं चित समादाए दिया वा रातो वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूते मिच्छासंठिते निच्चं पसढविओवातचित्तदंडे,
तं०-पाणातिवाए जाव मिच्छादसणसले । ७५१ आचार्य आह-तत्थ खलु भगवता दुवे दिटुंता पण्णत्ता,
तं०-सन्निदिटुंते य असण्णिदिटुंते य । (१) से किं तं सण्णिदिटुंते? सण्णिदिटुंते जे इमे सण्णिपंचिंदिया
पज्जतमा एतेसिं णं छज्जीवनिकाए पडुच्च तं०-पुढविकायं जाव तसकायं, से एगतिओ पुढविकाएण किच्चं करेति वि कारवेति वि, तस्सणं एवं भवति-एवं खलु अहं पुढविकाएणं किच्चं करेमि वि कारवेमि वि, णो चेव णं से एवं भवति इमेण वा इमेण वा, से य तेणं पुढविकाएणं किच्चं करेइ वा कारवेइ वा, से य तातो पुढविकायातो असंजयअविरयअपडिहयपच्चक्खायपावकम्मे यावि भवति, एवं जाव तसकायातो ति भाणियव्वं, से एगतिओ छहिं जीवनिकाएहिं किच्चं करेति विकारवेति वि, तस्स णं एवं भवति-एवं खलु छर्हि जीवनिकाएहि किच्चं करेमि वि कारवेमि वि, णो चेव
116
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ને પણ જોતો નથી અને પાપી કૃત્યો કરે જાય છે.
જેમ તે ખૂની માણસ ત્યાં ગૃહપતિ કે તેનો પુત્ર, કે રાજા કે તેના પુરૂષની જેમ પ્રત્યેક જીવ માટે ચિત્તે પીડાતો, દિનરાત, ઊંઘમાં કે જાગૃત અવસ્થામાં વેરથી દુષ્ટ વિચારોથી નિત્ય ઘોર વ્યાપાતના ચિત્તે પીડાય છે, તેવી જ રીતે તે મૂઢ, સર્વ જીવો, સર્વ સત્તાઓ વિષે સરખાજ ચિત્તે વ્યાપાત કરી પીડાય છે, દિનરાત, સૂતાં કે જાગૃત અવસ્થામાં વેરીની માફક દુષ્ટ વિચારોથી પીડાય છે.
૭૫૦. હે પ્રાવાદિક ! આ અર્થ બરાબર છે ને ? અહીં ઘણા જીવો કે જે શરીર છોડી ગયાથી, જોયા નથી સાંભળ્યાં નથી, માન્યાં નથી કે જાણ્યાં નથી, તે માટે પ્રત્યેકે પ્રત્યેકને સરખી રીતે ચિત્ત આપી દિન અને રાત, સૂતાં કે જાગૃત અવસ્થામાં વેરથી દુષ્ટ વિચારોથી દિલને દંડે છે, તે પ્રાણાતિપાતથી તે મિથ્યા દર્શન શલ્ય સુધી આમ પીડાય છે.
૭૫૧. આચાર્યે કહ્યું ઃ- તે માટે ભગવાને બે દ્રષ્ટાંત પ્રરૂપેલાં છે જેમ કે સંશી અને અસંજ્ઞી દ્રષ્ટિવાળા જીવોનાઃ
(૧) તે સંજ્ઞી દ્રષ્ટાંત તે કેવું ? સંજ્ઞી દ્રષ્ટાંત છે તે પ્રાણીઓ વિષે કે જેમને સંજ્ઞા છે, આ છ જીવ નિકાયોમાં. જેમ કેઃ- પૃથ્વીકાયથી તે ત્રસકાય સુધી. તે પૃથ્વીકાયના જીવોથી કૃત્યો ક૨શે અને કરાવશે તો પણ તેમ થતું નથી. તે અહીં જ પૃથ્વીકાયના જીવોથી કૃત્યો કરે છે અને કરાવે છે તેથી પૃથ્વીકાયના જીવોથી તે સંયમ વિનાનો, વિરતિ વિનાનો, તે પાપકર્મો ન કરવાનું પચ્ચખાન ન ક૨વાથી ન હારેલો, થાય છે. આ પ્રમાણે ત્રસ જીવો વિષે પણ જાણવું અને પ્રવેદવું.
પોતે તે છએ જીવ નિકાયો વડે કૃત્યો કરે છે અને કરાવે છે, તે આમ થાય છે. ભલે હું છ જીવ નિકાયોથી કૃત્યો કરૂં ને કરાવું છતાં તેમ નથી થતું. અહિંજ છ જીવ નિકાયોથી કાર્ય કરાવે તો પણ તે અર્થે અસંયમી, અવિરત, પારકર્મોનું પચ્ચખાન ન કરી ન હારેલો તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી. આને ભગવાન કહે
117
Page #129
--------------------------------------------------------------------------
________________
णं से एवं भवति-इमेहिं वा इमेहिं वा, से य तेहिं छर्हि जीवनिकाएहिं जाव कारवेति वि, सेयतेहिं छहिं जीवनिकाएहिं असंजयअविरयअपडिहयपच्चक्खायपावकम्मे, तं०पाणातिवाते जाव मिच्छादसणसले, एस खलु भगवता अक्खाते असंजते अविरते अपडिहयपच्चक्खायपावकम्मे सुविणमवि
अपस्सतो पावे य कम्मे से कज्जति, सेत्तं सण्णिदिटुंतणं । (२) से कितं असण्णिदिटुंते? असण्णिदिटुंते जे इमे असण्णिणो
पाणा, तं०-पुढविकाइया जाव वणस्सतिकाइया छट्ठावेगतिया तसा पाणा, जेसिं णो तक्का ति वा सण्णा ति वा पण्णा इवा मणो ति वा वई ति वा सयं वा करणाए अण्णेहिं वा कारवत्तेए करेंतं वा समणुजाणित्तएते विणंबाला सव्वेसि पाणाणंजाव सव्वेसि सत्ताणं दिया वा रातो वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूता मिच्छासंठिता निच्चं पसढविओवातचित्तदंडा, तं०-पाणातिवाते जाव मिच्छादंसणसले, इच्चेवं जाण, णो चेव मणो णो चेव वई पाणाणं जाव सत्ताणं दुक्खणताए सोयणताए जूरणताए तिप्पणताए पिट्टणताए परितप्पणताए ते दुक्खण-सोयण जाव परितप्पण-वह-बंधणपरिकिलेसाओ अप्पडिविरता भवंति । इति खलु ते असण्णिणो वि संता अहोनिसं पाणातिवाते उवक्खाइज्जति जाव अहोनिसं परिग्गहे
उवक्खाइज्जति जाव मिच्छादसणसले उवक्खाइज्जति । ७५२ सव्वजोणिया वि खलु सत्ता सण्णिणो होच्चा असण्णिणो होति,
असण्णिणोहोच्चा सण्णिणो होंति, होज्ज सण्णी अदुवा असण्णी, तत्थ से अविविचिया अविधूणिया असमुच्छिया अणणुताविया सण्णिकायाओ सण्णिकायं संकमंति १, सण्णिकायाओ वा असण्णिकायं संकमंति २, असण्णिकायाओ वा सण्णिकायं संकमंति ३, असण्णिकायाओ वा असण्णिकायं संकमंति ४ ।
118
Page #130
--------------------------------------------------------------------------
________________
છે અસંયમી, અવિરત, પાપકર્મોનું પચ્ચખાનન કરીનહારેલો, સ્વપ્નમાં પણ ન જોતો પાપકર્મો કરે જાય છે.
(૨)
અસંશી દ્રષ્ટાંત તે કેવું? અસંશી દ્રષ્ટાંત છે, તે જીવો કે તેમને કોઈ જાતની સંજ્ઞા નથી, તે છેઃ પૃથ્વીકાયથી માંડી છઠ્ઠા ત્રસ પ્રાણીઓ સુધી. તેમને નથી તર્ક કે સંશા કે પ્રજ્ઞા કે મન કે વાણી. પોતે કરવાનું કે અન્ય વડે કરાવવાનું કે કરતાંને અનુમતિ આપવાનું. તે પણ મૂઢ સર્વ પ્રાણો અને જીવો વિષે દિનરાત કે સૂતાં કે જાગૃતિમાં, વેરી થઈ, મિથ્યાત્વથી ભરાઈ, નિત્ય ઘોર વ્યાપાતથી પીડાય છે. તે પ્રાણાતિપાતથી મિથ્યા દર્શન શલ્ય સુધી. આ જાણ કે તે જીવોને નથી મન કે વાચા, તે દુઃખમાં, શોકમાં, ઝૂરતાં, ટીપાતાં કે પીટતાં, ઘણો જ ક્રોધ કરે છે. તે દુઃખવું, શોક થવો, ક્રોધ, વધ, બંધના ક્લેશથી, વિરતિ કરી દૂર નથી થતાં. ભલે તે અસંશીઓ છે. છતાં દિનરાત પ્રાણાતિપાત વડે આત્માને ઉપેક્ષે છે. તેમ જ પરિગ્રહ કરી અને મિથ્યા દર્શનથી પણ આત્માને ઉપેક્ષે
૭૫૨. સર્વ યોનિઓના જીવો સંશી થઈ, અસંશી થાય છે, અને અસંશી હોઈ
સંસી થાય છે. ભલે સંશી હોય કે અસંશી ત્યાં તેમને રસ્તો નથી, તે ત્યાં પૃથક કરાયાં નથી, હલાવ્યાં નથી, દૂર કર્યા નથી, તપાવ્યાં નથી, તે સંજ્ઞીકાયામાંથી સંજ્ઞીકાયામાં જ જાય છે. સંજ્ઞીકાયામાંથી અસંજ્ઞીકાયામાં પર્યાયે જાય છે; અસંજ્ઞીકાયાવાળા સંશીકાયામાં જાય છે. અસંજ્ઞીકાયાવાળા ફરી અસંશકાયામાં જાય છે.
-
TI9
Page #131
--------------------------------------------------------------------------
________________
जे एते सण्णी वा असण्णी वा सव्वे ते मिच्छायारा निच्चं पसढविओवातचित्तदंडा, तं०-पाणातिवातेजाव मिच्छादसणसले । एवं खलु भगवता अक्खाते असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते, से बाले अवियारमण-वयस-काय-वक्के, सुविणमवि अपासओपावे
य से कम्मे कज्जति । ७५३ चोदक :- से किं कुव्वं किं कारवं कहं संजयविरयपडिहय
पच्चक्खायपावकम्मे भवति? । आचार्य आह-तत्थ खलु भगवता छज्जीवणिकायाया हेऊ पण्णत्ता, तंजहा-पुढविकाइया जाव तसकाइया, से जहानामए मम अस्सातं डंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलूण वा कवालेण वा आतोडिज्जमाणस्स वा जाव उद्दविज्जमाणस्स वा जावलोमुक्खणणमातमवि विहिंसक्कारंदुक्खं भयं पडिसंवेदेमि, इच्चेवं जाण सव्वे पाणा जाव सव्वे सत्ता दंडेण वा जाव कवालेण वा आतोडिज्जमाणा वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा तालिज्जमाणावा जाव उद्दविज्जमाणा वा जाव लोमुक्खणणमातमवि विहिंसक्कारं दुक्खं भयं पडिसंवेदेति, एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा जाव ण उद्दवेयव्वा, एस धम्मे धुवे णितिए सासते समेच्च लोग खेत्तण्णेहिं पवेदिते । एवं से भिक्खू विरते पाणातिवातातो जाव मिच्छादसणसलातो । से भिक्खूणो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, नो अंजणं, णो वमणं, णो धूवणित्ति पि आइते । से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणेजाव अलोभे उवसंते परिनिव्वुडे। एस खलु भगवता अक्खाते संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे अकिरिए संवुडे एगंतपंडिते यावि भवति त्ति बेमि ।
॥पच्चक्खाणकिरिया णाम चउत्थमज्झयणं समत्तं ॥
120
Page #132
--------------------------------------------------------------------------
________________
જે જીવો સંજ્ઞી કે અસંજ્ઞી છે તે ખરાબ આચારવાળા મિથ્યાત્વી છે. તે મિથ્યા દર્શનવાળા પણ છે. નિત્ય તે ઘોર વ્યાપાતના ચિત્ત કરી, જેમ કે - પ્રાણાતિપાતથી મિથ્યા દર્શન શલ્ય સુધી પોતાના મનને પીડા કરે છે. તેથી ભગવાને ભાખ્યું છે તે સંયમવિનાના, વિરતિવિનાના, પાપકર્મોના - પચ્ચખાન ન કરવાથી પરાજીત ન થયેલાં, પોતાનાં કૃત્યોથી, અસંયમી, વ્રતહીન, કૂર, મૂઢ, અને ગાઢ ઊંઘમાં છે. તે મૂર્ખા, વિચારવિના મન, વચન, કાયાની વક્રતા સ્વપ્ન પણ ન જોતાં પાપકર્મો કરે જાય છે.
૭૫૩. પ્રતિવાદી કહે છે - શું કરવાથી, કરાવવાથી, અને કેમ કરી અસંયમી,
અવિરતિ, પાપકર્મો કરવાનું પચ્ચખાન ન કરી ન પસ્તાતો થાય? આચાર્ય બોલ્યા:- તેથી ભગવાને જ જીવ નિકાયોનો હેતુ પ્રરૂપ્યો છે જેમ કે - પૃથ્વીકાયાથી ને ત્રસકાયાના જીવો સુધી, જ્યારે કોઈ કહે કે મને દુઃખ થાય છે તે દંડાથી, હાડકાંથી, મુઠીથી, ટૅફાથી, કવલાથી, નળિયાથી, ઈજા કરવા, ઉદ્વેગ કરાવવા, કેશ ખેંચી કાઢવા, આમ દુ:ખ અને હિંસાથી ભય કરાવે છે. તેથી જ સમજ કે, સર્વે જીવો, સર્વે સત્તા, દંડાથી, તે નળિયા સુધી ઈજા કરવા, મારવા, ધમકી આપવા, તાડન કરવા, ઉગ કરાવવા, કેશ ખેંચી કાઢવા સુધી, હિંસાનું દુઃખ અને ભયનું સંવેદન કરવું પડે તે જાણી, સર્વે જીવો, સર્વે સત્તાઓને ન હણ, ઉદ્વેગ ન કરાવે, આ ધર્મ છે નિત્ય શાશ્વત કે જે આ લોકે ક્ષેત્ર (જાણકારે) પ્રરૂપ્યો છે. તેથી તે ભિક્ષુ વિરત થાય છે, પ્રાણાતિપાતથી તે - મિથ્યા દર્શન શલ્ય સુધી. તે ભિક્ષુ દાતણથી દાંત સાફ ન કરે અને અંજન, વમન, રેચન; ધૂમ્રપાન ન કરે. તે ભિક્ષુ અક્રિયાથી અહિંસક થાય. ક્રોધ ન કરે, માન ન કરે, અને લોભ પણ ન કરે. ઉપશાંત થઈ નિવૃત્તિ લે. આને જ ભગવાને કહ્યું છે - સંયમ, વિરતિ, કરી પાપકર્મોને પચ્ચખાનથી પરાજીત કરે. તે શ્રેષ્ઠ પંડિત ક્રિયા ન કરી ગુણવાન થાય.
આમ હું કહું છું. અધ્યાય ચોથો સમાપ્ત.
121
Page #133
--------------------------------------------------------------------------
________________
पंचमं अज्झयणं 'अणायारसुतं'
७५४ आदाय बंभचेरंच, आसुपण्णे इमं वर्यि ।
अस्सिं धम्मे अणायारं, नायरेज्ज कयाइ वि ॥१॥ ७५५ अणादीयं परिण्णाय, अणवदग्गे ति वा पुणो ।
सासतमसासते यावि, इति दिढेि न धारए ॥२॥ ७५६ एतेहिं दोहि ठाणेहिं, ववहारोण विज्जती ।
एतेहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए ॥३॥ ७५७ समुच्छिन्जिहिति सत्यारो, सव्वे पाणा अणेलिसा ।
गंठीगा व भविस्संति, सासयं ति च णो वदे ॥४॥
७५८ एएहिं दोहि ठाणेहि, ववहारोण विज्जई ।
एएहिं दोहि ठाणेहि, अणायारं तु जाणई ॥५॥
७५९ जे केति खुड्डुगा पाणा, अदुवा संति महालया।
सरिसं तेहिं वेरं ति, असरिसं ति य णो वदे ॥६॥
सारसता
७६० एतेहिं दोहि ठाणेहिं, ववहारोण विज्जती ।
एतेहिं दोहि ठाणेहि, अणायारं तु जाणए ॥७॥ ७६१ अहाकडाई भुंजंति, अण्णमण्णे सकम्मुणा ।
उवलित्ते ति जाणेज्जा, अणुवलित्ते ति वा पुणो ॥८॥ ७६२ एतेहिं दोहि ठाणेहि, ववहारोण विज्जती ।
एतेहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए ॥९॥
122
Page #134
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પાંચમો અનાચાર વિષે
૭૫૪.બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવા, આશુપ્રશ્ને આમ કહ્યું છે,
આ ધર્મમાં અનાચારથી કયારેય વર્તે નહીં, જરા પણ નહીં.
૭૫૫. આ લોક અનાદિ છે તે જાણી, તે આદિ છે એમ ન કહે. વળી તે શાશ્વત છે તે જાણી અશાશ્વત છે એમ ન બોલે.
૭૫૬. આ બન્ને સ્થાનથી વ્યવહાર થાય નહીં અને થતો નથી. તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
૭૫૭. સર્વે જીવો કે જે સુખી છે, તેમનો નાશ થશે એમ જ્યોતિષી કહે છે, તે શાશ્વત છે એમ ન કહે.
૭૫૮. આ બન્ને સ્થાનોમાં વ્યવહાર થાય નહીં તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં કહેવાય છે.
૭૫૯. નાના અને મોટા જીવોનું વે૨ સ૨ખું જ હોય છે, તેથી સરખું નથી એમ ન કહે.
૭૬૦. આ બન્ને સ્થાનથી વ્યવહા૨ વિદ્યમાન નથી, તેથી તે બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
૭૬૧. પોતપોતાના કર્મો એક બીજા ભોગવે છે. તે કર્મોથી ઉપલિપ્ત છે એમ જાણી, તે ઉપલિપ્ત નથી એમ ન કહે.
. ૭૬૨. આ બન્ને સ્થાનોએ વ્યવહાર વિદ્યમાન નથી, તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
123
Page #135
--------------------------------------------------------------------------
________________
७६३ जमिदं उरालमाहारं, कम्मगं च तमेव य ।
सव्वत्थ वीरियं अत्थि, णत्थि सव्वत्थ वीरियं ॥१०॥ ७६४ एतेहिं दोहि ठाणेहि, ववहारोण विज्जती ।
एतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥११॥ ७६५ णत्थि लोए अलोए वा, णेवं सण्णं निवेसए ।
अस्थि लोए अलोए वा, एवं सण्णं निवेसए ॥१२॥ ७६६ णस्थि जीवा अजीवा वा, णेवं सण्णं निवेसए ।
अस्थि जीवा अजीवा वा, एवं सण्णं निवेसए ॥१३॥ ७६७ णत्थि धम्मे अधम्मे वा, णेवं सण्णं निवेसए ।
अस्थि धम्मे अधम्मे वा, एवं सण्णं निवेसए ॥१४॥ ७६८ णत्थि बंधे व मोक्खे वा, णेवं सण्णं निवेसए ।
अत्थि बंधे व मोक्खे वा, एवं सण्णं निवेसए ॥१५॥ ७६९ णत्थि पुण्णे व पावे वा, णेवं सण्णं निवेसए ।
अत्थि पुण्णे व पावे वा, एवं सण्णं निवेसए ॥१६॥ ७७० णत्थि आसवे संवरे वा, णेवं सण्णं निवेसए ।
अस्थि आसवे संवरे वा, एवं सण्णं निवेसए ॥१७॥ ७७१ णत्थि वेयणा निज्जरा वा, णेवं सण्णं निवेसए ।
अस्थि वेयणा निज्जरा वा, एवं सण्णं निवेसए ॥१८॥
७७२ नत्थि किरिया अकिरिया वा, णेवं सण्णं निवेसए ।
अस्थि किरिया अकिरिया वा, एवं सण्णं निवेसए ॥१९॥
124
Page #136
--------------------------------------------------------------------------
________________
૭૬૩. જે અહીં માંસાહારી છે, તે કર્મ બાંધે છે. સર્વ જગ્યાએ વીર્ય છે,
તેથી વીર્ય નથી એમ ન કહે.
૭૬૪. આ બન્ને સ્થાનોએ વ્યવહાર વિદ્યમાન નથી,
તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ.
૭૬૫. લોક કે અલોક નથી એવી સંજ્ઞા ન કરે,
આ લોક અને અલોક છે એવી સંજ્ઞા કરે..
૭૬૬. જીવ અને અજીવ નથી એવી સંજ્ઞા ન કરે,
પણ જીવ અને અજીવ છે એવી સંશા કરે.
૭૬૭. ધર્મ કે અધર્મ નથી એવી સંજ્ઞા ન કરે, પણ
ધર્મ અને અધર્મ છે એવી સંશા કરે.
૭૬૮. બંધ અને મોક્ષ નથી એવી સંજ્ઞા ન કરે, પણ
બંધ અને મોક્ષ છે એવી સંશા કરે.
૭૬૯. પુણ્ય અને પાપ નથી એવી સંજ્ઞા ન કરે પણ
પુણ્ય અને પાપ છે એવી સંજ્ઞા કરે.
૭૭૦. આશ્રવ અને સંવર નથી એવી સંજ્ઞા ન કરે પણ
આશ્રવ અને સંવર છે એવી સંજ્ઞા કરે
૭૭૧. વેદના અને નિર્જરા નથી એવી સંજ્ઞા ન કરે પણ
વેદના અને નિર્જરા છે એવી સંજ્ઞા કરે.
૭૭૨. ક્રિયા અને અક્રિયા નથી એવી સંજ્ઞા ન કરે પણ
ક્રિયા અને અક્રિયા છે એવી સંજ્ઞા કરે.
125
Page #137
--------------------------------------------------------------------------
________________
७७३ नथि कोहे व माणे वाणेवं सण्णं निवेसए ।
अस्थि कोहे व माणे वा, एवं सणं निवेसए ॥२०॥ ७७४ नत्थि माया व लोभे वा, णेवं सण्णं निवेसए ।
अस्थि माया व लोभे वा, एवं सण्णं निवेसए ॥२१॥ ७७५ णत्थि पेज्जे व दोसे का; णेवं सण्णं निवेसए ।
अस्थि पेज्जे व दोसे वा, एवं सण्णं निवेसए ॥२२॥ ७७६ णत्थि चाउरते संसारे, णेवं सण्णं निवेसए ।
अस्थि चाउरते संसारे, एवं सण्णं निवेसए ॥२३॥ ७७७ णस्थि देवो व देवी वा, णेवं सण्णं निवेसए ।
अस्थि देवो व देवी वा, एवं सण्णं निवेसए ॥२४॥ ७७८ नत्थि सिद्धी असिद्धी वा, णेवं सणं निवेसए ।
अस्थि सिद्धी असिद्धी वा, एवं सण्णं निवेसए ॥२५॥
७७९ नत्थि सिद्धी नियं ठाणं, णेवं सण्णं निवेसए ।
अस्थि सिद्धी नियं ठाणं, एवं सण्णं निवेसए ॥२६॥
७८० नत्थि साहू असाहू वा, पोवं सण्णं निवेसए ।
अस्थि साहू असाहू वा, एवं सण्णं निवेसए ॥२७॥ ७८१ नत्थि कलाणे पावे ना, णेवं सण्णं निवेसए ।
अस्थि कलाणे पावे वा, एवं सण्णं निवेसए ॥२८॥ ७८२ कलाणे पावए वा वि, ववहारोण विज्जई।
जं वेरं तं न जाणंति, समणा बालपंडिया ॥२९॥
126
Page #138
--------------------------------------------------------------------------
________________
૭૭૩. ક્રોધ અને માન નથી એવી સંશા ન કરે પણ
ક્રોધ અને માન છે એવી સંજ્ઞા કરે.
૭૭૪. માયા અને લોભ નથી એવી સંજ્ઞા ન કરે પણ
માયા અને લોભ છે એવી સંશા કરે.
૭૭૫. રાગ અને દ્વેષ નથી એવી સંજ્ઞા ન કરે પણ
રાગ અને દ્વેષ છે એવી સંજ્ઞા કરે.
૭૭૬. ચાઉત સંસાર નથી એવી સંજ્ઞા ન કરે પણ
ચારિત સંસાર છે એવી સંજ્ઞા કરે.
૭૭૭.દેવ અને દેવી નથી એવી સંજ્ઞા ન કરે પણ
દેવ અને દેવી છે એવી સંજ્ઞા કરે.
૭૭૮. સિદ્ધિ કે અસિદ્ધિ નથી એવી સંજ્ઞા ન કરે પણ
સિદ્ધિ કે અસિદ્ધિ છે એવી સંજ્ઞા કરે.
૭૭૯. સિદ્ધિ નિત્ય સ્થાન નથી એવી સંજ્ઞા ન કરે પણ
સિદ્ધિ નિત્ય સ્થાન છે એવી સંજ્ઞા કરે.
૭૮૦. સાધુ કે અસાધુ નથી એવી સંજ્ઞા ન કરે પણ
સાધુ કે અસાધુ છે એવી સંજ્ઞા કરે.
૭૮૧. કલ્યાણ કે પાપ નથી એવી સંજ્ઞા ન કરે પણ
કલ્યાણ કે પાપ છે એવી સંજ્ઞા કરે.
૭૮૨. કલ્યાણ કે પાપથી વ્યવહાર વિદ્યમાન નથી
જે વેરને ન જાણે તે શ્રમણ મૂઢ પંડિત છે.
- 127
Page #139
--------------------------------------------------------------------------
________________
७८३ असे अक्खयं वा वि, सव्वदुक्खे त्ति वा पुणो । वज्झा पाणा न वज्झत्ति, इति वायं न नीसरे ॥ ३० ॥ ७८४ दीसंति समियाचारा, भिक्खुणो साहुजीविणो । एए मिच्छोवजीवि त्ति, इति दिट्ठि न धारए ॥ ३१ ॥ ७८५ दक्खिणाए पडिलंभो, अत्थि नत्थि त्ति वा पुणो । वियागरेज्ज मेहावी, संतिमग्गं च वूहए ॥३२॥
७८६ इच्चेतेहि ठाणेहिं, जिणदिट्ठेहिं संजए ।
धारयंते उ अप्पाणं, आमोक्खाए परिव्वज्जासि ॥ ३३॥ त्ति बेमि ॥
॥ अणायारसुयं सम्मत्तं । पञ्चमाध्ययनं समाप्तम् ॥
128
Page #140
--------------------------------------------------------------------------
________________
૭૮૩. અક્ષય અને અશેષ પણ છે, છતાં સર્વ દુઃખો વર્તે છે
વધ કરેલા જીવનો વધ કરી ન થાય, એમ કહે નહીં.
૭૮૪. તે ભિક્ષુ સમ્યક આચારવાળો દેખાય છે, તેવું જીવે છે પણ
તે મિથ્યા જીવન વૃત્તિથી જીવે છે એવી દષ્ટિ ન ધારવી.
૭૮૫. તે દક્ષિણા ઉપર આધાર રાખે છે કે નહીં તેમ ન બોલે
તે વિષે બુદ્ધિમાનને જાગૃતિ કરે નહીં, શાંતિ માર્ગ જ પ્રવેદે.
૭૮૬, જીન દ્રષ્ટિએ આ સ્થાનો સંયમવાળા છે,
તે આત્મતાથી ધારણ કરી મોક્ષ માર્ગે ચાલી જાય.
આમ હું કહું છું. અધ્યાય પાંચમો સમાપ્ત.
129
Page #141
--------------------------------------------------------------------------
________________
छटुं अज्झयणं 'अद्दइज्ज'
७८७ पुराकडं अद्द! इमं सुणेह, एगंतचारी समणे पुरासी ।
. सेभिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतेण्डं पुढो वित्थरेणं ॥१॥
७८८ साऽऽजीविया पट्टवियाऽथिरेणं, सभागतो गणतो भिक्खुमझे।
आइक्खमाणो बहुजण्णमत्थं, न संधयाती अवरेण पुव्वं ॥२॥
७८९ एगंतमेव अदुवा वि इण्डिं, दो वऽण्णमण्णं न समेंति जम्हा ।
पुव्विं च इण्डिं च अणागतं वा, एगंतमेव पडिसंधयाति ॥३॥
७९० समेच्च लोगं तस-थावराणं, खेमंकरे समणे माहणे वा।
आइक्खमाणो वि सहस्समझे, एगंतयं सारयति तहच्चे ॥४॥ ७९१ धम्मं कहेंतस्स उणत्थि दोसो, खंतस्स दंतस्स जितेंदियस्स ।
भासाय दोसे य विवज्जगस्स, गुणे य भासाय णिसेवगस्स ॥५॥ ७९२ महव्वते पंच अणुव्वते य, तहेव पंचासव संवरे य ।
विरति इह स्सामणियम्मिपण्णे, लवावसक्कीसमणेत्ति बेमि ॥६॥
७९३ सीओदगं सेवउ बीयकायं, आहाय कम्मं तह इत्थियाओ।
एगंतचारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णोऽहिसमेति पावं ॥७॥
130
Page #142
--------------------------------------------------------------------------
________________
અધ્યાય છઠ્ઠો આર્દક વિષે”
૭૮૭. ગોશાલક આર્તકને કહે છે -
હે આદ્રક! આ પૂર્વેની કથા સાંભળ!પૂર્વે એક એકલ વિહારી શ્રમણ હતો. તે અનેક ભિક્ષુઓને દોરતો હતો તેની કથા વિસ્તારથી સાંભળ.
૭૮૮. તે અસ્થિર શ્રમણે આજીવીકા પ્રસ્થાપિત કરી, ભિક્ષુઓની સભામાં તે જાય
છે અને ગાય છે. તે ઘણા જનોને ઉપદેશ આપે છે. અને પ્રવચનનું પ્રયોજન કહે છે. તેથી આમ તે પૂર્વેથી સંધાતો નથી.
૭૮૯. અત્યારે તે ભલે એકલો જ અહીં હોય, તે પૂર્વેનું અને અત્યારનું આમ બેનો
મેળ સાધતો નથી. પૂર્વેનું, અત્યારનું કે ભવિષ્યનું હોય તેમાંથી તે શ્રેષ્ઠ સાધે છે, એમ આદ્રક કહે છેઃ
૭૯૦. લોકોની સાથે ત્રસ અને સ્થાવર જીવોને શ્રેમ કરે છે. આ શ્રમણ બ્રાહ્મણ, તે
હજારોમાં ઉપદેશ આપે તો પણ તે શ્રેષ્ઠ ધર્મનો સાચો અર્થ કહે છે.
૭૯૧. સાંત, દાંત અને જિતેંદ્રિય ધમોપદેશ આપે તેમાં દોષ નથી.
તે ભાષાના સર્વ દોષોને વર્ય કરી સારાં વચનોથી ઉપદેશ આપે છે.
૭૯૨. પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, પાંચ આશ્રવો અને પાંચ સંવરો તે પાળે છે
અને શ્રમયની વિરતિ ધારી તે આત્મશક્તિવાળો ધર્મ કહે છે.
૭૯૩. ગોશાલક કહે છે:
અમે ઠંડું પાણી અને બીજકાયા વાપરીએ છીએ. આધાં કર્મો અને સ્ત્રીસંગ સેવન કરીયે છીએ. એકંત ચારી તાપસો અમારા ધર્મમાં જે છે તેમને તેથી પાપ અડતું નથી.
-
131
Page #143
--------------------------------------------------------------------------
________________
७९४
सीतोदगं वा तह बीयकार्य, आहाय कम्मं तह इत्थियाओ । एयाइं जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा भवंति ॥८ ॥
७९५ सिया य बीओदग इत्थियाओ, पडिसेवमाणा समणा भवंति । अगारिणो वि समणा भवंतु, सेवंति जं ते वि तहप्पगारं ॥ ९ ॥
७९६ जे यावि बीओदगभोति भिक्खू भिक्खं विहं जायति जीवियट्टी । ते णातिसंजोगमवि प्पहाय, काओवगाऽणंतकरा भवंति ॥ १० ॥
७९७ इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरहसि सव्व एव । पावाइणो उ पुढो किट्टयंता, सयं सयं दिट्टि करेंति पाउं ॥ ११ ॥
७९८ ते अण्णमण्णस्स वि गरहमाणा, अक्खंति उ समणा माहणा य । सतोय अत्थी असतो य णत्थी, गरहामो दिट्ठि ण गरहामो किंचि ॥ १२ ॥
७९९ ण किंचि रूवेणऽभिधारयामो, सं दिट्टिमग्गं तु करेमो पाउं । मग्गे इमे किट्टिते आरिएहिं अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥ १३ ॥
>
८०० उड्डुं अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । भूयाभिसंकाए दुगुंछमाणा, जो गरहति वुसिमं किंचि लोए ॥१४ ॥
८०१ आगंतागारे आरामागारे, समणे उ भीते ण उवेति वासं । दक्खा हु संती बहवे मणूसा, ऊणातिरित्ता य लवालवा य ॥ १५ ॥
132
Page #144
--------------------------------------------------------------------------
________________
૭૯૪. ઠંડું પાણી અને બીજકાયાનું સેવન તથા આધા કર્મો અને સ્ત્રીસંગ સેવન
કરવાવાળા, ગૃહસ્થ હોય, નહિ કે શ્રમણ, તેથી શ્રમણો ગૃહસ્થ થાય.
૭૯૫. આર્તક કહે છે -
જો સજીવ બી અને ઠંડું પાણી તથા સ્ત્રી સંગનું જે સેવન કરે છે વળી આધા કર્મો પણ કરે છે, તેવા ગૃહસ્થો પણ શ્રમણ થાય, શ્રમણ કહેવાય.
૭૯૬. જે ભિક્ષુઓ બીજ અને ઠંડું પાણી સેવે છે અને તેમ ભિક્ષા ઉપર જીવનવૃત્તિ
કરે છે, તેવા, ભલે તેમને જ્ઞાતિજનોનો સંગ છોયો હોય તો પણ તે પોતાના જ કર્મો વડે આ સંસારમાં અનંત ભ્રમણ કરશે.
૭૯૭. ગોશાલક કહે છે :
આમ જે તું કહે છે, તેથી બધા જ પ્રાવાદિકોની નિંદા કરે છે. પ્રાવાદિક જાદાજાદા પ્રવચન કરે છે અને પોતપોતાની દૃષ્ટિ લોકો આગળ રજા કરે
છે.
૭૯૮. તે શ્રમણ માહણો ભલે એકબીજાની નિંદા કરે આત્મા છે તો શરીર છે,
આત્મા નથી તો શરીર નથી, આમ અમે દૃષ્ટિની ગણા કરીએ છીએ, બીજાં કશું પણ નહીં.
૭૯૯. આદ્રક કહે છે -
અમે રૂપથી કશું પણ ધારતાં નથી, અમે સારો દૃષ્ટિમાર્ગ પ્રકાશિત કરીએ છીએ. આર્યોએ આ માર્ગ કહ્યો છે. તે આ સત્પરૂષોનો માર્ગ બહુ સારો છે.
૮૦૦. ઉપર, નીચે અને તિર્ય દિશાઓમાં જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવો છે,
તેમનાં દુઃખ વિષે જરા પણ શંકાથી, તેમને દુર્ગછા થાય છે. તે કોઈની ગીંણા ન જ કરે.
૮૦૧. ગોશાલક કહે છે -
તે અતિથી ઘરે કે આરામ ઘરે, ત્યાં શ્રમણોના ડરથી નથી આવતો, ત્યાં ઘણા માણસો હોશિયાર હોય છે, તેમની સાથે વાતચીત કરવાનું તે ટાળે છે.
133
Page #145
--------------------------------------------------------------------------
________________
८०२ मेहाविणो सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य निच्छयण्णू ।
पुच्छिंसुमाणे अणगार एगे, इति संकमाणोण उवेति तत्थ ॥१६॥
८०३ नाकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुतो भएणं ।
वियागरेज्जा पसिणं न वावि, सकामकिच्चेणिह आरियाणं ॥१७॥
८०४ गंता व तत्था अदुवा अगंता, वियागरेज्जा समियाऽऽसुपण्णे।
___ अणारिया दंसणतो परित्ता, इति संकमाणोण उवेति तत्थ ॥१८॥
८०५ पण्णं जहा वणिए उदयट्ठी, आयस्स हेउं पगरेति संगं ।
तउवमे समणे नायपुत्ते, इच्चेव मे होति मती वियक्का ॥१९॥
८०६ नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई तायति साह एवं ।
एत्तावया बंभवति त्ति वुत्ते, तस्सोदयट्ठी समणे त्ति बेमि ॥२०॥ ८०७ समारभंते वणिया भूयगामं, परिग्गहं चेव ममायमीणा ।
ते णातिसंजोगमविप्पहाय, आयस्स हेउं पकरेंति संगं ॥२१॥ ८०८ वित्तेसिणो मेहुणसंपगाढा, ते भोयणट्ठा वणिया वयंति ।
वयं तु कामेसु अज्झोववन्ना, अणारिया पेमरसेसु गिद्धा ॥२२॥ ८०९ आरंभयं चेव परिग्गहं च, अविउस्सिया णिस्सिय आयदंडा ।
तेसिं च से उदए जं वयासी, चउरंतणंताय दुहाय णेह ॥२३॥
134
Page #146
--------------------------------------------------------------------------
________________
૮૦૨. ત્યાં બુદ્ધિમાન, ચતુર માણસો, વિદ્વાન હોય છે, જે સૂત્રોનો અર્થ
નિશ્ચયથી જાણે છે. કદાય કોઈ એક સવાલ કરે તેવી શંકા વડે તે ત્યાં નથી આવતો.
૮૦૩. આર્દિક કહે છે:
તે સ્વચ્છેદથી બાળક્રીડા ન કરે, જે રાજાનો પણ સામનો કરે છે, તેને શાનો ડર હોય? તે પ્રશ્નોનો જવાબ દે છે અને લોકોમાં જાગૃતિ લાવે છે. આમ તે શુભ ઇચ્છાનાં જે આર્યો કરે, તેવા જ કૃત્યો કરે છે.
૮૦૪. આશુપ્રજ્ઞ ત્યાં જાય કે ન જાય, તો પણ તે શુભ, લોકજાગૃતિ કરે છે. ત્યાં
બધેય અનાર્ય દર્શનના સાધુઓ હોવાની, તેને શંકા ઉપજવાથી તે ત્યાં જતો નથી.
૮૦૫. ઉત્કર્ષના હેતુવાળો વણિક માલ વેંચી આવક થાય તે હેતુએ લોકોનો સંગ
કરે છે. હું માનું છું કે જ્ઞાત પુત્ર પણ તે જ પ્રમાણે ધર્મવૃદ્ધિ અર્થે લોકોનો સંગ કરે છે.
૮૦૬. નવાં કર્મો ન કરી જાનાં કર્મોને ધોવે છે. અમતિનો ત્યાગ કરી તે સાથેના
લોકોને તારે છે. આથી તે બ્રહ્મચર્ય વૃત્તિથી શ્રમણ કહેવાય છે.
૮૦૭. વણિકો જીવ હિંસા કરે છે. તે સ્વાર્થ માટે માયાથી પરિગ્રહ કરે છે. તે
સંબંધીઓનો સંગ છોડયાં વિના આવકના હેતુએ બીજાનો સંગ કરે છે.
૮૦૮. તે ધનનીઇચ્છા કરતો મૈથુનમાં આસક્તિ રાખે છે. તેનો ભોગ ભોગવે.
તેથી વણિક કહેવાય છે. લોભથી તે અનાર્ય વિષય લંપટ થાય છે.
૮૦૯. હિંસા અને પરિગ્રહ કરે છે, તેથી ઉત્સાહમાં આવી તે આત્માને દંડે છે.
તેને જે ઉદય કહે છે તે આ સંસારમાં અનંત દુ:ખ પામે છે.
135 .
Page #147
--------------------------------------------------------------------------
________________
८१० णेगंत णच्चंतिय उदये से, वयंति ते दो विगुणोदयंमि ।
से उदए सातिमणंतपत्ते तमुद्दयं साहति ताइ णाती ॥२४॥
८११ अहिंसयं सव्वपयाणुकंपी, धम्मे ठितं कम्मविवेगहेउं ।
तमायदंडेहिं समायरंता, अबोहिए ते पडिरूवमेयं ॥२५॥
८१२ पिण्णागपिंडीमवि विद्ध सूले, केई पएज्जा पुरिसे इमे त्ति ।
अलाउयं वावि कुमारए त्ति, स लिप्पती पाणवहेण अहं ॥२६॥
८१३ अहवा वि विभ्रूण मिलक्खु सूले, पिन्नागबुद्धीए णरं पएज्जा ।
कुमारगंवा वि अलाउए त्ति, न लिप्पती पाणवहेण अम्हं ॥२७॥
८१४ पुरिसं व वेभ्रूण कुमारकं वा, सूलंमि केई पए जाततेए ।
पिण्णायपिंडी सतिमारुहेत्ता, बुद्धाण तं कप्पति पारणाए ॥२८॥ ८१५ सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए भिक्खुगाणं ।
ते पुण्णखधं सुमहऽज्जिणित्ता, भवंति आरोप्प महंतसत्ता ॥२९॥
८१६ अजोगरूवं इह संजयाणं, पावं तु पाणाण पसज्झ काउं ।
अबोहिए दोण्ह वितं असाहु, वयंति जे याविपडिस्सुणंति ॥३०॥
८१७ उडे अहे य तिरियं दिसासु, विण्णाय लिंगं तस-थावराणं ।
भूयाभिसंकाए दुगुंछमाणे, वदे करेज्जा व कुओ विहऽत्थी ॥३१॥
136
Page #148
--------------------------------------------------------------------------
________________
૮૧૦. આ ઉદય પહેલો કે છેલ્લો નથી, એમ બે ઉદય વિષે કહે છે. જે ઉદય વડે આદિ અને અનંત પ્રાપ્ત થાય, તે ઉદય જ રક્ષણહાર મેળવે છે, તે જણાય છે.
૮૧૧. સર્વ જીવો પર અનુકંપા કરતાં, અહિંસા પાળે છે. કર્મ ખપાવવા ધર્મમાં સ્થિર હોય છે. અજ્ઞાની પોતાના આત્માને દંડે છે. પોતાના પાપી આચરણથી, તે મૂર્ખ વર્તે છે.
૮૧૨. બુદ્ધ ભિક્ષુ કહે છે ઃ
ખોળના પિંડને માણસ સમજી શૂળી પર વીંધે અને પકાવે, અથવા કોઈ કુમારને તુંબડું માની પકાવે તો તે પ્રાણવધથી અમને પાપ લાગે.
૮૧૩. અથવા કોઈ આંધળાને શૂળી ઉપર વીંધી ખોળનો પિંડ માની પકાવે કોઈ કુમારને પણ તુંબડું માની પકાવે તો અમને તે પ્રાણવધ કરવાથી પાપ ન લાગે.
૮૧૪. પુરૂષને કે કોઈ કુમારને શૂળી ઉ૫૨ વીંધી અગ્નિથી પકાવે, પછી તેને ખોળની પિંડ ઉપર મૂકે તો તે બુદ્ધના પારણા માટે કલ્પે છે.
૮૧૫. જે બે હજાર ભિક્ષુ સ્નાતકોને નિત્ય ભોજન કરાવે છે. તે પુણ્યનો મોટો ભાગ મેળવી, સારૂપ દેવલોકે મહાશક્તિશાળી દેવ થાય છે.
૮૧૬. આર્દ્રક કહે છે :
જે સાધુઓ પ્રાણહિંસા માટે તૈયાર થાય છે તેમનું આ અયોગીનું રૂપ થાય. આમ જે બોલે અને જે સાંભળે તે બન્ને દુષ્ટ અને અજ્ઞાની કહેવાય.
૮૧૭. ઉપર નીચે અને તિર્યક દિશાઓમાં જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવો છે, તેમને દુઃખ થતું હોય એવી શંકાથી તેમને જુગુપ્સા ઉપજે છે. તે પોતે ગમે ત્યાં અને સમયે પણ હોય, તે કહે છે.
137
Page #149
--------------------------------------------------------------------------
________________
८१८ पुरिसे त्ति विण्णत्ति ण एवमत्थि, अणारिए से पुरिसे तहा हु ।
को संभवो? पिन्नगपिडियाए, वाया विएसा वुइया असच्चा ॥३२॥ ८१९ वायाभिओगेण जया वहेज्जा, णो तारिसं वायमुदाहरेज्जा।
अट्ठाणमेयं वयणं गुणाणं, जे दिक्खिते बूय मुरालमेतं ॥३३॥ ८२० लद्धे अहढे अहो एव तुन्भे, जीवाणुभागे सुविचिंतिए य ।
पुव्वं समुदं अवरं चं पुढे, ओलोइए पाणितले ठिते वा ॥३४॥
८२१ जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अण्णविहीए सोही ।
न वियागरे छन्नपओपजीवी, एसोऽणुधम्मो इह संजयाणं ॥३५॥
८२२ सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए नितिए भिक्खुयाणं ।
असंजए लोहियपाणि से ऊ, णिगच्छती गरहमिहेव लोए ॥३६॥ ८२३ थूलं उरब्भं इह मारियाणं, उद्दिट्ठभत्तं च पकप्पइत्ता ।
तं लोणतेलेण उवक्खडेता, सपिप्पलीयं पकरेंति मंसं ॥३७॥ ८२४ तं भुंजमाणा पिसितं पभूतं, न उवलिप्पामो वयं रएणं ।
इच्चेवमाहंसु अणज्जधम्मा, अणारिया बाल रसेसु गिद्धा ॥३८॥ ८२५ जे यावि भुंजंति तहप्पगारं, सेवंति ते पावमजाणमाणा।
___ मणं न एयं कुसला करेंति, वाया विएसा बुइता तुमिच्छा ॥३९॥ ८२६ सव्वेसि जीवाण दयट्ठयाए, सावज्जदोसं परिवज्जयंता ।
तस्संकिणो इसिणो नायपुत्ता, उद्दिभत्तं परिवज्जयंति ॥४०॥
138
Page #150
--------------------------------------------------------------------------
________________
૮૧૮. પુરૂષ વિષે વિજ્ઞપ્તિ આમ ન હોય, ખાલી અનાર્ય જ તે તેથી કહેવાય. પુરૂષને ખોળની પિંડ કોણ માનશે ? આવું જે બોલે તે અસત્ય કહે છે.
૮૧૯. જે વાચાથી વધ થાય તેવી ભાષા ન જ બોલે. આવું ખરાબ વચન, સ્થાન વિનાનું છે. જે બોલે તે જાનવરો જેવો છે.
૮૨૦. હવે તમે આ અર્થ સમજ્યાં, સૂક્ષ્મ જીવો માટે શુભચિંતન કરો. પૂર્વનો સમુદ્ર શાનથી અપાર છે અને પુષ્ટ છે જેના જ્ઞાનથી આ લોક જાણે હથેલીમાં છે તેમ દેખાશે.
૮૨૧. સૂક્ષ્મ જીવોનું શુભચિંતન કરી આહાર વિધિપૂર્વક શોધી ભોજન કરે. જે ગુપ્ત રીતે જીવન ગુજારે છે તેને ઉઘાડે નહિ આ છે સંયમી સાધુઓનો ધર્મ.
૮૨૨. જે નિત્ય બે હજાર ભિક્ષુ સ્નાતકોને જમાડે છે, તે સંયમહીનના હાથો લોહીથી ભરાયેલાં છે, જેથી આ લોકે તે ગર્હણા પામે છે.
૮૨૩. ખાવાના હેતુએ પુષ્ઠ ઘેટાને અહીં તે મારી નાંખે છે, તેના માંસને તેલ અને મીઠું લગાડી પકાવે છે અને પીપર (મી) ભભરાવી તૈયાર કરે છે.
૮૨૪. તેવું માંસ તે ઘણું આરોગે છે, તે કહે છે અમને પાપની રજ ન લાગે. તે રસલંપટ, અનાર્યો આમ કહે છે.
૮૨૫. જે આ પ્રકારનું ખાય છે, તે અજ્ઞાનથી સેવન કરે છે. કુશળ માણસો તેનું મન પણ ન કરે, આવી વાત જે કહે તે અસત્ય કહે છે.
૮૨૬. સર્વે જીવો પર દયાની દૃષ્ટિથી બધાં સાવર્જ દાનને તે વર્જ કરે છે. તે જ શંકાથી મહર્ષિ જ્ઞાતપુત્રે, તેમના અર્થે બનાવેલ ભોજનનો ત્યાગ કર્યો છે.
139
Page #151
--------------------------------------------------------------------------
________________
८२७ भूताभिसंकाए दुगुंछमाणा, सव्वेसि पाणाणमिहायदंडं ।
तम्हाण भुंजंति तहप्पकार, एसोऽणुधम्मो इह संजयाणं ॥ ४१ ॥
८२८ निग्गंथधम्मम्मि इमा समाही, अस्सिं सुठिच्चा अणिहे चरेज्जा । बुद्धे मुणी सीलगुणोववेते इच्चत्थतं पाउणती सिलोगं ॥ ४२ ॥
८२९ सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए माहणाणं । ते पुण्णखंधं सुमहऽज्जिणित्ता, भवंति देवा इति वेयवाओ ॥ ४३ ॥
८३० सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए कुलालयाणं । से गच्छति लोलुवसंपगाढे, तिव्वाभितावी णरगाभिसेवी ॥४४॥
८३१ दयावरं धम्म दुगुंछमाणे, वहावहं धम्म पसंसमाणे । एगं पि जे भोययती असीलं, णिवो (णिधो) णिसं जाति कतो (S) सुरेहिं ? ॥४५॥
८३२ दुहतो वि धम्मम्मि समुट्ठिया मो, अस्सिं सुठिच्चा तह एसकालं । आयारसीले वुइए(S)ह नाणे, ण संपरायंसि विसेसमत्थि ॥४६॥
८३३ अव्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खयमव्वयं च । सव्वेसु भूतेसु वि सव्वतो सो, चंदो व्व ताराहिं समत्तरूवो ॥४७॥
८३४ एवं न मिज्जंति न संसरति, न माहणा खत्तिय वेस पेस्सा । कीडा य पक्खी य सिरीसिवा य, नरा य सव्वे तह देवलोगा ॥ ४८ ॥
140
Page #152
--------------------------------------------------------------------------
________________
૮૨૭. સર્વ જીવોની હિંસાને લઈ અને હિંસાની શંકાએ જુગુપ્સા કરી, તે સંયમી,
તેવા પ્રકારનું ભોજન નથી કરતાં. આ છે સંયમી સાધુઓનો ધર્મ.
૮૨૮. આ છે નિગ્રંથ ધર્મની સમાધિ, તેમાં સ્થિર થઈ બેફિકર થઈ વિચરે. જ્ઞાની
મુનિ, શીલગુણોયુક્ત હોવાથી અહીં સત્કાર અને સન્માન મેળવે છે.
૮૨૯. વેદાંતિક કહે છે -
જે બે હજાર બ્રાહ્મણ સ્નાતકોને નિત્ય જમાડે છે, તે પુણ્યનો મોટો ભાગ મેળવે છે અને દેવ થાય છે એમ વેદમાં કહ્યું છે.
૮૩૦. આદ્રક કહે છે -
જે બે હજાર બ્રાહ્મણ સ્નાતકોને પોતાના કુળના ઘરે જમાડે છે, તે ગાઢ આસક્તિથી ઘણાંજ દુ:ખવાળા નરકે જાય છે.
૮૩૧. દયાધર્મની દુશંછા કરી, વધ કરતાં ધર્મની પ્રશંસા કરે અને એક પણ તે
જાતનું ખાય, તો તે શીલભ્રષ્ટ નીચે નરકમાં જાય છે. તે દેવલોકે કેમ કરી જાય?
૮૩૨. સાંખ્ય ક્રિયાવાદી કહે છે -
આપણે બન્ને ધર્મમાં સંસ્થાપિત થઈ, આ કાળે ધર્મનો ઉપદેશ આપીએ છીએ. આ સંસારે વિશેષ કશું છે નહિ. આચાર અને શીલવાન આપણે, ધર્મોપદેશ આપીએ છીએ.
૮૩૩. આ મહાન પુરૂષનું રૂપ અવ્યક્ત છે, તે સનાતન, અક્ષય, અને અવ્યય છે.
આ જગમાં સર્વ પ્રાણીઓમાં જેમ ચંદ્રમા સર્વ તારાઓમાં શ્રેષ્ઠ છે તેમ તે સર્વશ્રેષ્ઠ છે.
૮૩૪. આદ્રક કહે છે -
તે અમાપ છે, અચલ છે, તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સેવક, શુદ્રો, કીડા, પંખી, સાપ અને સર્વે માણસો પણ દેવલોક જ હોય.
*
-
141
Page #153
--------------------------------------------------------------------------
________________
८३५ लोयं अजाणित्तिह केवलेणं, कहेंति जे धम्ममजाणमाणा ।
नासेति अप्पाण परं च णट्ठा, संसार घोरम्मि अणोरपारे ॥ ४९ ॥
८३६ लोयं विजाणंतिहं केवलेणं, पुण्णेण णाणेण समाहिजुत्ता । धम्मं समत्तं च कहेंति जे उ, तारेंति अप्पाण परं च तिण्णा ॥ ५० ॥
८३७ जे गरहितं ठाणमिहावसंति, जे यावि लोए चरणोववेया । उदाहडं तं तु समं मतीए, अहाउसो विप्परियासमेव ॥ ५१ ॥
८३८ संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु ।
सेसाण जीवाण दयट्टयाए, वासं वयं वित्ति पकप्पयामो ॥ ५२ ॥
८३९ संवच्छरेणावि य एगमेगं, पाणं हणंता अणियत्तदोसा । सेसाण जीवाण वहे ण लग्गा, सिया य थोवं गिहिणो वि तम्हा ॥ ५३ ॥
८४० संवच्छरेणावि य एगमेगं, पाणं हणंते समणव्वतेसु ।
आयाहिते से पुरिसे अणज्जे, न तारिसा केवलिणो भवंति ॥ ५४ ॥
८४१ बुद्धस्स आणाए इमं समाहिं, अस्सिं सुठिच्चा तिविहेण ताती । तरिउं समुद्दं व महाभवोघं आयाणवं धम्ममुदाहरेज्जासि ॥ ५५ ॥ त्ति बेमि ॥
॥ अद्दइज्जं समत्तं ॥
॥छट्टं अज्झयणं समत्तं ॥
142
Page #154
--------------------------------------------------------------------------
________________
૮૩૫. તે ધર્મોપદેશ, ધર્મને બરાબર જાણ્યાં વિના જ કરે છે, આ લોકનું જ્ઞાન,
કેવળ જ્ઞાનવિના કોઈ પણ જાણે નહીં. તેથી તે પોતાનું અને પરનું પણ બગાડે છે, અને આ ઘોર સંસારમાંથી તરી બીજી પાર નથી જતો.
૮૩૬. કેવળ જ્ઞાનથી આ લોકને જાણે છે, તે સારા જ્ઞાન વડે સમાધિ કરે છે, તે
ધર્મને સમ્યક રીતે કહે છે, પોતાને અને પરને પણ તે તારે છે.
૮૩૭. જેનાં ચરણો સેવવાં લોકો આવે છે, અને જે ગઈશાના સ્થાને જ વસે છે, તે
બન્નેનો દાખલો સમાન હોય, તેમ તું કહે છે. તે આયુષ્યમાન! આ વિપરીત છે.
૮૩૮. હસ્થી તાપસ કહે છે:
અમે એક વર્ષે એક મહાગજને બાણથી મારીએ છીએ, તે બીજા જીવોની રક્ષા ખાતર જ, આમ અમે એક વર્ષ સુધી જીવન ગુજારીએ છીએ.
૮૩૯. આર્દિક કહે છે -
ભલે તમે એક વર્ષે એક જીવને હણો છો, પણ તેથી તમે તે અનિશ્ચિત દોષ વહોરો છો. બીજા જીવોને ન હણવાથી તે દોષ ભલે ન લાગે, પણ નાના દોષ વડે, તમે ગૃહસ્થ જેવા જ થયા છો.
૮૪૦. દર વર્ષે એક જ જીવ મારવાથી શ્રમણ વ્રતમાં તમે અનાર્યોની જેમ
આત્માનું અહિત કરો છો. તે રીતે હિંસા કરી કેવળ જ્ઞાન ન મળે.
૮૪૧. બુદ્ધની આજ્ઞા પ્રમાણે આ સમાધિમાં જે માણસ સ્થિર થાય છે, તેને ત્રણ
રીતે રક્ષણ મળે છે. આ સંસારના મોટા પ્રવાહવાળો સમુદ્ર તરવા આત્માની જેમ ધર્મનો ઉપદેશ કરે.
આમ હું કહું છું. અધ્યાય છઠ્ઠો સમાપ્ત.
143
Page #155
--------------------------------------------------------------------------
________________
सत्तमं अज्झयणं 'णालंदइज्ज'
८४२ तेणं कालेणं तेणं समएणं रायगिहे नाम नगरे होत्था,
रिद्धिस्थिमितसमिद्धे जाव पडिरूवे । तस्सणं रायगिहस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं नालंदा नाम बाहिरिया होत्था अणेगभवणसयसन्निविट्ठा जाव पडिरूवा।
८४३ तत्थ णं नालंदाए बाहिरियाए लेए नामंगाहावती होत्था, अड्डे दित्ते
वित्ते वित्थिण्णविपुलभवणसयणासणजाणवाहणाइण्णे बहुधण-बहुजातरूवरजते आओगपओगसंपउत्ते विच्छड्डितपउरभत्तपाणे बहुदासी-दास-गो-महिस-गवेलगप्पभूते बहुजणस्स अपरिभूते यावि होत्था । से णं लेए गाहावती समणो वासए यावि होत्था अभिगतजीवा-ऽजीवे जाव विहरति ।
८४४ तस्स णं लेयस्स गाहावतिस्स नालंदाए बाहिरियाए बहिया
उत्तरपुरस्थिमे दिसीभाए एत्थ णं सेसदविया नाम उदगसाला होत्था अणेगखंभसयसन्निविट्ठा पासादीया जाव पडिरूवा । तीसे णं सेसदवियाए उदगसालाए उत्तरपुरथिमे दिसीभाए, एत्थणं हत्थिजामे नामं वणसंडे होत्था किण्हे, वण्णओ वणसंडस्स ।
८४५ तस्सिं च णं गिहपदेसंसि भगवं गोतमे विहरति, भगवं च णं अहे
आरामंसि । अहे णं उदए पेढालपुत्ते पासावच्चिज्जे नियंठे मेतज्जे गोत्तेणंजेणेव भगवं गोतमे तेणेव उवागच्छति, उवागच्छित्ता भगवं गोतमं एवं वदासी-आउसंतो गोयमा! अस्थि खलु मे केइ पदेसे पुच्छियव्वे, तं च मे आउसो! अहादरिसियमेव वियागरेहि । सवायं
144
Page #156
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો નાલંદા વિષે
૮૪૨. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રિદ્ધિ અને સિદ્ધિથી સમૃદ્ધ
હતું. તે રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં નાલંદા નામે ઉપનગર હતું. ત્યાં સેંકડો ભવનો અને નિવાસસ્થાનો હતાં. તે ઘણું જ રળિયામણું લાગતું.
૮૪૩. તે નાલંદાના ઉપનગરે લેપ નામે ગૃહસ્થ રહેતો હતો. તે બહુ શ્રીમંત
હતો. તેણે અડધું ધન દાનમાં આપ્યું હતું. તે ઘણાં મહેલો અને વિસ્તીર્ણ ભવનોનો માલિક હતો. ત્યાં ઘણાં શયનાસન, યાન, વાહનો હતાં. તેની પાસે વિપુલ ધન ધાન્ય હતાં. તે અનેક જાતની પ્રવૃત્તિઓ યોજતો અને કરાવતો. તેનું રસોડું સદા પ્રચુર ખાનપાને ભરેલું હતું. તે ઘણા દાસ, દાસીઓ, ગાયો, ભેંસો, બળદો, પાડાઓનો માલિક હતો. તેની સેવામાં ઘણાં માણસો અને ચાકર હતાં. તે ગૃહપતિ શ્રમણોપાસક હતો. તે જીવ અને અજીવનો જાણકાર હતો.
૮૪૪. ત્યાં નાલંદાની ઈશાન ખૂણાએ લેપની ઉદકશાળા હતી. ત્યાં સેંકડો
સ્તંભવાળાં રહેઠાણો હતાં. તે ઘણી જ મનોહર દેખાતી. તે ઉદકશાળાની ઈશાન ખૂણે, હસ્તીયા નામે કાળા રંગનું વન હતું.
૮૪૫. તે ગૃહ પ્રદેશમાં ભગવાન ગૌતમ વિહરતાં હતાં. ત્યાં આરામગૃહમાં તે
સ્થિર થએલા હતાં. પેઢાલપુત્ર ઉદક ભગવાન પાર્શ્વનો અનુયાયી મેતાર્ય ગોત્રનો હતો. તે ભગવાન ગૌતમ સમીપ ગયો અને બોલ્યો - ભગવાન ગૌતમ! મારે કેટલાક સવાલ તમને પૂછવા છે. તેનો ખુલાસો આપ મને કહો. ભગવાન
145
Page #157
--------------------------------------------------------------------------
________________
भगवं गोतमे उदयं पेढालपुत्तं एवं वदासी - अवियाई आउसो ! सोच्चा निसम्म जाणिस्सामो ।
८४६ (१) सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वदासी - आउसंतो गोतमा! अस्थि खलु कुमारपुत्तिया नाम समणा निग्गंथा तुम्भागं पवयणं पवयमाणा गाहावति समणोवासगं एवं पच्चक्खावेंति- नन्नत्थ अभिजोएणं गाहावतीचोरग्गहणविमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय दंडं । एवण्हं पच्चखंताणं दुपच्चक्खायं भवति, एवहं पच्चक्खावे माणाणं दुपच्चक्खावियं भवइ एवं ते परं पच्चक्खावेमाणा अतियरंति सयं पइण्णं, कस्स णं तं हेउं ? संसारिया खलु पाणा, थावरा विपाणा तसत्ताए पच्चायंति तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरकायातो विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति, तसकायातो विप्पमुच्चमाणा थावरकार्यसि उववज्जंति, तेसिं च णं थावरकायंसि उववण्णाणं ठाणमेयं घत्तं ।
,
(२) एवण्हं पच्चक्खंताणं सुपच्चक्खातं भवति, एवहं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवति, एवं ते परं पच्चक्खावेमाणा णातियरंति सयं पतिण्णं, णण्णत्थ अभिओगेणं गाहावतीचोरग्गहणविमोक्खणता तसभूतेहिं पाणेहिं णिहाय दंडं । एवमेव सति भासापरक्कमे विज्जमाणे
कोहा वा लोभा वा परं पच्चक्खावेंति, अयं पि णो देसे किं णो णेआउ भवति, अवियाई आउसो गोयमा ! तुब्भं पि एव एतं रोयति ?
८४७ संवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वेदासी - नो खलु आउसो उदगा! अम्हं एवं एवं रोयति, जे ते समणा वा माहणा वा एवमाइक्खंति जाव परूवेंति नो खलु ते समणा वा निग्गंथा वा
146
Page #158
--------------------------------------------------------------------------
________________
ગૌતમે કહ્યું - તે મને કહે તેથી મને શાંતિ થાશે.
૮૪૬. (૧) ઉદકે ભગવાન ગૌતમને કહ્યું - ભગવાન ગૌતમ! અહીં
કુમારપત્રિકા નામે, શ્રમણ નિગ્રંથો, તમારાં જેવાં જ પ્રવચન કરે છે. તે ગૃહસ્થોને કે જે શ્રમણોપાસક છે, તેમને આ પ્રમાણે પચ્ચખાન લેવરાવે છે. કોઈ પણ રાજાની કે અધિકારીની આજ્ઞાસિવાય, ગૃહપતિને ચોર પાસેથી મુક્ત કરવા સિવાય, ત્રસ જીવોની હિંસા નહિ કરીએ. તેમનું આ પચ્ચખાન દોષ ભરેલું છે. જે પચ્ચખાન લેવરાવે છે, તે પણ દોષવાળું પચ્ચખાન લેવરાવે છે. આમ તે પચ્ચખાન લેવરાવી નિયમનો ભંગ કરે છે. આનો શું હેતુ? સંસારીઓ પણ જીવ છે, સ્થાવરો પણ જીવ છે, જે ત્રસજીવો રૂપે દેખાય છે. તે ત્રસ જીવો પણ પ્રાણ છે, સ્થાવર રૂપે પ્રત્યાય છે. સ્થાવર કાયામાંથી છૂટી ત્રસકાયામાં ઉપજે છે. સ્થાવર કાયામાંથી ત્રસકાયામાં દેખાય છે, અને ત્રસકાયામાંથી સ્થાવર કાયામાં ઉપજવાથી તે સ્થાન ઘાતવાળું થાય છે.
(૨)
જે પચ્ચખાન કરે છે તેમનું સારું પચ્ચખાન થાય છે. જે પચ્ચખાન લેવરાવે છે, તે સારું પચ્ચખાન લેવરાવે છે. આથી તે જ્યારે બીજાને પચ્ચખાન લેવરાવે છે તેથી તે પ્રતિજ્ઞા ભંગ નથી કરતાં. કોઈ અધિકારવિના ગૃહપતિને ચોરથી છોડાવવા સિવાય, અમે ત્રસજીવોને નહિ હરિયે. આમ ભાષા પરિક્રમે, તે ક્રોધ, અને લોભ માટે પણ પચ્ચખાન લેવરાવે છે. આ દૃષ્ટિએ પણ તે મને સમજાતું નથી. હે ગૌતમ! કહો શું તમને પણ આ રૂચે છે?
૮૪૭. ત્યારે ભગવાન ગૌતમે ઉદકને કહ્યું:- ના, અમને તે રૂચતું નથી. જે શ્રમણ
માહણ આમ કહે છે, તે શ્રમણ નિગ્રંથોની ભાષા નથી બોલતાં, તે કહે છે અસત્ય, આમ તે શ્રમણોપાસકોને પણ, અસત્ય કહે છે, કે જે અન્ય જીવો
147
Page #159
--------------------------------------------------------------------------
________________
भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अम्भाइक्खंति खलु ते समणे समणोवासए, जेहिं वि अन्नेहिं पाणेहिं भूएहिं जीवेटिं सत्तेहिं संजमयंति ताणि विते पच्चायंति, थावरा विपाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विष्पमुच्चमाणा तसकायंसि उववज्जंति, तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं ।
८४८ सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वदासी-कयरे खलु
आउसंतो गोतमा! तुम्भे वयह तसपाणा तसा आउमण्णहा? सवायं भगवं गोतमे उदयं पेढालपुत्तं एवं वदासी-आउसंतो उदगा! जे तुम्भे वयह तसभूता पाणा तसभूता पाणा ते वयं वयामो तसा पाणा तसा पाणा, जे वयं वयामो तसा पाणा तसा पाणा ते तुम्भे वयह तसभूता पाणा तसभूता पाणा, एते संति दुवे ठाणा तुला एगट्ठा, किमाउसो! इमे भे सुप्पणीयतराए भवति तसभूता पाणा तसभूता पाणा, इमे भे दुप्पणीयतराए भवति-तसा पाणा तसा पाणा? भो एगमाउसो!
पडिकोसह, एक्कं अभिणंदह, अयं पि भेदेसेणोणेयाउए भवति । ८४९ भगवं च णं उदाहु-संतेगतिया मणुस्सा भवंति, तेसिं च णं एवं
वृत्तपुव्वं भवति-नो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगारातो अणगारियं पव्वइत्तए, वयं णं अणुपुव्वेणं गुत्तस्स लिसिस्सामो, ते एवं संखं सावेंति, ते एवं संखं ठवयंति, ते एवं संखं सोवट्ठावयंति -ननत्थ अभिजोएणं गाहावतीचोरग्गहण-विमोक्खणयाए तसेहिं पाणेहिं निहाय दंडं, तं पितेसिं कुसलमेव भवति ।
८५० तसा वि वुच्चंति तसा तससंभारकडेण कम्मुणा, णामं च णं
अन्भुवगंत भवति, तसाउयं च णं पलिक्खीणं भवति, तसकायद्वितीया ते ततो आउयं (विप्पजहंति, ते तओ आउयं) विप्पजहित्ता थावरत्ताए पच्चायति । थावरा वि वुच्चंति थावरा
148
Page #160
--------------------------------------------------------------------------
________________
માટે સંયમ દાખવે છે. જે તેમને પણ આમ અસત્ય કહે તેનો શું હતું? સંસારીઓ પણ જીવો છે, ત્રસ પણ જીવો છે, જે સ્થાવર રૂપે દેખાય છે. સ્થાવર પણ જીવો છે જે ત્રસરૂપે વર્તાય છે. તેથી જ તે ત્રસકાયામાં જે ઉપજેલાં જીવો છે, તેમને માટે આ સ્થાન ઘાત વગરનું છે.
૮૪૮. ઉદક ભગવાન ગૌતમને કહે છે - હે ભગવાન! તમે કેવી રીતે ત્રણ
પ્રાણીઓને, ત્રસ આયુ કહો છો? ભગવાને જવાબ આપ્યો - હે ઉદક! જેને તું કહે છે ત્રસજૂતા પ્રાણા, ત્રસજૂતા પ્રાણા; તેને અમે કહીએ છે ત્રસપ્રાણા, ત્રસપ્રાણા. તું તેને જ કહે છે ત્રભૂતા, વ્યસભૂતા. આમ બન્ને સરખા તોલનાં થાય છે. અહીં સારા અર્થે થાય છે, ત્રસભૂતા પ્રાણા, ત્ર ભૂતા પ્રાણા. બીજી રીતે થાય છે, ત્રસમાણા, ત્રસપ્રાણા. તેથી તે એક સરખાજ થાય છે. તું એકની વિરૂદ્ધ કહે છે ત્યારે બીજાનું અભિનંદન કરે
તેથી આ રીતે પણ તે સમજાય તેમ નથી.
૮૪૯. પોતપોતાની ગતિ મુજબ માણસો થાય છે, ભગવાન બોલ્યા, આવા
પ્રસંગો પૂર્વેથી ચાલી આવે છે. તેમને દાખલો આપ્યો શ્રમણોપાસકનો, અમે મુંડન કરી ઘર છોડી પ્રવ્રજ્યા નહિ લઈએ, અનુક્રમે અમે ગુપ્તીઓ પાળીશું. આમ તે સ્થાપે છે અને પાવે પણ છે. રાજાના અધિકારવિના કોઈ પણ કારણે ગૃહપતિને ચોરોથી મુક્ત કરવા સિવાય, અમે ત્રસજીવોની હિંસા નહિ કરીએ. આ પણ તેમને માટે શુભ છે, એમ કહેવાય.
૮૫૦. જ્યારે ત્રસ સંભાર નામે કર્મો પાકે, ત્યારે ત્રસજીવો ઉપજે છે.
તે આયુ ક્ષીણ થયે ત્રસકાયાની સ્થિતીમાંથી છૂટી, તે સ્થાવર રૂપે વર્તાય
149
Page #161
--------------------------------------------------------------------------
________________
थावरसंभारकडेणं कम्मुणा, णामं च णं अब्भुवगतं भवति, थावराउं चणं पलिक्खीणं भवति, थावरकायद्वितीया ते ततो आउ विप्पजहंति, ते ततो आउगं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरद्वितीया ।
८५१ सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वदासी - आउसंतो गोतमा ! नत्थां से केइ परियाए जण्णं समणोवासगस्स एगपाणातिवायविरए वि दंडे निक्खित्ते, कस्स णं तं हेतुं ? संसारिया खलु पाणा, थावरा वि पाणा तसत्ताए पच्चायंति, तसा वि पाणा थावरत्ताए पच्चायंति, थावरकायातो विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्जंति, तसकायातो विष्पमुच्चमाणा सव्वे थावरकायंसि उववज्जंति, तेसिं च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयं घत्तं ।
८५२ सवायं भगवं गोयमे उदगं पेढालपुत्तं एवं वदासी - णो खलु आउसो ! अस्माकं वत्तव्वएणं, तुब्भं चेव अणुप्पवादेणं अस्थि णं से परियाए जंमि समणोवासगस्स सव्वपाणेहिं सव्वभूतेहिं सव्वजीवेहिं सव्वसत्तेहिं दंडे निक्खिते, कस्स णं तं हेतुं ? संसारिया खलु पाणा, तसा वि पाणा थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायंति, तसकायातो विष्पमुच्चामाणा सव्वे थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्र्ज्जति, तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पतरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवति, इति से महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जण्णं तुब्भे वा अन्नो वा एवं वदह - णत्थि णं से केइ परियाए जम्मि समणोवासगस्स एगपाणा वि दंडे णिक्खित्ते, अयं पि भेदेसे णो णेयाउए भवति ।
150
Page #162
--------------------------------------------------------------------------
________________
જ્યારે સ્થાવર સંભાર કર્મો પાકી ઉદયમાં આવે ત્યારે તે જીવો સ્થાવર કહેવાય. આયુ ક્ષીણ થાય ત્યારે સ્થાવર કાયાની સ્થિતિમાંથી છૂટી પરલોકે વર્તાય છે. તે પ્રાણો છે, ત્રસ પણ છે, તેમની કાયા મોટી હોય છે અને સ્થિતિ લાંબા કાળની હોય છે. તે પ્રાણો છે, ત્રસ પણ છે, તેમની કાયા મોટી અને સ્થિતિ લાંબી હોય છે.
૮૫૧. વાત કરતાં ઉદકે ભગવાન ગૌતમને કહ્યું - ભગવાન! એવો કોઈ પર્યાય
નથી કે જ્યારે શ્રમણોપાસક એક પ્રાણાતિપાતની વિરતિ કરી તેને શિક્ષા ન કરવી પડે. તેનો હેતુ શું? સંસારીઓ પણ જીવો છે, સ્થાવર જીવો ત્રસરૂપે વર્તાય છે, ત્રસજીવો પણ સ્થાવર જીવના રૂપે વર્તાય છે, સ્થાવર કાયામાંથી છૂટી, સર્વે ત્રસકાયામાં વર્તાય છે. ત્રસકાયામાંથી છૂટી સ્થાવર કાયામાં ઉપજે છે. તેથી જ અહીં જે સ્થાવર કાયામાં ઉપજે તે જીવો માટે આ સ્થાન ઘાતવાળું છે.
૮૫૨. ભગવાન ગૌતમ બોલ્યા:- હે ઉદક! અમારા, કહેવા મુજબ તેમ નથી.
તારા કહેવા મુજબ અહીં એક એવો પર્યાય છે, જેથી શ્રમણોપાસકનું પચ્ચખાન જે સર્વ પ્રાણીયોને દંડથી મુક્ત કરે. તેનો હેતુ શું? સંસારીઓ પણ જીવ છે ત્રસ પણ જીવ છે, જે સ્થાવર રૂપે વર્તાય છે. સ્થાવર પણ જીવ છે જે ત્રસરૂપે વર્તાય છે. ત્રસકાયામાંથી સર્વે છૂટી સ્થાવર કાયામાં ઉપજે છે, સ્થાવર કાયાઓમાંથી છૂટી ત્રસકાયાઓમાં ઉપજે છે. તેથી જ આ સ્થાન ત્રસકાયવાળા જીવોને માટે ઘાતવગરનું છે. તે પ્રાણી કહેવાય, તે ત્રસ પણ કહેવાય. તેમની કાયા મોટી છે, સ્થિતિ પણ લાંબી છે. મોટા ભાગના જીવો માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે, પણ અલ્પ જીવો માટે તે સારું નથી. આ પરિવિરતિથી ઘણા જીવોને શાંતિ મળે છે. તે માટે અન્ય કહે છે - એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસક એક જીવ માટે પણ દંડ ન કરે. આ ભેદે પણ તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
151
Page #163
--------------------------------------------------------------------------
________________
८५३ भगवं च णं उदाहु-नियंठा खलु पुच्छियव्वा, आउसंतो नियंठा!
इह खलु संतेगतिया मणुस्सा भवंति, तेसिंचणंएवं वुत्तपुव्वं भवति जे इमे मुंडा भवित्ता अगारातो अणगारियं पव्वइया एसिं च णं आमरणंताए दंडे णिक्खित्ते, जे इमे अगारमावसंति एतेसि णं आमरणंताए दंडे णो णिक्खित्ते, केई च णं समणा जाव वासाइं चउपंचमाइं छद्दसमाइं अप्पतरो वा भुज्जतरो वा देसं दूतिज्जित्ता अगारं वएज्जा? हंता वएज्जा । तस्स णं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भग्गे भवति? णेति । एवामेव समणोवासगस्स वि तसेहिं पाणेहिं दंडे णिक्खित्ते, थावरेहिं पाणेहिं दंडे नो णिक्खित्ते, तस्सणं तं थावरकायं वहेमाणस्स से पच्चक्खाणे णो भग्गे भवति,
से एवमायाणह णियंठा!, सेवमायाणियव्वं । ८५४ भगवंचणं उदाहु नियंठाखलु पुच्छियव्वा-आउसंतो नियंठा! इह
खलु गाहावती वा गाहावतिपुत्तो वा तहप्पगारेहि कुलेहि आगम्म धम्मसवणत्तियं उवसंकमज्जा?, हंता, उवसंकमज्जा । तेसिंचणं तहप्पगाराणं धम्मे आइक्खियव्वे?, हंता आइक्खियव्वे, किं ते तहप्पगारं धम्म सोच्चा निसम्म एवं वदेज्जा-इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुण्णं णेयाउयं(सं)सुद्धं सलूकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं, एत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणं अंतं करेंति, तमाणाए तहा गच्छामो तहा चिट्ठामो तहा निसीयामो तहा तुयट्टामो तहा भुंजामो तहा भासामो तहऽन्भुट्ठामो तहा उट्ठाए उडेइत्ता पाणाणं जाव सत्ताणं संजमेणं संजमामो ति वदेज्जा? हंता वदेज्जा । किं ते तंहप्पगारा कप्पंति पव्वावित्तए? हंता कप्पंति । किं ते तहप्पगारा कप्पंति मुंडावेत्तए? हंता कप्पंति । किं ते तहप्पगारा कप्पंति सिक्खावेत्तए? हंता कप्पंति । किंते तहप्पगारा कप्पंति उवट्ठावेत्तए? हंता कप्पंति । तेसिंचणं
152
Page #164
--------------------------------------------------------------------------
________________
૮૫૩. ભગવાન બોલ્યા, નિગ્રંથોને પુછીએ. હે નિગ્રંથો, આ લોકમાં
પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. આવા પ્રસંગો પૂર્વે થએલાં છે - જે માણસો મુંડન કરાવી, ઘેર છોડી, પ્રવ્રજ્યા લે, તેમને માટે આમરણ દંડ નહીં કરાય, પણ જે પ્રવજ્યા છોડી ઘેર પાછો આવે, તેને દંડ મુક્તિ નહિ મળે. હવે કોઈ શ્રમણ ચાર પાંચ વર્ષે કે છથી દસ વર્ષે, થોડાં ઓછાં કે વધુ વર્ષો પછી પોતાનો વેશ ત્યજી ઘેર જાય વસવા અર્થે? હા, તે વસવા જાય. ત્યારે તેને મારી નાંખે તો પચ્ચખાન ભંગ થાય? ના, એમ નહીં. તે શ્રમણોપાસક ત્રસજીવોને શિક્ષા ન કરે પણ સ્થાવર જીવોને શિક્ષા કરે, તો તેનું પચ્ચખાન ભાગે નહીં. હે નિગ્રંથો! આ જાણી લો, આ જાણવું ઘટે.
૮૫૪. ભગવાન બોલ્યા, નિગ્રંથોને પુછીએ, હે નિગ્રંથો! કોઈ ગૃહસ્થ કે તેના
પુત્રો, કે કોઈ તે જાતના કુળમાંથી ધર્મ સાંભળવાના હેતુએ અહીં આવે? હા, આવે. તેમને આ પ્રકારનો ધર્મ કહીશું? હા, કહી શકાય. તે આ પ્રકારનો ધર્મ સાંભળી શાંતિ મેળવે અને કહે કે - આ નિગ્રંથોનું પ્રવચન સત્ય છે, અનુત્તર કેવળજ્ઞાનથી પરિપૂર્ણ છે, તે શુદ્ધ છે, શલ્ય કાપે છે. તે છે સિદ્ધિમાર્ગ, મુક્તિમાર્ગ, મોક્ષમાર્ગ, નિર્વાણમાર્ગ. સત્યથી જોડે છે, સર્વ દુઃખો દૂર કરે છે, તેમાં સ્થિત થએલો જીવ સિદ્ધિ પામે, મુક્તિ પામે અને સર્વ રીતે નિવૃત્ત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે. હું ત્યાં આજ્ઞાથી જઈશ, ઊભો થઈશ, બેસીશ, સંતોષ પામીશ, ભોજન કરીશ, બોલીશ, ઉઠીશ, તેમ કરતાં, સર્વે પ્રાણોની સંયમપૂર્વક સારી રીતે યતના કરીશ, તે એમ કહેશે? હા, તે કહેશે. તો શું તે પ્રકારના પ્રવ્રજ્યા લે? હા, તે લે. તે મુંડન કરાવે? હા, કરાવે. શું તેમને શિક્ષણ આપીએ? હા, આપી શકાય. શું તેમને સ્થાપીએ? હા, સ્થાપી
153
Page #165
--------------------------------------------------------------------------
________________
तहप्पगाराणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते? हंता णिक्खित्ते । से णं एतारूवेणं विहारेणं विहरमाणा जाव वासाई चउप्पंचमाइंछद्दसमाणिवा अप्पतरोवा भुज्जतरोवा देसंदूइज्जित्ता अगारंवएज्जा? हंता वएज्जा । तस्सणंसव्वपाणेहिं जाव सव्वसत्तेहि दंडे णिक्खित्ते? णेति । सेज्जेसे जीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते, सेज्जेसे जीवे जस्स आरेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते, सेज्जेसे जीवे जस्स इदाणिं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते भवति, परेणं अस्संजए आरेणं संजते, इयाणि अस्संजते, अस्संजयस्सणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते भवति, से
एवमायाणह णियंठा!, से एवमायाणितव्वं । ८५५ भगवं च णं उदाहु णियंठा खलु पुच्छितव्वा-आउसंतो णियंठा!
इह खलु परिव्वाया वा परिव्वाइयाओ वा अन्नयरहितो तित्थाययणेहितो आगम्म धम्मसवणत्तियं उवसंकमज्जा? हंता उवसंकमज्जा । किं तेसिं तहप्पगाराणं धम्मे आइक्खियवे? हंता आइक्खियव्वे । तं चेव जाव उवट्ठावेत्तए । किं ते तहप्पगारा कप्पंति संभुज्जितए? हंता कप्पंति । ते णं एयारूवेणं विहारेणं विहरमाणा तहेव जाव वएज्जा । ते णं तहप्पगारा कप्पंति संभुज्जित्तए? नो तिणढे समढे, सेज्जेसे जीवे जे परेणं नो कप्पति संभुज्जित्तए, सेजे(ज्जे)से जीवे जे आरेणं कप्पति संभुज्जित्तए, सेजे(ज्जे)से जीवे जे इदाणिं णो कप्पति संभुज्जित्तए, परेणं अस्समणे, आरेणं समणे, इदाणिं अस्समणे, अस्समणेणं सद्धिं णोकप्पति समणाणं णिग्गंथाणं संभुज्जित्तए, सेवमायाणहणियंठा!, से एवमायाणितव्वं ।
154
Page #166
--------------------------------------------------------------------------
________________
શકાય. હવે તે જાતની જીવોના માટે સજા ન થાય? હા, ન થાય. હવે તેવા શ્રમણો વિહાર કરવા જાય, ચાર પાંચ કે છથી દસ વર્ષો, થોડાં ઓછાં કે વધુ વર્ષો પછી, વેશ ત્યાગી ઘેર વસવા જાય? હા, તે જાય. તેથી તે સર્વેને દંડ ન થાય? ના, આ અર્થ બરાબર નથી. સર્વે જીવો પહેલાં દંડપાત્ર હતા, પછી દંડમુક્ત થયા, હવે દંડમુક્ત નથી. પહેલાં સંયમ વિનાના, પછી સંયમયુક્ત અને હવે સંયમ વિનાના, તેથી જાણો કે અસંયમી જીવો દંડમુક્ત નથી. તે નિર્ચ થો આ જાણવું ઘટે.
૮૫૫. ભગવાને દાખલો આપ્યો -નિગ્રંથોને પુછીએ - હે નિગ્રંથો! અહીં
કોઈ પરિવાજો અને પરિવ્રાજકાઓ તીર્થના હેતુએ આવી ધર્મશ્રવણ કરવા આવે? હા, આવે. શું તેમને તે ધર્મ કહેવો? હા, કહેવો. શું તેમને ત્યાં સ્થાપીએ? હા, સ્થાપીએ. શું તેમની સાથે ભોજન કરીએ? હા, કરી શકાય. તે આ પ્રકારે વિહાર કરનારા, શું અહીંથી ચાલ્યા જાય? હા, જઈ શકે. શું તેવા સાથે ભોજન કરી શકાય? ના, તે અર્થે નહીં, તે બરાબર નથી. પહેલાં તે જીવો સાથે ન જમી શકીએ, પછી તે જ જીવો સાથે જમી શકીએ, અત્યારે તે જીવો સાથે જમી ન શકીએ. તે જીવો પહેલાં શ્રમણ હતાં નહિ, પછી શ્રમણ થયા, અત્યારે તે શ્રમણ નથી. તેથી જે શ્રમણ નથી તેની સાથે શ્રમણો ન જ જમી શકે. હે નિગ્રંથો આ જાણો, આ જાણવું ઘટે.
155
Page #167
--------------------------------------------------------------------------
________________
८५६ भगवं च णं उदाहु-संतेगतिया समणोवासगा भवंति, तेसिं च णं
एवं वुत्तपुव्वं भवति-णोखलु वयं संचाएमो मुंडा भवित्ता अगारातो अणगारियं पव्वइत्तए, वयं णं चाउद्दसट्टमुट्ठिपुण्णमासिणीसु पडिपुण्णं पोसधं सम्म अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणातिवायं पच्चाइक्खिस्सामो, एवं थूलगं मुसावादं थूलगं अदिण्णादाणं थूलगं मेहुणं थूलगं परिग्गहं पच्चाइक्खिस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहं तिविहेणं, मा खलु मम अट्ठाए किंचि वि करेह वा कारावेह वा, तत्थ वि पच्चाइक्खिस्सामो, ते अभोच्चा अपेच्चा असिणाइत्ता आसंदिपेढियाओ पच्चोरुभित्ता, ते तहा कालगता किं वत्तव्वं सिया? सम्मं कालगत त्ति वत्तव्वं सिया । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरढिइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवति, इति से महयाओ० जण्णं तुम्भे वयह तं चेव जाव अयं पि भे देसे णो णेयाउए भवति ।
८५७ भगवं च णं उदाहु-संतेगतिया समणोवासगा भवंति, तेसिं च णं
एवं वुत्तपुव्वं भवति, णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए, वयं णं अपच्छिममारणंतियसंलेहणाझूसणाझूसिया भत्तपाणपडियाइक्खिया कालं अणवकंखमाणा विहरिस्सामो, सव्वं पाणातिवायं पच्चाइक्खिस्सामो जान सव्वं परिग्गहं पच्चाइक्खिस्सामो तिविहं तिविहेणं, मा खलु मम अट्ठाए किंचि विजाव आसंदिपेढियाओ पच्चोरुहित्ता ते तहा कालगया किं वत्तव्वं सिया? समणा कालगता इति वत्तव्वं सिया । ते पाणा वि वुच्चंति जाव अयं पि भे देसे नो नेयाउए भवति ।
156
Page #168
--------------------------------------------------------------------------
________________
૮૫૬. ભગવાને દાખલો આપ્યો:-પોતપોતાની ગતિ પ્રમાણે શ્રમણોપાસક થાય
છે, આવું વૃત્ત પૂર્વે પણ થયેલું છે. અમે મુંડન કરી, ઘર છોડી, પ્રવ્રજ્યા નહિ લઈએ. અમે ચૌદસ, આઠમ, પૂનમ અને અમાસને દિવસે સારી રીતે પોષધ કરી, વિચરીશું. અમે સ્થૂલ પ્રાણાતિપાતથી સ્થૂલ પરિગ્રહ સુધીનું પચ્ચખાન કરીશું. પોતપોતાની ઇચ્છાઓનું પ્રમાણ કરીશું. બે રીતે અને ત્રણ વાર અમારા અર્થે કાંઈ પણ નહિ કરીએ, નહિ કરાવીએ. તેનું પણ પચ્ચખાન કરીશું. કશું ખાધાવિના, પ્રીતિ કર્યા વિના, હાયા વિના, પલંગ અને આસનોનો ત્યાગ કરીશું. જ્યારે ત્યાં તેમનું મરણ થાય તો શું કહીએ? તે સમ્યક રીતે કાળ કરી ગયા, એમ કહીશું. તે પણ જીવો છે, ત્રસ છે, તે મોટી કાયાવાળા અને લાંબી સ્થિતિવાળા છે. આમ ઘણાખરા જીવો ત્યાં શ્રમણોપાસકના પચ્ચખાનથી સારા છે. અલ્પ જીવો માટે તે પચ્ચખાન સારું નથી. તેથી તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
૮૫૭. ભગવાને દાખલો આપ્યો:- પોતપોતાની ગતિ મુજબ શ્રમણોપાસક થાય
છે. આવો પ્રસંગ પૂર્વે પણ થયેલો છે. અમે મુંડન કરાવી, ઘર છોડી પ્રવ્રજ્યા નહિ લઈએ, અમે ચૌદસ, આઠમ, પૂનમ અને અમાસને દિવસે ઉપવાસ નહિ કરીએ. અમે મરણ પહેલાંની સંલેખના આનંદપૂર્વક કરીશું. ભાત પાણીનો ત્યાગ કરી મરણની ઇચ્છાવિના વિચરીશું. સર્વે પ્રાણાતિપાતથી પરિગ્રહ સુધીનું પચ્ચખાન કરીશું. ત્રણ રીતે, ત્રણ પ્રકારે, કાંઈ પણ નહિ કરીએ, ન કરાવીએ કે ન અનુમતિ આપીએ. આમ પલંગ અને આસન ત્યાગી કાળ કરે તો શું કહેવું? શ્રમણોએ કાળ કર્યો એમ કહેવું. આ પણ જીવો છે, ત્રસ છે, તેથી તમારું આ પ્રકારનું કહેવું સમજાય તેમ નથી.
157.
Page #169
--------------------------------------------------------------------------
________________
८५८. भगवं च णं उदाहु-संतेगतिया मणुस्सा भवंति महिच्छा महारंभा महापरिग्गहा अहम्मिया जाव दुप्पडियाणंदा जाव सव्वातो परिग्गहातो अप्पडिविरता जावज्जीवाए, जेहिं समणोवासगस्स आदाणसो आमरणंताए दंडे णिक्खित्ते; ते ततो आउगं विप्पजहंति, ते चइत्ता भुज्जो सगमादाए दुग्गड़गामिणो भवंति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरड़िया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवति, आदाणसो इती से महताउ० जं णं तुब्भे वयह जाव अयं पि भेदेसे णो णेयाउए भवति ।
८५९ भगवं चणं उयाहु-संतेगतिया मणुस्सा भवंति अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुआ जाव सव्वाओ परिग्गहातो पडिविरया जावज्जीवाए जेहिं समणोवासगस्स आदाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते ततो आउगं विप्पजहंति, ते ततो भुज्जो सगमादाए सोग्गतिगामिणो भवंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउए भवति ।
८६० भगवं च णं उदाहु- - संतेगतिया मणुस्सा भवंति, तंजहा - अप्पिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्पिया धम्माणुया जाव एगच्चातो परिग्गहातो अप्पडिविरया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता भुज्जो सगमादाए सोग्गतिगामिणो भवंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउ भवति ।
८६१ भगवं च णं उदाहु-संतेगतिया मणुस्सा भवंति, तं०- आरण्णिया आवसहिया गामणियंतिया कण्हुइरहस्सिया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, णो बहुसंजया णो
158
Page #170
--------------------------------------------------------------------------
________________
૮૫૮. ભગવાને દાખલો આપ્યોઃ- પોતપોતાની ગતિ મુજબ માણસો ઉપજે છે. કોઈ મોટી ઇચ્છાવાળા, મોટા હિંસક, મોટો પરિગ્રહ કરતાં, અધાર્મિક, બીજાને દુઃખમાં જોઈ હર્ષ પામે, સર્વે જાતનો પરિગ્રહ કરે છે. આમ તે આખી જિંદગી વર્તે છે. તેમને માટે શ્રમણોપાસકનો દંડ આજીવન ન થાય, ત્યાં તે આયુ પૂર્ણ થયે મરણ પામી દુર્ગતિમાં જાય છે.
તે પ્રાણો છે, ત્રસ પણ છે, તે મહાકાયા સ્થિર સ્થિતિ અને લાંબા આયુષવાળા થાય છે. ત્યાં ઘણાએ જીવો માટે તે પચ્ચખાન સારું થાય છે. અલ્પ જીવોને માટે તે સારું નથી. તેથી તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
૮૫૯. ભગવાને દાખલો આપ્યોઃ- પોતપોતાની ગતિ મુજબ માણસો થાય છે. તે અહિંસા પાળે, પરિગ્રહ ન કરે, ધાર્મિક અને ધર્મપ્રમાણે વર્તે છે. તે આજીવન સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તેમને માટે શ્રમણોપાસકનો દંડ મુક્ત છે. ત્યાંથી આયુ છોડી સારાં કર્મોએ, સારી ગતિ પ્રાપ્ત કરે છે. આ પણ જીવો છે, ત્રસ છે, તેથી તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
૮૬૦. ભગવાને દાખલો આપ્યોઃ- ગતિપ્રમાણે માણસો થાય છે. અલ્પ ઇચ્છાવાળા, અલ્પ હિંસા કરતાં, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્મથી વર્તન કરતાં, તે એક જાતના પરિગ્રહથી વિરતિ લેતાં નથી. તે શ્રમણોપાસકના દંડથી આજીવન મુક્ત છે.
તે આયુ પુરું થયે, આયુ છોડી સારી ગતિમાં ઉપજે છે. તે પણ પ્રાણો છે, તેથી તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
-
૮૬૧. ભગવાને દાખલો આપ્યોઃ- ગતિપ્રમાણે માણસો થાય છે. અરણ્યવાસી તાપસો, ગામને છેડે કયાંય પણ આવી વસે છે. તે શ્રમણોપાસકના દંડથી આજીવન મુક્ત છે. તે બહુ સંયમી નથી, તે ઘણી જાતના જીવો અર્થે બહુ
159
Page #171
--------------------------------------------------------------------------
________________
बहुपडिविरता पाणभूत-जीव-सत्तेहिं, ते अप्पणा सच्चामोसाइं एवं विप्पडिवेदेति-अहं ण हंतव्वे अण्णे हंतव्वा जाव कालमासे कालं किच्चा अण्णयराइं आसुरियाई किब्बिसाइंजाव उववत्तारोहवंति, ततो विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउए भवति ।
८६२ भगवंचणं उदाहु-संतेगतिया पाणा दीहाउया जेहिं समणोवासगस्स
आयाणसो जाव णिक्खित्ते, ते पच्छामेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, (ते) तसा वि (वुच्चंति), ते महाकाया, ते चिरद्वितीया, ते दीहाउया, ते बहुतरगा (पाणा) जेहिं समणोवासगस्सं आयाण(सो) जाव णो णेयाउए
भवति । ८६३ भगवं च णं (उदाहु-) संतेगतिया पाणा समाउआ जेहिं
समणोवासगस्स आयाणसो (जाव णिक्खित्ते), ते सममेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि (वुच्चंति), ते तसा (वि वुच्चंति), ते महाकाया, ते समाउया, ते बहुतर(गा) जावणो णेयाउए भवति ।
८६४ भगवं च णं (उदाहु-) संतेगतिआ पाणा अप्पाउया जेहिं
समणोवासगस्स आयाणसो आमरणंताए डंडे (जाव णिक्खित्ते), ते पुव्वामेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा (वि वुच्चंति), ते तसा (वि वुच्चंति), ते महा(काया), ते अप्पाउया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स पच्चक्खायं भवति, ते अप्पा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवति, इती से महया जाव णो णेआउए (भवति)।
160
Page #172
--------------------------------------------------------------------------
________________
સંયમી નથી. તે ઘણા પ્રાણ વિરત પણ નથી. તે પોતપોતાનું સાચું ખોટું આમ જવાબમાં કહે છે - મને ન મારો અન્યને મારો, પછી વખત આવે ત્યારે કાળ કરી અસુરોનાં ગંદા પાપી સ્થાને ઉપજે છે. ત્યાં ભોગવ્યાં પછી ત્યાંથી છૂટી, એડકાની જેમ મુંગા અને અંધારાની જેમ કાળા વર્તાય છે. તે પણ પ્રાણી છે, આમ તમારું મંતવ્ય સમજાય તેવું નથી.
૮૬૨. ભગવાને દાખલો આપ્યોઃ- મનુષ્ય ગતિમાં આવેલાં જીવો દીર્ઘ
આયુવાળા થાય છે, તેમને આજીવ, શ્રમણોપાસકનો દંડ મુક્ત છે. પછી કાળ કરી તે પરલોકે વર્તાય છે. તે પણ પ્રાણી છે. ત્રસ પણ છે. તેમની કાયા મોટી છે. તેમનું આયુ દીર્ઘ છે. ઘણાં ખરા જીવો તે શ્રમણોપાસકના દંડથી મુક્ત છે. તેમને માટે પચ્ચખાન સારું છે. આ પ્રમાણે પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
૮૬૩. ભગવાને દાખલો આપ્યોઃ- ગતિએ આવેલા જીવો, સમાન આદુવાળા
થાય છે. તે શ્રમણોપાસકના પચ્ચખાનથી આજીવન દંડમુક્ત છે. તે જીવો સાથેજ કાળ કરે છે. પછી પરલોકે વર્તાય છે. તે જીવો છે, ત્રસ પણ છે, તે મહાકાયા અને ચીર સ્થિતિના સમાન આયુવાળા છે. ઘણાખરા જીવો માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. આમ પણ તારું મંતવ્ય સમજાય તેમ નથી.
૮૬૪. ભગવાને દાખલો આપ્યો:- ગતિએ ઉપજેલા જીવો અલ્પ આયુવાળા,
શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને આજીવન રંડમુક્ત કરે છે. તે કાળ કરી પરલોકે પ્રત્યાય છે. તે જીવો છે, ત્રસ પણ છે. તે મહાકાયા અને અલ્પ આયુવાળા છે. તેમને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે, પણ અલ્પજીવો માટે તે સારું નથી થતું. ઘણા જીવો માટે તે શાંતિવાળું છે. આ રીતે પણ તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
-
161
Page #173
--------------------------------------------------------------------------
________________
८६५ भगवं च णं उदाहु-संतेगतिया समणोवासगा भवंति, तेसिं च णं
एवं वृत्तपुव्वं भवति-णो खलु वयं संचाएमो मुंडा भवित्ता जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसधं अणुपालेत्तए णो खलु वयं संचाएमो अपच्छिम जाव विहरित्तए, वयंणं सामाइयं देसावकासियंपुरत्था पाईणंपडीणं दाहिणं उदीणं एत्ताव ताव सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खिते सव्वपाण-भूय-जीव-सत्तेहिं खेमंकरे अहमंसि । (१) तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो
आमरणंताए दंडे णिक्खित्ते ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा विवुच्चंति, ते तसा विवुच्चंती, ते महाकाया, ते चिरद्वितीया
जाव अयं पि भे देसे णो णेयाउए भवति । (२) तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो
जाव दंडे णिक्खित्ते ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणंचेवजे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते
चिरद्विइया जाव अयं पि भे देसे णो णेयाउए भवति । (३) तत्थ जे ते आरेणं तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो
आमरणंताए दंडे णिक्खित्ते ते ततो आउं विप्पजहंति, विष्पजहित्ता तत्थ परेणंजे तस-थावरपाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए (दंडे णिक्खित्ते) तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खातं भवति, ते पाणा वि जाव अयं
162
Page #174
--------------------------------------------------------------------------
________________
૮૬૫. ભગવાને દાખલો આપ્યો - ગતિથી શ્રમણોપાસક થાય છે. તેમનામાંજ
આવો પ્રસંગ થયો છે. અમે મુંડન કરી, ઘર છોડી પ્રવ્રજ્યા નહિ લઈએ, અમે ચૌદસ, આઠમ, પૂનમ, અને અમાસના દિવસોએ પરિપૂર્ણ પોષધ નહિ કરીયે, તે પછી અમે વિહાર કરી પૂર્વ દિશાએ મુખ રાખી સામાયિક અને દેશાવગાસિક વ્રત કરીશું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં જે સર્વે જીવો છે તેમને ક્ષેમ કરીશું.
(૧)
ત્યારે તે આરામાં જે ત્રસજીવો છે, તે શ્રમણોપાસકના પચ્ચખાનથી શિક્ષાથી મુક્ત છે, ત્યાંથી આયુ પુરું કરી તે છૂટે છે અને તે જ આરામાં ત્રસપ્રાણીઓ થઈ વર્તે છે. તે શ્રમણોપાસકના દંડથી મુક્ત છે. તેથી તેમને શ્રમણોપાસકનું દંડમુક્તિનું પચ્ચખાન સારું થાય છે. તે જીવો છે, તે ત્રસ પણ છે, તે મહાકાયા અને ચીર સ્થિતિના છે. આ દૃષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
(૨)
તે આરામાં જે ત્રસજીવો આજીવન શ્રમણોપાસકના દંડથી મુક્ત છે, ત્યાં આયુ પુરું કરી, છૂટે છે અને તેજ આરામાં સ્થાવર જીવરૂપે પ્રત્યાય છે. ત્યાં એક અર્થે તે દંડમુક્ત નથી પણ બીજે અર્થે આજીવ દંડમુક્ત છે. તેમને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. તે પણ જીવો છે, ત્રસ છે, તે ચીર સ્થિતિવાળા છે. તેથી તમારું કહેવું સમજાય તેમ નથી.
(૩) તે આરાના ત્રસજીવો કે જે દંડમુક્ત છે, ત્યાંથી છૂટી પછીના
આરામાં ત્રસ સ્થાવર જીવોરૂપે વર્તાય છે. ત્યાં પણ તે શ્રમણોપાસકના દંડથી આજીવ મુક્ત છે. તેથી તેમને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. તે જીવો છે અને આ દૃષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
163
Page #175
--------------------------------------------------------------------------
________________
पि भे देसे णो णेयाउए भवति । (४) तथ्य जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए
दंडे अणिक्खिते अणट्ठाए णिक्खित्ते ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणंजे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खातं भवति, ते पाणा वि जाव अयं
पि भे देसे णो णेयाउए भवति । (५) तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए
दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते, ते ततो आउं विष्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते तेसुपच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति ते
पाणा वि जाव अयं पि भे देसे णो णेयाउए भवति । (६) तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए
दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते ततो आउं विष्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं चेव जे तस-थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति तेसु समणोवासगस्स सुपच्चक्खातं भवति, ते पाणा
विजाव अयं पि भे देसे णो णेयाउए भवति । (७) तत्थ जे ते परेणं तस-थावरा पाणा जेहि समणोवासगस्स
आयाणसो (आमरणंताए दंडे णिक्खित्ते) ते ततो आउं विप्पजहंति, विष्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो (आमरणंताए दंडे णिक्खित्ते) तेसु पच्चायंति, तेहिंसमणोवासगस्स सुपच्चक्खायं भवति, ते पाणा
वि जाव अयं पि भे देसे णो णेयाउए भवति । (८) तत्थ जे ते परेणं तस-थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो (आमरणंताए दंडे णिक्खित्ते) ते ततो आउं
164
Page #176
--------------------------------------------------------------------------
________________
(૪) તે આરામાં જે સ્થાવર જીવો છે, કે જે એક અર્થે દંડથી મુક્ત નથી,
પણ બીજા અર્થે દંડમુક્ત છે, ત્યાં આયુ પુરુ કરી ત્યાંથી છૂટી તે જ આરામાં ત્રસજીવો થઈ ઉપજે છે. ત્યાં તે શ્રમણોપાસકના પચ્ચખાન વડે દંડમુક્ત છે. તેથી તે જીવોને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. તે પણ પ્રાણી છે. આથી આ દૃષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
(૫)
ત્યાં તે આરાએ જે સ્થાવર જીવો છે, એક અર્થે તે દંડપાત્ર છે પણ બીજા અર્થે તે આજીવન દંડમુક્ત છે, તે ત્યાં આયુ પુરું કરી છૂટે છે અને તે જ આરામાં જ્યાં એક અર્થે તે દંડપાત્ર છે અને બીજા અર્થે દંડમુક્ત છે, ત્યાં ઉપજે છે - તે પણ તે જ આરામાં. તેથી તે પચ્ચખાન તે જીવો માટે સારું થાય છે. આ દષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી. તે આરામાં જે સ્થાવર જીવો છે, જેમને દંડમુક્તિ નથી પણ બીજે અર્થે દંડમુક્તિ છે, ત્યાં આયુ પુરું કરી તે પછીના (પણ) સમયે ત્રણ સ્થાવર જીવો તરીકે પ્રત્યાય છે. ત્યાં તે દંડમુક્ત છે. તેથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે સારું થાય છે. તે પણ જીવો છે, આ દૃષ્ટિએ તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
(૭) ત્યાં પછીના જે ત્રસ સ્થાવર જીવો છે કે જે દંડમુક્ત છે તે આયુ પુરું
કરી ત્યાંથી છટી આરામાં ત્રસજીવો તરીકે વર્તાય છે. અહીં તે આજીવન દંડમુક્ત છે. તેથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે સારું થાય છે. આ દૃષ્ટિએ પણ તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
(૮)
ત્યાં (પરેશ) પછીના જે ત્રણ સ્થાવર જીવો છે કે જે આજીવન દંડમુક્ત છે, ત્યાં આયુ પુરું કરી, આરામાં તે સ્થાવર જીવો તરીકે
_165
Page #177
--------------------------------------------------------------------------
________________
विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते तेसुपच्चायंति, तेहि समणोवासगस्स (सुपच्चक्खायं
भवति), ते पाणा विजाव अयं पि भे देसे णोणेयाउए भवति। (९) तत्थ जे ते परेणं तसथावरा पाणा जेहिं समणोवासगस्स
आयाणसो (आमरणंताए दंडे णिक्खित्ते) ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थ परेणं चेव जे तस-थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए (दंडे णिक्खित्ते) तेसुपच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते पाणा विजाव अयं पि भे देसे णोणेयाउए भवति ।
८६७
८६६ भगवं च णं उदाहु-ण एतं भूयं ण एतं भव्वं ण एतं भविस्सं जण्णं
तसापाणावोच्छिज्जिस्संति थावरापाणा भविस्संति, थावरापाणा वोच्छिज्जिस्संति तसा पाणा भविस्संति, अव्वोच्छिण्णेहिं तसथावरेहिं पाणेहि जण्णं तुन्भे वा अण्णो वा एवं वदह-णत्थि णं से केइ परियाए जाव णो णेयाउए भवति । भगवं चणं उदाहु-आउसंतो उदगा! जे खलु समणं वा माहणं वा परिभासति मे त्ति मण्णति आगमेत्ता णाणं आगमेत्ता दंसणं आगमेत्ता चरित्तं पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगपलिमंथत्ताए चिट्ठइ, जे खलु समणं वा माहणं वाणो परिभासति मे त्ति मण्णति आगमेत्ता णाणं आममेत्ता दंसणं आगमेत्ता चरितं पावाणं कम्माणं
अकरणयाए से खलु परलोगविसुद्धीए चिट्ठति । ८६८ तते णं से उदगे पेढालपुत्ते भगवं गोयमं अणाढायमीणे जामेव
दिसंपाउन्भूते तामेव दिसं संपहारेत्थ गमणाए ।
166
Page #178
--------------------------------------------------------------------------
________________
વર્તાય છે. ત્યાં તે એક અર્થે દંડમુક્ત નથી પણ બીજે અર્થે દંડમુક્ત છે. આથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે સારું છે. આ દ્રષ્ટિએ પણ હવે તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
(૯) પરેશ એટલે પછીના જે ત્રસ સ્થાવર જીવો છે, તે દંડમુક્ત છે, ત્યાં
આયુ પુરું કરી ત્યાંથી છૂટી તે પછીના (પણ) વખતમાં ત્રણ સ્થાવર જીવોરૂપે દેખાય છે. અહીં પણ તે દંડમુક્ત છે. તેથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે પણ સારું થાય છે. આ દ્રષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
૮૬૬. ભગવાને કહ્યું - આમ ક્યારેય થયું નથી, થતું પણ નથી, અને ભવિષ્યમાં
થશે પણ નહીં, જ્યારે સર્વે ત્રસજીવોનો નાશ થઈ સ્થાવર જીવો ઉપજે અથવા સર્વ સ્થાવર જીવોનો નાશ થઈ ત્રસજીવો ઉપજે. ત્રસ અને સ્થાવર જીવોનો સમૂળગો નાશ થવાનું તું કે અન્ય કોઈ કહે છે, એવો કોઈ પર્યાય છે નહિ. નથી એવો કોઈ પર્યાય આ કહેવું સમજાય તેમ નથી.
૮૬૭. ભગવાને દાખલો આપ્યો - હે ઉદક! જે શ્રમણ બ્રાહ્મણોની નિંદા કરે છે,
મૈત્રી માને છે, તે ભવિષ્યમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અર્થે શુદ્ધ કર્મો ન કરવાથી પોતાના પરલોકનું પરિમંથન કરે છે. જે શ્રમણ બ્રાહ્મણોની નિંદા ન કરે, મૈત્રી માને, તે ભવિષ્યમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રથી, પાપ કર્મો ન કરવાથી પરલોક વિશુદ્ધિ માટે તૈયાર થાય છે.
૮૬૮. ત્યારે તે ઉદક પેઢાલ પુત્ર, ભગવાન ગૌતમને ઉઘાડે મોઢે આદર ન
બતાવી જે દિશાએથી તે આવેલો તે જ દિશાએ જવા તૈયાર થયો.
167
Page #179
--------------------------------------------------------------------------
________________
८६९ भगवं च णं उदाहु - आउसंतो उदगा ! जे खलु तहाभूतस्स समणस्स
वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए पडिलेहाए अणुत्तरं जोयक्खेमपयं लंभिते समाणे सो वि ताव तं आढाति परिजाणति वंदति नम॑सति सक्कारेइ सम्माणेइ कल्लाणं मंगलं देवयं चेतियं पज्जुवासति ।
८७० तते णं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वदासी - एतेसि णं भंते! पदाणं पुव्विं अण्णाणयाए असवणयाए अबोहीए अणभिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविण्णायाणं अणिगूढाणं अव्वोगडाणं अव्वोच्छिण्णाणं अणिसद्वाणं अणिजूढाणं अणुवधारिया एयम णो सद्दहितं णो पत्तियं णो रोइयं एतेसि णं भंते! पदाणं एहिं जाणयाए सवणयाए बोहीए जाव उवधारियाणं एयमट्टं सद्दहामि पत्तियामि रोएमि एवमेयं जहा णं तुब्भे वदह ।
८७१ तते णं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वदासी - सद्दहाहि अज्जो!, पत्तियाहि णं अज्जो !, रोएहि णं अज्जो !, एवमेयं जहा णं अम्हे वदामो ।
८७२ ततेां से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वदासी - इच्छामि गं भंते! तुब्भं अंतिए चाउज्जामातो धम्मातो पंचमहव्वतियं सपडिक्कमणं धम्मं उवसंपज्जित्ताणं विहरित्तए ।
८७३ तए णं भगवं गोतमे उदयं पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छति, उवागच्छित्ता तए णं से उदए पेढालपुत्ते समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेति, तिक्खुत्तो
168
Page #180
--------------------------------------------------------------------------
________________
૮૬૯. ભગવાને દાખલો આપ્યોઃ- હે આયુષ્યમાન ઉદક! જે કોઈ ત્યાં શ્રમણ માહણની સમીપે એક પણ આર્ય ધર્મનું સુવાક્ય સાંભળી શાંતિ મેળવે, ત્યારે પોતાનું સૂક્ષ્મ રીતે પ્રતિલેખન કરે, અનુત્તર યોગક્ષેમનું વચન મેળવે ત્યારે પણ તે સારી રીતે જાણવાનું સ્વીકારે, વંદન કરે, નમે, સત્કાર અને સન્માન કરે, સ્વકલ્યાણ માટે દેવની કે ચૈત્યની જેમ પૂજન કરે, તે પ્રમાણે આદર બતાવી વર્તે.
-
૮૭૦. જવાબમાં ઉદક બોલ્યોઃ- હે ભગવંત! આવાં શુભ વચનો મેં પહેલાં સાંભળેલા નહીં. તેનો બોધ પણ ન પામ્યો. તે વચનો ન જાણ્યાં કે જોયાં. તે યાદ ન રહેવાથી કે વિશેષ રૂપે સંતોષ ન પામવાથી કે ન જાણવાથી, તેની ગુઢતા ન જાણવાથી, ગુરૂ પાસેથી ન મેળવવાથી, વિરોધીઓએ તેનો વિસ્તાર ન છેદવાથી, તેનો અર્થ મેં સારી રીતે જાણ્યો નથીં. તેના ગુપ્ત ન બતાવવાથી, તેને બરાબર ધારણ ન કર્યા. તેમાં શ્રદ્ધા ન પામ્યો કે તે વચનો સ્વીકાર્યા નહિ, તેમાં રુચિ પામ્યો નહીં.
હે ભગવાન ! હવે તે વચનો મે જાણ્યાં છે, સાંભળ્યાં છે તેથી જ્ઞાન પામ્યો છું. તે વચનો હું ધારું છું, તેનામાં શ્રદ્ધા કરું છું. તે પ્રાપ્ત કરી તેમાં રુચિ રાખું છું. જે વચનો મને કહ્યાં તેમાંજ મને શ્રદ્ધા થઈ છે.
૮૭૧. ભગવાન કહે છે :- હે આર્ય તેમાં તુ શ્રદ્ધા કર, તે પ્રાપ્ત કરી રુચિ ક૨, આ જે મેં સઘળું તને કહ્યું છે તેમાં જ!
૮૭૨. ઉદકે જવાબમાં કહ્યું:- હે ભગવંત! હું તમારી પાસેથી ચાર ચામવાળા ધર્મમાંથી પાંચ વ્રતોવાળા પ્રતિક્રમણસાથેના ધર્મમાં આવવા માગું છું. તે અંગીકાર કરી વિહાર કરવાં ઇચ્છું છું.
૮૭૩. ત્યારે ભગવાન ગૌતમે ઉદકને સાથે લઈ જ્યાં ભગવાન મહાવીર હતાં ત્યાં લઈ ગયા. ઉદકે ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદી નમસ્કાર કર્યા. પછી તે બોલ્યોઃ- હે ભગવાન! હું તમારી પાસેથી ચાર
169
Page #181
--------------------------------------------------------------------------
________________
आयाहिणं पयाहिणं करेत्ता वंदति नम॑सति, वंदित्ता नर्मसित्ता एवं वदासी - इच्छामि णं भंते! तुम्भं अंतियं चाउज्जामातो धम्मातो पंचमहव्वतियं सपडिक्कमणं धम्मं उवसंपज्जित्ताणं विहरित्तए । अहासुहं देवाणुप्पिया! मा पडिबंधं करेहि ।
तणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउज्जामातो धम्मातो पंचमहव्वतियं सपडिक्कमणं धम्मं उवसंपज्जिताणं विहरति त्ति बेमि ।
सूयगडंगसुते बीओ सुय खंदो ॥ नालंदइज्जं सम्मत्तं ॥ ॥ समत्तो सूयगड बीय सुय खंदो ॥
170
Page #182
--------------------------------------------------------------------------
________________
યુવાને
યામવાલા ધર્મમાંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા પ્રતિક્રમણ સાથેના ધર્મનું ઉપાર્જન કરવા ઇચ્છું છું. પછી હું વિહાર કરવા જઈશ.
ત્યારે ભગવાન મહાવીરે કહ્યું - હે દેવાનું પ્રિય! જેમ તને સુખ થાય તેમ કરે. ત્યારે ઉદકે ભગવાન મહાવીર પાસેથી ચાર યામવાબા ધર્મમાંથી નીકળી, પાંચ મહાવ્રતવાળા પ્રતિક્રમણ સાથેના ધર્મનું ઉપાર્જન કર્યું. તે પછી ઉદકે વિહાર કર્યો.
આમ હું કહું છું. અધ્યાય સાતમો સમાપ્ત. સુત્રકૃતાંગનો બીજો શ્રુતસ્કંધ સમાપ્ત.
Page #183
--------------------------------------------------------------------------
Page #184
--------------------------------------------------------------------------
_