Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001163/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજવંદના શ્રીમદ્ રાજચંદ્ર દેહોત્સર્ગ શતાબ્દી વર્ષ વીર પ્રભુની, ૨૬૦૦મી. જન્મજયંતિ Jain Education Internatiorfar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર દેહોત્સર્ગ શતાબ્દી વર્ષ સ.૧૯૫૭-૨૦૧૭ ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. * * * * * * * * * * * ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દઢ નિશ્ચય છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે; અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણ ચિંતન કરો Jain. Education. Internatiofar Private & Personal use.Only mary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજવંશના આ પુસ્તકને નીચે ન મૂકવા તેમ જ કોઈ પણ પ્રકા૨ની આશાતના ન કરવા વિનંતી છે. : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) Jain Education Internatiohar Private & Personal Use જdદના Jafnehorary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: જયંતભાઈ એમ. શાહ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦0૯ (જિ. ગાંધીનગર) ફોન : (૦૨૭૧૨) ૭૬૨૧૯ પ્રથમ આવૃતિ: સં.૨૦૫૬, ચૈત્ર વદ પાંચમ, તા.૨૩-૪-૨૦૦૦. મુદ્રક: અમૃત ઈન્ફો પ્રિન્ટ પ્રા. લી. ૧૦૮, ઈન્દ્રજીત કોમપ્લેક્ષ, ગોડાઉન રોડ, ૧૩, મનહર પ્લોટ કોર્નર, રાજકોટ - ૩૬૦ ૦૦૨. ફોન : ૦૨૮૧-૪૬ર૫૯૧ Jain Education Internatiofar Private & Personal Use Onlywig !Y al.org Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઉચ્ચ કોટિના શિષ્ટ સંસ્કારી, જીવનોપયોગી, સત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્ય સમાજને ચરણે ભેટ ધરવી તે આ સંસ્થાની એક આગવી પરંપરા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પરમાં તત્ત્વજ્ઞ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશ-વચનામૃતનો આ સંસ્થાના આદ્યસ્થાપક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનજીના જીવન ઉપર પરિવર્તનકારી જબરદસ્ત પ્રભાવ પડેલ છે. શ્રી વીપ્રભુની ૨૬૦૦મી જન્મજયંતી તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ શતાબ્દી વર્ષ નિમિત્તે “શ્રી રાજવંદના” તેઓશ્રીના પુનિત કરકમળમાં આત્મભાવે સાદર સમર્પિત કરીએ છીએ. શ્રીરાજનંદના Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તિકા સમાજના સો કોઈને પરમ ઉપકારી, બનો અને તેના વારંવાર અભ્યાસથી સત્પાત્રતાની વૃદ્ધિ થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. કોબા – સં.૨૦૫૬, ચૈત્ર વદ ૫, તા.૨૩-૪-૨૦૦૦. પ્રકાશન સમિતિ Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.g[1311yawarg Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુકર્મણિકા પધ વિભાગ ૧ અનંત અનંત અનિત્યાદિભાવના અપૂર્વ અવસર અહો ! અહો ! શ્રી સદ્ગુર અહો શ્રી સત્પરષ કે આત્મસિદ્ધિશાસ્ત્ર ઇચ્છે છે જે જોગીજન ગ્રંથારંભ પ્રસંગ જડ ને ચેતન્ય બને ૫૫ જડભાવે જડ જળહળ જયોતિ સ્વરૂપ તું જિનવર કહે છે ૧૩ તપોપધ્યાને રવિરૂપ ૧૪ ધન્ય રે દિવસ ૧૫ ધર્મતત્ત્વ જો પૂછયું મને ૨૦ Jain Education Internatiotfær Private A Personal Use Onlysni deco.org ૦ ૦ ૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૩ - w ૧૬ નાભિનંદન નાથ ૧૭ નીરખીને નવ ચીવના ૧૮ પરિપૂર્ણ જ્ઞાને ૧૯ પંથ પરમપદ બોધ્યો ૨૦ પ્રથમ નમું ગુરુરાજને ૨૧ પ્રાતઃકાળનું દેવવંદન બહુ પુણ્ય કેરાં બિના નયન પાવે ૨૪ ભિન્ન ભિન્ન મત ૨૫ મારગ સાચા ૨૬ મૂળ મારગ સાંભળો ૨૭ મેરી ભાવના ૨૮ મોતીતણી માળા ગળામાં ૨૯ મોહિનીભાવ ચમ નિયમ સંજમાં ૩૧ લઘુવચથી અદ્ભૂત થયો ૩૨ લોક પુરુષસંસ્થાને w - ૧૦૦ ૧૫ Private & P onal Use On nelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શાંતિ કે સાગર ૩૪ શુભ શીતળતામય ૩૫ સાહ્યબી સુખદ હોય ૩૬ સાંયકાળનું દેવવંદના ૩૭ હતી દીનતાઈ ત્યારે ૩૮ હે પ્રભુ ! હે પ્રભુ ! ૩૯ હોત આસવા પરિસવા ગઘ વિભાગ ૧. છ પદનો પત્ર ૨ હે ભગવાન (ક્ષમાપના) વીતરાગનો કહેલો હે કામ ! હે માન ! દુર્લભ એવો મનુષ્યદેહ ૬ હે પરમકૃપાળુ દેવ કર્મગતિ વિચિત્ર છે. પ્રાર્થના ૭૭ Jain Education Internatiotfalr Private & rsonal Use Onlyww.jallaircieel Page #10 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૦ ૦૭ દૈનિક ભક્તિનો નિત્યક્રમ નમસ્કાર મંત્ર મંગળાચરણ જિનેશ્વરની વાણી શ્રી સશુરુભકિત રહસ્ય (વીસ દોહરા) કેવલ્યબીજ શું? (ચમ નિયમ) પ્રાતઃકાળનું દેવવંદન એક નમસ્કારમંત્ર બોલવો. ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ (ત્રણ વખત) ત્રણ મંત્રની માળા (૧) સહજાન્મસ્વરૂપ પરમગુરુ, (૨) આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. (૩) પરમગુરુ નિર્ગથ સર્વજ્ઞદેવ હે ભગવાન ! વીતરાગનો કહેલો ધર્મ દુર્લભ એવો મનુષ્ય દેહ વંદન તથા પ્રણિપાતસ્તુતિ ₹१२ r Private & Personal Use OnWww.jainelibrary.org શ્રીરાજવંદના Page #11 -------------------------------------------------------------------------- ________________ અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞાદેવ - અશે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમ કૃપાળુ સરોવ - આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા! જ્યવંત વર્તા! - શ્રીમદ્ રાજચંદ્ર Jain Education Internatio Far Private Personal Use O iainelibrary.org નિમજવા Page #12 -------------------------------------------------------------------------- ________________ અહો પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત સંયમ, અને પૂર્ણ વીતરાગા નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક ૮૭૫) r Private Personal Use Only પછીના જવંદy.org Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧. મંગળાચરણ અહો શ્રી સત્ પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સદ્ગુણ કોષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજાત્મ સહજાનંદ આનંદધન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિસેં લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિતકારણમ, જ્યવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્ ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સદ્બે, શ્રી રત્નત્રયની એક્યતા લહી સહી સો નિજ પદ લહે. r Private & Personal Use Onlywwglasorg Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનેવૂરની વાણી (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોલચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગરરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૧ (વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે કયમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે; માયા અહો ગર્ણી લહે દિલ આપ આવી, “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી” - - - Jain Education Internatio falr Private onal Use Only /w.jainelibrary.org શ્રાવદળા Page #15 -------------------------------------------------------------------------- ________________ વીશ દોહરા હે પ્રભુ ! હે પ્રભુ! શું કહ્યું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરી શકું ?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રકુલિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ Jain Education Internatiofar Private & Bersonal Use Onlyww seriosciacilrg Page #16 -------------------------------------------------------------------------- ________________ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિચોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું ? ૧૩ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ Jain Education Internatiofær Private & Personal Use Onlywwollen dieg!brg Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ છે સહુ (તોટક છંદ) ચમનિયમ સંજામ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિચો. મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે. છે . Jain Education Internatiorfar Private Personal Use Only Narcisofy.org Page #18 -------------------------------------------------------------------------- ________________ સબ શાસ્ત્રનકે નય ધારિ હય, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ કયો ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલમેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. તનસેં, મનમેં, ધનમેં, સબસેં, ગુરુદેવની આન સ્વ-આત્મ બર્સે તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ Jain Education Internationær Private & PSsonal Use Onlyww.jastleldeet! Page #19 -------------------------------------------------------------------------- ________________ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દગમેં મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગો જુગ સો વહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબા આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. ૮ પ્રાત:કાળનું દેવવંદન મહાદેવ્યા: કુષિરત્ન, શબ્દજીતરવાત્મજમ; રાજચંદ્રમહં વંદે, તવલોચનદાયકમ્ - ૧ જય ગુરૂદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુકત, નિત્યં ધ્યાયન્તિ યોગિન; કામદં મોક્ષદ ચેવ, ૐકારાય નમો નમઃ ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ Jain Education Internatiorfær Private & Orsonal Use Onlyww.gladiorg Page #20 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિતૃપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિ ન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૫ તીનભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ નમું ભકિતભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવન પતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને. ૭ અહંતો ભગવંત ઈન્દ્રમહિતા સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનાલાસનોન્નતિરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રચારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વ— વો મંગલમ્. ૮ ભકતામરપ્રણતમૌલિમણિ, ભાણા. મુદ્યોતકં દલિત પાપતમોવિતાનામ્ સમ્યક્ પ્રણમ્યજિ નપાદયુગ યુગાદા વાલંબન ભવજલે પતતાં જનાનામ્. Jain Education Internatioifær Private &čersonal Use Onlyww u ndegtorg Page #21 -------------------------------------------------------------------------- ________________ ચઃ સંસ્તુતઃ સકલવામચતત્વબોધા દુ ભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાયેઃ સ્તોત્રે જંગત ત્રિતયચિત્તહરેરુદારેઃ સ્તોમ્બે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્. ૧૦ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ. ૧૧ દર્શના દુરિતધ્વસિ વંદના વાંચ્છિતપ્રદઃ પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસૅ પામીએ, સકલ મનોરથ સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પુજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંઘાર; જે ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સગર મુખ. ૧૦. Jain Education Internatiotfær Private Personal Use Only.laircierity.org Page #22 -------------------------------------------------------------------------- ________________ દરખતમેં ફળ ગિર પડયા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ૧૯ – માતા – પિતા ચેવ, – ગુરુવં બાંઘવઃ ત્વમેકઃ શરણ સ્વામિન જીવિત જીવિતેશ્વરઃ ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, –મવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદે વ. ૨૧ યસ્વર્ગાવતરોત્સવે ચદભવસ્જન્માભિષેકોત્સવે, ચદીક્ષા ગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; ચનિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાલ્કત તદ્ભવે સંગીતસ્તુતિમંગલેઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ ૨૨ Jain Education Internatiofar Private & Posonal Use Onlyww.slielgdsoorg Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કયું કામના, એમાં તત્ત્વ વિચાર સર્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના. ૧ (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આધંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ - - --- - - Jain Education Internatiorfar Private & Personal Use Onlyww.jainelibrary.org ૧૧ શારાજહંદના Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રાર્થના (દોહરો) જળહળ જયોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણ તરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર ભરણ ભીતિહરણ, સુધાકરણ શુભવાન; કલેશહરણ ચિંતાચૂંરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર આણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિના સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ Jain Education Internatiotfær Private & personal Use Onlyww.jayib borisoit Page #25 -------------------------------------------------------------------------- ________________ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઈચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભચભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભચંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૧ શકિત શિશુને આપશો, ભકિત મુકિતનું દાન; તુજ જુતિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભકિતનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દ્યા શાંતિ ઓદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. જ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭ Jain Education Internatiofar Private & 3ersonal Use Onlywwgaigalibacorg Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ભગવાન (સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને; નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું, છતાં બાળપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજયા મહા શાંતિ આનંદ ધામે. .........(અપૂર્ણ) મુનિને પ્રણામ - (મનહર છંદ) શાંતિકે સાગર અર, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો; Jain Education Internatiofar Privatea Personal Use Onlywengibycie oring Page #27 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મક ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજજન સમાન હો, રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધમાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. (શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ઘોરી ઘર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ શૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરું વંદના. કાળ કોઈને નહીં મૂકે (હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org " શીરાજવંદના Page #28 -------------------------------------------------------------------------- ________________ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિકચથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂંછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલા રાખી કાતરા હરકોઈનાં હેચ હરે; એ સાંકડીમાં આવિયા છટકયા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજયા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા કર્યે જેના બધા સવળા સદા પાસા પડયા; Jäin Education Internatiofar Private Personal Use Onlyww.iginalibyartorp Page #29 -------------------------------------------------------------------------- ________________ એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સે ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ ધર્મ વિષે (કવિત) સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રોઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના. જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, Jaોજાળફંડ તોડવાને હેતે નિજ હાથથી; org શ્રીરાજdદના Page #30 -------------------------------------------------------------------------- ________________ કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભામિની ભળાય છે; ભર્ત્તર વિહીન જેવી, વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, r Private & Personal Use Onl ૧૮ રાજવદના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪ બા. નિમેળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ઘર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે’મથી.” ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના એકય નહીં, ધર્મ ધામ રામનું, ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં; ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫ ઘર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય, ધૂમ થે ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધુતાશે ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય ધન્ય! ધામે ધામે, ધર્મથી ધરાય છે. જે Jain Education Internatiofar Private &qesonal Use Onlyww.jasthatin die op de Page #32 -------------------------------------------------------------------------- ________________ સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો ચા સમાન; અભયદાન સાથે સંતોષ, વો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. દુભાય, પુષ્પપાંખડી જયાં જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. Jain Education Internatiohar Private Personal Use Onlywwશ્રીરાજદનાઉ Page #33 -------------------------------------------------------------------------- ________________ સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા યા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ઘરિચે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ પણ ધર્મ સદા પ્રતિકૂળ. તસ્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. Jain Education Internatiofar Private casonal Use Onlyww.gfizircieel Page #34 -------------------------------------------------------------------------- ________________ ભકિતનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જયાં ફળપંકિત કહી; જિનભકિત ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લઠો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jaingiaPeGI Page #35 -------------------------------------------------------------------------- ________________ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો. બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સો સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્વવચન એ ભાઈ. ૫ Jain Education Internatiorfar Private 2 Personal Use Onlyww dla dolg Page #36 -------------------------------------------------------------------------- ________________ સુંદર શિયળ સુરત, જે નરનારી સેવશે, મન વાણી ને દેહ; અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. સામાન્ય મનોરથ (સવૈયા) મોહિનીભાવ વિચાર અધીન થઈ, નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ના S ७ ૧ મન ચિંતવી, તે ત્રિશલાતનયે જ્ઞાન, વિવેક, વિચાર નિત્ય . વિશોધ કરી નવ તત્ત્વનો, વધારું; અનેક ઉચ્ચારું. ઉત્તમ બોધ r Private & Personal Use Onlyww.jaceof Page #37 -------------------------------------------------------------------------- ________________ સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨ તૃણાની વિચિત્રતા (મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઇને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧ કરોચળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; Jain Education Internatiofar Private ra onal Use On w.jainelibrary.org શારાજચંદેશ Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છડાય નહીં, તજી તૃષનાઈને. થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. 3 r Private &sonal Use Onlyww.jbV/EL Page #39 -------------------------------------------------------------------------- ________________ હાથન હલાવા ત્યાં તો ખીજી બુકે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને ! ૪ અમૂલ્ય તત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયં ભાવમરણે કે અહો રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો છે. ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩ Jain Education Internatiofar Private Qersonal Use Orilyww.gisibycitore Page #40 -------------------------------------------------------------------------- ________________ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ જેણે અનુભવ્યું; રે! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ધો આ વચનને હૃદયે લખો. ૫ બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણચના ઉદયથી, મળ્યો સદ્ગર યોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. Jain Education Internatiohar Private psonal Use library ora Rાલi Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણમાંલિકા મંગલ (ઉપજાતિ) તપોપધ્યાને રવિપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંકિત પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ વાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. ૨ નિત્યભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ! Jain Education Internatiotfær Private & onal Use Onlyww.jalalaria!! Page #42 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે. એકવભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. (શાર્દૂલવિક્રીડિત) ગણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઈંદ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. Jain Education Internatiotfær Private30ersonal Use Onlywialnycie 948rg Page #43 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવની (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વન કે ના ગોત્ર કેજ્ઞાત ના; ના મારાં ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અક્વી, વેરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વેરાગ્ય ભાવે યથા. અશચિ ભાવના (ગીતિ વૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. Jain Education Internatiofær Private Personal Use Onlywi e rciembrg Page #44 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તબોધ (નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સોખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. (દોહરા) જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે હૈ યેથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાચરને પ્રતિકૂળ. ૪ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ. ૫ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથીધર્યો કે હ પરિગ્રહ ધારવા. ૬ Jain Education Internatiofar Private 3 arsonal Use Onlyww.jafelytieofy Page #45 -------------------------------------------------------------------------- ________________ “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા' અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ૭ લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર ચોત. ૩ કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તન્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ Jain Education Internatiotfær Private &33sonal Use Onlyww.jgingiterieur Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ જનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા,-------- (ચોપાઈ) ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજયા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ Jain Education Internatiotfær Private Eersonal Use Onlywwsavice ng Page #47 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? કયાંથી છે આપ ? એનો માગો શીઘ જવાપ. ૩ જયાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભકિત ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુર ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ, સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૪ જે ગાયો તે સઘળે એક, સફળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની ઘેલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. Jain Education Internatiofar Private Personal Use Onlyww.jainelibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં ચોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય; ઉપાય કાં નહીં?'' શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જયારે પ્રગટે ભાણ; સમજે બંધ મુતિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. બંધયુકત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ Jain Education Internatiofar Private & 3 Sonal Use Onlyww.jaislai ciao Page #49 -------------------------------------------------------------------------- ________________ જો કે પુગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છેહ; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. ૫ ૧ જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાનો જયાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. Jain Education Internatiofar Privatzi personal Use Onlywwrjainelibrary.org આરિાજવદના Page #50 -------------------------------------------------------------------------- ________________ હોત આસવા પરિસવા, નહિ ઈનમેં સંદે હ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હે, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હે આતમાં, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હું નહિ જિનપે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસેં દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાએંગે આતમાં, તબ લાગેગે રંગ. Jain Education Internatiohar Private & Personal Use On v.jainelibrary.org 'ઝીરાજવંદન Page #51 -------------------------------------------------------------------------- ________________ .....••••• માગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હે, બિનૂ સમજ મુશકીલ; ચે મુશકીલી કયા કહું?.............. ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; ચેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... આપ આપકું ભૂલ ગયા, ઈનસેં કયા અંઘેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ! કયા ઈચ્છત હવે ? હે ઈચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહૉસે મતિ ભઈ, આપ આપ હે નાહિ; આપનડું જબ ભૂલ ગયે, અવર કહૉસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો........ – રામ - Jain Education Internatiorfar Private 3 Ersonal Use Onlyww.jefiejscie OTG Page #52 -------------------------------------------------------------------------- ________________ ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્ - ૧ બૂર્સી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હું કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાનમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશે. ૪ જપ, તપ ઓર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનુપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૬ Jain Education Internatiofar Private og ersonal Use Onlyww.jalle n ie gry Page #53 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) (૧) જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગી આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે નિ ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ? ૬ પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ Jain Education Internatiofar Private Personal Use Only paidary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સે સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ (૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગર, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ K (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં ળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨ Private & Personal Use O elibrary.org રાજવી Page #55 -------------------------------------------------------------------------- ________________ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી. કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સે મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતનાં; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ Private personal Use Onlyww.albasorg .ડી . Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠારંગ જોઈ લો; છેદ્યો અનંતા...... અ૦૧ અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો. સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત મછી નવ જોય જો. દર્શનમોહ વ્યતીત થઈ ઊપયો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચેતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અ૦ ૩ Jain Education Internatiotfær Private Personal Use Onlyww.js(t2ÜYEog Page #57 -------------------------------------------------------------------------- ________________ અo. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અ૦૪ સંચમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અos ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અ૦૭ Jain Education Internatiotfær Private uersonal Use Onlywy, pinelibrao prg Page #58 -------------------------------------------------------------------------- ________________ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અ ૦૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અ ૦૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં શોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અ૦૧૧ Jain Education Internatiofar Private Sampesonal Use Onlyww.jayegion of Page #59 -------------------------------------------------------------------------- ________________ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુગલ એક સ્વભાવ જો. એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં ક્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી સંપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અ.૧૩ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જયાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અ૦૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જયાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અ૦૧૫ Jain Education Internatiofar Private onal Use O ww.jainelibrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્વે, મટિયે દેહિક પાત્ર જો. અo૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અહ૧૭ એક પરમાણમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અ૦૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અ.૧૯ Jain Education Internatio Far Private & Personal Use On jainelibrary.org શીરાજેdદof Page #61 -------------------------------------------------------------------------- ________________ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ છે; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અ૦૨૧ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ, નો'ય પૂજાદિની જો કામના રે, ન’ય વ્સલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, - જો શોને જિનસિદ્ધાંત, મૂળ, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ Jain Education Internatiottar Privater Qersonal Use Onlywinsvlieguorg Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળo જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ૦ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિન્ન આતમાં રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ૦ Jain Education Internatiorfar Private Gorsonal Use Onlyww.jengjoreitorg Page #63 -------------------------------------------------------------------------- ________________ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ. ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાયો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ૦ તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ૦ ઉપદેશ સદુગરનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ૦ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧ Jain Education Internatio falr Privat rsonal Use O /W.jainelibrary.org શ્રીરાજવેદના Page #64 -------------------------------------------------------------------------- ________________ ગીતિ પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ ર્વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભકિતરાગે. ૧ મૂળ પરમપદ કારણ, સમ્યક્ દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવો, અવલોકયા છે મુનીંદ્ર સર્વ; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કર્યું છે તત્ત્વજ્ઞ. ૩ સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સભ્ય જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જયાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણર્મી આત્મસ્વરૂદ્મ ક્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮ Jain Education Internatiofar PrivateuRersonal Use Onlyww.nabycie oorg Page #65 -------------------------------------------------------------------------- ________________ ધન્ય છે ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધચ ૦ ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય છે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય ૦ Jain Education Internatiorfar Privatel Zersonal Use Onlywveflra derg Page #66 -------------------------------------------------------------------------- ________________ ધી ધન્ય વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ઘન્ય Jain Education Internatiofiar Private Uysonal Use Onlyww.ja[labdeot! Page #67 -------------------------------------------------------------------------- ________________ *- - - અગા ત્પનાખ નત, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચેતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ Jain Education Internatiotfær PrivatuWersonal Use Onlywinercia prg Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન પરમાનને નમ: (૧) ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચોદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ Jain Education Internatiofar Private Personal Use Onlyww.dhamdolg Page #69 -------------------------------------------------------------------------- ________________ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોકયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; ગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ (૨) આચ્ચે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; 'પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. Jain Education Internatio Far Privat sonal Use Only ww.iainelibrary.org શીરાવંદના Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી આર્માસ્સદ્ધશાસ્ત્રની સ્તુતિ પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભકત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારૂતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી. પતિત ૦ આના-ર્તાિ જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થી ને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ Jain Education Internatioifær Private Heersonal Use Onlyww.jalalerey:oig Page #71 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભે દ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મો હાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫. વેરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જ્યાં જ્યાં જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સદ્ભરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧ ૧ સરના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજયા વણ ઉપકાર શો ? સમજયે જિનસ્વરૂપ. ૧ ૨ Jain Education Internatiorfar Private u eersonal Use Onlywwo daci org Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગર ચોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સશરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સચ્ચર ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુઢ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસગર એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨ ૧ Jain Education Internatiofar Private¢ Bersonal Use OnlywwPRIDGE org Page #73 -------------------------------------------------------------------------- ________________ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨ ૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨ ૩ મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સશુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુકિતનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ Jain Education Internatio Far Privat onal Use O w.jainelibrary.org અારાજciદના Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ને કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન્ -અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩ ૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહ્યું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩ ૩ આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એ કત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થ ને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ Jain Education Internatio Far Privat onal Use O vibabhrawarg HIRIY( IT'S Page #75 -------------------------------------------------------------------------- ________________ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જયાં એવી દશા, સશુટુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. પપદનામકથના ‘આત્મા છે', ‘તે નિત્ય છે’, છે કર્તા નિજકર્મ'; ‘છે ભોકતા” વળી ‘મોક્ષ છે” “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪ ૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ; સમજા વા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.. ૪૪ (૧) શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણાપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વપ. ૪ ૫ Jain Education Internatiofar Private S 3ersonal Use Onlyww gila 80819 Page #76 -------------------------------------------------------------------------- ________________ (9 અથવા દેહ જ આતમાં, અથવા ઈન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮ (૧) સમાધાન-સગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઈન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન. ૫૨ દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ Jain Education Internatiofar Private e personal Use Onlyww vidriorg Page #77 -------------------------------------------------------------------------- ________________ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. પ૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ. પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ (૨) શંકા-શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ Jain Education Internatiotfær Privates. Wersonal Use Onlywauricolbrg Page #78 -------------------------------------------------------------------------- ________________ (૨) સમાધાન-સગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬ ૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬ ૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, કયારે કદી ન થાય. ૬ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬ ૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માં ય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬ ૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬ ૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬ ૯ Jain Education Internatiotfær Private &grsonal Use Onlyww.jajebate of Page #79 -------------------------------------------------------------------------- ________________ 0 કયારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. (૩) શંકા-શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :-) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭ ૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંઘ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ (૩) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે :-) હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ. જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭ ૬ Jain Education Internatiofar Private Fersonal Use Onlyww.gleiciadig Page #80 -------------------------------------------------------------------------- ________________ કત્તો ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮ (૪) શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોકતાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે :-) જીવ કર્મ કર્તા કહો, પણ ભોકતા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોકતાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮ ૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮ ૧ (૪) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોકતાપણું છે, એમાં સદ્ગુરુ સમાધાન કરે છે :-) ભાવકર્મ નિ જ કલ્પના, માટે ચેતન રૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ Jain Education Internatiotfær Private Cersonal Use Onlyww. sindikoly Page #81 -------------------------------------------------------------------------- ________________ ઝર સુધા સમજ નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોકતાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણામે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬ (૫) શંકા-શિષ્ય ઉવાચા (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે -) કર્તા ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય. ૮૮ (૫) સમાધાન- સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગર સમાધાન કરે છે :-) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ Jain Education Internatiottar Private eersonal Use Onlyww4lagverbourg Page #82 -------------------------------------------------------------------------- ________________ બાબા કાળ ગળા , ૦૧ ના 1 નાન, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯ ૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯ ૧ '(૬) શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯ ૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯ ૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯ ૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમાં મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯ ૬ Jain Education Internatiotfær Private 8970 rsonal Use Onlyww.jmi c ing Page #83 -------------------------------------------------------------------------- ________________ (૬) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ આત્મા સત્ ચેતન્યમય, સર્વાભાસ રહિત; જે થી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ, ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે સમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ Jain Education Internatiotfær Private Isonal Use Onlyww.jxMusixolg Page #84 -------------------------------------------------------------------------- ________________ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષપદનાં ષપ્રશ્ન તેં, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગરબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગરલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ Jain Education Internatiorfar Privateco Personal Use Onlyww gapiga varorg Page #85 -------------------------------------------------------------------------- ________________ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બદ્ધ ચેતવ્યધન, સ્વચૂંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મીનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮ શિષ્યબોઘબીજપ્રાપ્તિ થના સગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોકતા કર્મનો, વિભાવ વર્તે જયાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ Jain Education Internatiorfar Private 89 3rsonal Use Onlyww. s aIWCIERU Page #86 -------------------------------------------------------------------------- ________________ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોકતા તે હનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગથ. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગર, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સો હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વેદ્ય સુજાણ; ગુરઆજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન. ૧૨૯ Jain Education Internatio Far Private 89&rsonal Use Page #87 -------------------------------------------------------------------------- ________________ જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. નિશ્ચયવાણી સાંભળી, નિશ્ચય રાખી લક્ષમાં, ૧૩૦ સાધન તજવાં નો’ય; સાધન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ, ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ r Private Personal Use Onlywwsitg ૧૩૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ત્રાંત. ૧૩૯ સકળ જગત તે એંઠવતું, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૦ સ્થાનક પાંચ વિચારીને, છડે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. ૧Q શ્રી સદ્ગુરુચરણાર્પણમતુ ૧ સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. ૨ શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ. Jain Education Internatiorfær Private Personal Use Onlyww.flickog Page #89 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પગ અનન્ય શરણના આપનાર એવા શ્રી સર્ણદેવને અત્યંત ભકિતથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરૂષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ - ‘આત્મા છે.” જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જે મ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચેતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ - “આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો. અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવાયોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org શારજાંદળા Page #90 -------------------------------------------------------------------------- ________________ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીનું પદ - ‘આત્મા કર્તા છે.' સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે; અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ - ‘આત્મા ભોકતા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા Jain Education Internationær Private SGrsonal Use Onlyww.jalla urcitet: Page #91 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોકતા છે. પાંચમું પદ - “મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોકતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનુ ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છ પદ - તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વેરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંઘ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. Jain Education Internatiotfær Private Cersonal Use Onlyww I CIE.PL Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. Jain Education Internatioñalr Private & Grsonal Use Onlyww.શ્રીરાજiના Page #93 -------------------------------------------------------------------------- ________________ સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકયતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભકિતથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! Jain Education Internatioifar Private & Personal Use Onlyww g a atorg Page #94 -------------------------------------------------------------------------- ________________ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો. પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે અથવા ભકિતનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પરુષોએ સદ્ગુરુની ભકિત નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભકિતને પ્રાપ્ત થવાની સદ્ગરના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! Jain Education Internatiofar Private Parsonal Use Onlyww.jengivere oO Page #95 -------------------------------------------------------------------------- ________________ જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શકિતપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા ચોગ્ય થયો, તે સત્પરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! પત્રાંક – ૪૯૩ વ. પૃ. ૩૯૪ વીતરાગનો કહેલો. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, Private nal Use O iginelibrary. રાજવદા Page #96 -------------------------------------------------------------------------- ________________ એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા જાગૃત થા !!નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પત્રાંક ૫૦૫ વ. પૃ. ૪૦૬ (પ). હે કામ ! હે માન ! હે સંગઉદ્ય ! હે વચનવર્ગણા! હે મોહ ! હે મોહયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. હાથ નોંધ ૨-૧૯ વ. પૃ. ૮૨૩ ઠા Jain Education Internatiorfar Private Potsonal Use Onlyww.jxfleiriz.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપનાં હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંતા સંસારની વિટંબનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત અને કર્મરજ થી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુકત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, Jain Education Internatiofær Private & Orsonal Use Onlyww.jiaaliaearg Page #98 -------------------------------------------------------------------------- ________________ સચિદાન દસ્વરૂપ, સહજાન દી, અન તજ્ઞાના, અનંતદર્શી અને નૈલોકયપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વ.પૃ. ૯૮ (૬) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર Jain Education Internatiofar Private Sersonal Use Onlyww.laydi,obłg Page #99 -------------------------------------------------------------------------- ________________ 5 રૂ. પાપળા પર નાના ત અન વાતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો, એટલું માગું છું તે સફળ થાઓ ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દુલર્ભ એવો મનુષ્યદેહ દુલર્ભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીતા થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે Jain Education Internatiofar Private sonal Use Onlyww.englibycitore Page #100 -------------------------------------------------------------------------- ________________ • • - • -- - - 1 - 1-11 ૯ દૂ ન - જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગરુએ કહ્યો છે એવા નિર્ચથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચેતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. પત્રાંક ૬૯૨ વ.પૂ. પ૦૩ કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિઃસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ વ.મૃ. પૃષ્ઠ. ૧૮૩ , Jain Education Internatiofær Private Ersonal Use Onlyww.jefatioiy Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રા સર ઉપકાર-મોહમાં પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણ ગુરુરાજ ને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંતકાળ હું આથડચો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સો કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મા તુજ વાણીને, આદરે સમ્યફવંત; નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ Jain Education Internatiofædr Private & Penal Use Onlyww.jai ¥310degi Page #102 -------------------------------------------------------------------------- ________________ સાયકાળનું દવદન મહાદે વ્યા: કુષિરત્ન, શબ્દજીતરવાભજમ; રાજચંદ્રમહં વંદે, તવલોચનદાયક મ. ૧ જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુકત નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચેવ, કારાય નમોનમઃ ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનં દ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ મહત્તવ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમાં, વંદો રમતા રામ. પ તીનભુવન ચૂડારતન, - સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. દર્શન દેવદેવસ્ય, દન પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. . Jain Education Internatiofar Private &C Oonal Use Page #103 -------------------------------------------------------------------------- ________________ દર્શનાર્ દુરિતધ્વસિ, વંદનાદું વાંચ્છિતપ્રદઃ પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૮ .. પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનર્સે પામીએ, સકલ મનોરથ-સિદ્ધિ. ૯ બ્રહ્માનંદ પરમસુખદં કે વલ જ્ઞાનમૂર્તિમ, દ્વદ્વાતીત ગગનસદૃશં તત્વમસ્યાદિ લક્ષ્યમ; - એક નિત્યં વિમલમચલ સર્વદા સાક્ષીભૂતમ, ભાવાતીતં ત્રિગુણરહિતં સરું તં નમામિ. ૧૦ આનન્દમાનન્દકફ્રપ્રસન્ન, જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપ; યોગીન્દ્રમીથં ભવરોગવેદ્ય, શ્રીમઝુંનિત્યમહં નમામિ. ૧૧ શ્રીમપરબ્રહ્મગુરું વઘમિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરુ ભજામિ, શ્રીમદ્પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુગુરુદૈ વો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૩ ધ્યાનમૂલં ગુરુર્મુર્તિ પૂજામૂલં ગુરુપદમ; મંત્રમૂલે ગુરુર્વાકય મોક્ષમૂલ ગુરુકૃપા. જ અખંડમંડલાકારં વ્યાપ્ત યેન ચરાચરમ; તત્પદં દર્શિતં યેન તમે શ્રી ગુરવે નમઃ ૧પ Jain Education Internatiotfær Private qersonal Use Onlyww. prolizopro Page #104 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનતિમિરાધાનાં જ્ઞાનાંજ નશલાકયા; ચક્ષુરુન્મીલિત ચેન તમે શ્રી ગુરવે નમઃ ૧૬ ધ્યાન ધૂપ મનઃપુષ્પ પંચેન્દ્રિય હુતાશનમઃ ક્ષમા જાપ સંતોષપૂજા પૂજયો દેવો નિરંજનઃ ૧૭ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુરુગુરધ્વસ્ત દમી શમી મે; ધર્મેષધર્મોડસ્તુ યા પરો મે, ત્રીયેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સશુરવે નમો નમઃ ૧૯ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૨૦ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સે હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. ૨૧ આ દેહાદ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૨૨ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૨૩ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગર ભગવંત. ૨૪ Jain Education Internatiorfar Private Rersonal Use Onlywwsalade og Page #105 -------------------------------------------------------------------------- ________________ પંચાગ નમસ્કાર કરવો જય જય ગુરુદેવ ! સહmત્મસ્વરૂપ પરમગુરૂ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મસ્થણ વંદામિ. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન, નિજ, તેને સદા પ્રણામ ૨૫ પંચાગ નમસ્કાર કરવો. જય જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચેતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવજિજાએ નિસીહિઆએ મFણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત ૨૬ પંચાગ નમસ્કાર કરવો જય જય ગુરુદેવ ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચેતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મત્થણ વંદામિ. Private e 3ersonal Use Onlyww.ainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણં, શરણં, શરણં, ત્રિકાલશરણે, ભવોભવ શરણું, સદ્ગુરુશરણં, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હો, સમચાત્મક વંદન હો; ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, ‘ મા હણો મા હણો,’ શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; પુરુષોના સ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટંકોત્કીર્ણવત્ સોદિત, જયવંત રહે, જયવંત રહે. આનન્દમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ; યોગીન્દ્રમીડયં ભવરોગવેદ્ય શ્રીમદ્ ગુસંનિત્યમહં નમામિ. Jain Education Internatiofar Privatpersonal Use Onlywveldrija otprg Page #107 -------------------------------------------------------------------------- ________________ વંદન તથા પ્રણિપાતસ્તુતિ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. ૨ આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૩ ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૫ પરમ પરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન, નિજ, તેને સદા પ્રણામ ૬ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત છ r Privateersonal Use Onlyww.beying Page #108 -------------------------------------------------------------------------- ________________ (૬) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમભકિત અને વીતરાગ પુરષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો, એટલું માગું છું તે સફળ થાઓ ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પત્રાંક - ૪૧૭ વ. પૃ.- ૩૫૭ સદ્ગુરુના ઉપદેશથી સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સ્વરૂપસ્થિત ઈચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨ Jain Education Internatiotrar Private G&sonal Use Onlyww. j a zdeny Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વરી શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી. ભરપૂર કર. હે સત્યા! મારા હૃદ્યમાં આવ. હે શીલના સ્વામી! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો. હે આનંદ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ. હે દેવી મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે? હું પાપમાં-બૂડી રહ્યો છું. હરઘડી પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતાવે છે કે આ. Jain Education Internatiotfær Private Personal Use Onlyww.jainelibrary.org શ્રીરાજવંદના Page #110 -------------------------------------------------------------------------- ________________ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શકિત મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે. જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તું પ્રેમ છે. તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દેહિક કામનાથી અને વિષયની ભીખથી મારા. દિલને વાર. કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિઘ્નો દૂર કર, જેથી સ્થિરતા અને આનંદથી હું - તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી Jain Education Internatio Far Privat & Personal Use miainelibrary.org RICI0I Page #111 -------------------------------------------------------------------------- ________________ પૂર. સાચા માર્ગે બતાવનાર ગુરુના પસાયથી પૂર. મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરના ફંદથી બચાવ. તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શકિત હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશા બચાવ. ત્રણ મંત્રની માળા (૧) સહજાત્મસ્વરૂપ પરમગુરુ (૨) આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. (3) ૫૨મગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ r Private Cersonal Use Onlywwrecourg Page #112 -------------------------------------------------------------------------- ________________ મેવી ભાવના જિસને રાગદ્વેષ કામાદિક જીતે સબ જગ જાના લિયા, સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિઃસ્પૃહ હો ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો ચહ ચિત્ત ઉસીમેં લીન રહો. ૧ વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં, નિજ પરકે હિત શાહનમેં જો નિશદિન તત્પર રહતે હૈ; સ્વાર્થ ત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, એસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખ સમૂહકો હરતે હે. ૨ રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હીંકા નિત્ય રહે, ઉન હી જેસી ચર્યામેં ચહ, ચિત્ત સદા અનુરકત રહે; નહીં સતાઊં કિસી જીવકો, જૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પરના લુભાઊં, સંતોષામૃત પિયા કરૂ. ૩ અહંકારકા ભાવ ન રખું, નહીં કિસી પર ક્રોધ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈષ ભાવ ધરું; રહે ભાવના એસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાંતક ઈસ જીવનમેં, ઔરોંકા ઉપકાર કરૂં.૪ Jain Education Internatiofar Privatl 2 Personal Use Onlywing for dig?brg Page #113 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવ જગતમેં મેરા, સબ જીવોંસે નિત્ય રહે, દીન-દુખી જીવોં પર મેરે, ઉરસે કરુણા સ્રોત બહે; દુર્જન ક્રૂર કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રફખું મેં ઉનપર એસી પરિણતિ હો જાવે. ૫ ગુણી જનોંકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે; બને જહાંતક ઉનકી સેવા, કરકે ચહ મન સુખ પાવે; હોઊં નહીં કૃતદન કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ ગ્રહણકા ભાવ રહે નિત, દષ્ટિ ન ઘેષ પર જાવે. ૬ કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જીઊં ચા, મૃત્યુ આજ હી આ જાવે; અથવા કોઈ કેસા હી ભય, ચા લાલચ દેને આવે, તો ભી ન્યાય માર્ગસે મેરા કભી ન પગ ડિગને પાવે. ૭ હોકર સુખમેં મગ્ન ન ફૂલે, દુઃખમેં કભી ન ઘભરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક અટ્વીસે નહિ ભય ખાવે; રહે અડોલ અકંપ નિરંતર, યહ મન દઢતર બન જાવે, ઇષ્ટ વિચોગ અનિષ્ટ યોગમેં, સહનશીલતા દિખલાવે. ૮ Jain Education Internatiofær Private snal Use Onlyww.jaluzgiert Page #114 -------------------------------------------------------------------------- ________________ સુખી રહે સબ જીવ જગતકે, કોઈ કભી ન ઘભરાવ, વેર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર ઘર ચર્ચા રહે ધર્મકી દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત ર અપના, મનુજ જન્મલ સબ પાવે. ૯ ઈતિ-ભીતિ વ્યાપે નહિ જગમેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રોગ મારી દુર્ભિક્ષ ન ફેલે, પ્રજા શાન્તિસે જિયા કરે, પરમ અહિંસા ધર્મ જગતમેં ફેલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફેલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહિ, કોઈ મુખસે કહા કરે; બનકર સબ યુગ-વીર’ હૃદયસે દેશોન્નતિરત રહા કરે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુખ સંકટ સહા કરે. ૧૧ Jain Education Internatiotfær Private & Pornal Use Onlyww.jaisa torcicoll Page #115 -------------------------------------------------------------------------- ________________ સૌની સાથે સ્વાત્મતુલ્ય વ્યવહાર રાખો. ધીરેસે બોલો, પ્રેમસે બોલો, આદરદેકર બોલો, - જરૂરત હોને પર બોલો. જીવનની પ્રત્યેક ક્ષણનો સત્કાર્યો દ્વારા સદુપયોગ કરો. અને આત્મલક્ષ વર્ધમાન કરો. અતંરમાં રહેલું સાચું સુખ પ્રગટ કરવા સત્સંગ, સદ્વાચન, સર્વિચાર અને સદાચાર સેવો. શ્રદ્ધા, સમર્પણ, સાયુજ્ઞાન, ધીરજ, ખંત, પરોપકાર અને ગુરુકૃપાની પ્રાપ્તિ - આ સઘળી સંત થવાની કૂંચીઓ છે. -શ્રી આત્માનંદજી Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સોનો મિત્ર છું. શ્રી આત્માનંદજી શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર મિક સાપ Alth -e બીજી w રજત જયંતિ મહોત્સવ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા. જિ. ગાંધીનગર-૩૮૨૦૦૯ (ગુજરાત) ફોનઃ (02712) 76219 ફેક્સ: 76 142 Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org