Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ શ્રી કૈલાસસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક--ર
દાન દ્વાશિકા
: રચયિતા : મહેાપાધ્યાય શ્રી યોવિજયજી મ.સા.
www.kobatirth.org
: અનુવાદક તથા વિવેચક : પ.પૂ. આચાર્ય શ્રી ઋદ્ધિસાગરસૂરિ મ.સા.
: સ`પાદ–સ શોધક :
મુનિ સચમસાગર મ.સા.
: પ્રકાશક :
શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન જવાહરચોક ગરગાંવ (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦ ૬ ૨
G
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કૈલાસસાગરસૂરી ફાઉન્ડેશન
c/o ૧૩૯૧૧ જવાહરનગર, ગોરેગાંવ (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૯૨
: આશીર્વાદદાતા : સ્વ. ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી કૈલાસસાગરસુરીશ્વરજી મ. સા.
: પ્રેરક તથા માર્ગદર્શક મુનિ સંયમસાગર મ.સા
: ૫ સહાયક : શ્રી જવાહરનગર વે. મૂ. ૫. જૈન સંઘ
ગોરેગાંવ (વેસ્ટ), મુંબઈ
– સંસ્થાની વર્તમાન પ્રવૃત્તિઓ – 0 સાધર્મિક સહાય 0 માનવતાલક્ષી કાર્યો 0 શ્રી કિલાસસાગરસૂરિ ગ્રંથમાળા 0 “સાગર” માસિક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કૈલાસસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક-૨
દાન દ્વાત્રિંશિકા
: રચિયતા : મહેાપાધ્યાય શ્રી યોાવિજયજી મ.સા.,
• અનુવાદક તથા વિવેચક :
૫પૂ. આચાર્ય દેવશ્રી ઋદ્ધિસાગરસૂરિ મ.સા.
www.kobatirth.org
: સંપાદક-સાધક :
મુનિ સયંમસાગર મ.સા.
: પ્રકાશક :
શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન ૧૩૯/૧૧. જવાહરનગર, ગારેગાવ (વે.), મુંબઈ-૪૦૦૦૬૨
મુદ્રક : કે ભીખાલાલ ભાવસાર, પ્રાપ્રાટિર, શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મદિર, ૨૧, પુરુષાત્તમનગર, બસસ્ટેન્ડ સામે, નવાવાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–ફાઉન્ડર મેમ્બર્સ– શ્રી ચીમનલાલ મેહનલાલ શાહ પરિવાર (અમદાવાદ)
– પેટર્ન મેમ્બર્સ – શ્રી મફતલાલ ધરમચંદ ગાણી (ગેરેગાંવ) શ્રી ચીનુભાઈ સકરચંદ શાહ (લિંબાદાવાળા) શ્રી ચંદુલાલ ચુનીલાલ પરિવાર (વિજાપુરવાળા) શ્રી માધવલાલ તુલસીભાઈની કુ. (મુ. જાદર) શ્રી તલકચંદ સ્વરૂપચંદ ટ્રસ્ટ (મુંબઈ) શ્રી કેશવલાલ નાથાલાલ ઝવેરી પરિવાર શ્રી કાંતિલાલ પ્રેમચંદ (રાસણવાળા)
– આજીવન મેમ્બર્સ – શ્રી ચંપકલાલ ભેગીલાલ મહેતા (ગેરેગાંવ, મુંબઈ) શ્રી રાજેન્દ્રભાઈ ઝવેરી શ્રી રમણલાલ કેશવલાલ શ્રી ભેગીલાલ માનચંદ શ્રી રતિલાલ નાથાલાલ (લેદરાવાળા) શ્રી કુમારપાળ રસિકલાલ શ્રી કમલેશભાઈ ઘડિયાળી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...સમર્પણ....
* જેઓ સમ્યગ્નાનસ્વરૂપ અનેક ગ્રન્થરતાના સજન દ્વારા લાખા ભવ્યાત્માઓના પ્રેરણાદાતા બન્યા છે તે મહાપુરુષાના...
દ્વાત્રિંશતઃ દ્વાત્રિંશિકા' ગ્રન્થરત્નના રચિયતા મહામહોપાધ્યાય શ્રીમદ
યશાવિજયજી
મહારાજાના
* ‘ આ ગ્રન્થરત્ન ' ના ગૂજ"ર્–અનુવાદ કરનારા પરમ પૂજ્ય સ્વ. આચાય દેવ શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના... * મને ચારિત્રરત્નનુ પ્રદાન કરનારા, મારા જીવન– વિકાસના મૂળ કારણરૂપ, મારા પરમતારક સ્વ. ગુરુદેવ આચાય દેવ શ્રીમદ્ હૈલાસસાગ૨સુરીશ્વરજી મહારાજસાહેબના...
* અને... જે મારા જીવનમાં વિશિષ્ટ પ્રેરણારૂપ બનેલા છે તેવા સર્વે પુણ્યાત્માઓના... સુકામળ કરકમળમાં... ઉપકારભાવના વહેતા ધાવથી પુનિત બનેલો હું આ પુરતક સમર્પિત કર છું.
www.kobatirth.org
લિ. લઘુભ્રમણ ને સમસાગર
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LI શ્રી સીમંધરજિનવરાય નમેનમ: II.
ભૂમિકા
“એમૂતાને શાસ્ત્રાર્થસંપ્રદું મરણિય ” [ કલ્યાણકારી અનેક શાસ્ત્રના અને સંગ્રહ
મનમાં ધારણ કરીને..] પરમ પૂજ્ય, “લધુહરિભદ્ર તરીકે વિખ્યાત, તાકિ. શિરોમણી, વાચક–પ્રવર મહાપાધ્યાય શ્રીમદ્દ થશે. વિજયજી મહારાજાએ રચેલા “કાશિત કાત્રિશિકા” ગ્રન્ય રનની પ્રથમ કાત્રિશિકાની પ્રસ્તાવનામાં ઉપયુકત વાક્યને પ્રયોગ કર્યો છે. મને આ વાકય રુચિ ગયું. આથી જ પ્રસ્તાવનાના પ્રારંભે આ સુંદર વાકપ મેં મૂકયું છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “શ્રેયેભૂત અર્થાત કલ્યાણકારી અનેકાનેક શાસ્ત્ર છે કે જે પરમાત્મા શ્રી તીર્થ કર દ્વારા પ્રણીત અને ગણધરે, પૂર્વધરે તથા આચાર્ય. પ્રવરે દ્વારા શાસ્ત્રરૂપે ગુમિફત છે. તથા અન્ય દાર્શનિકે દ્વારા પણ આત્મકલ્યાણકારી જે શાસ્ત્ર રચાયેલા છે. તે સર્વનું સ્મરણ કરીને આ ગ્રન્થની રચના-પ્રવૃત્તિને પૂ. ઉપાધ્યાયજી આગળ વધારે છે.
આના દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજની નમ્રતાનિસ્વાર્થતાની પ્રતીતિ થાય છે માટે પૂજ્યપાદશ્રી પાસે સહુનું અંતર મૂકે છે, તેમ મારું હૈયું પણ નમ્રતાપૂર્વક ઝૂકી જાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જગતમાં ધણું લખાય છે અને ધણુ સાહિત્ય નિર ંતર પ્રગટ થયા કરે છે. ધારાબહપણે ચાલતા આ કાયા કોઈ અંત નથી. પણ તે લેખો, તે ગ્રન્થા કે તે શાસ્ત્રા જે આત્માને હિતકારી કે દુગ તિ-પીડાના અપહારી હોય તો જ તે પ્રશંસનીય છે. હાસ્ય માટે, મનેરંજન માટે, કે પાપ વૃત્તિઓને ઉત્તેજિત કરવા માટે રચાતા ગ્રન્થા કે સાહિત્યનું કોઈ મૂલ્ય નથી. એવું સાહિત્ય તે વન-નિર્માણ કરવાને ભલે જીવનનુ અધ:પતન તેાંતરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂના કાળના મહાપુરુષા દ્વારા રચાતું સાહિત્ય કે શ્વાશ્ત્ર-નિર્માણુ ખરેખર આત્મહિતકારી હાય છે. તે વાત તેમના ગ્રન્થાના વાચન-મનન દ્વારા સ્પષ્ટપણે સમજાઈ જાય છે. જીવમાત્રને સમાગ" તરફ પ્રેરનાર અને આત્માને ઊધ્વમુખી બનાવનાર પૂર્વ પુરુષો દ્વારા વિરચિત શાસ્ત્ર છે.
જોકે વતમાનકાળમાં પણ આત્મહિતકારી ગ્રન્થા રચાય તે જરૂરી છે, પર ંતુ પૂર્વના મહાપુરુષા દ્વારા વિરચિત ગ્રન્થાની અપેક્ષાએ તે તે બહુ જ અલ્પ સંખ્યામાં દેખાય છે.
પ. પૂ. મહેાપાધ્યાયજી દ્વારા રચિત અનેકાનેક ગ્રન્થરને છે. પર ંતુ તેમાંના ઘણાખરા તે તર્ક ~ન્યાય વગેરેની પ્રધાનતાવાળા છે. કેટલાક ગ્રન્થા ધર્માનુષ્ઠાનાના વિધાન ફરમાવતા છે. તે કેટલાક અન્ય નશાસ્ત્રસ્વરૂપ છે. તે તે ગ્રન્થામાં કોઈ કોઈ ચોક્કસ વિષયાને નિરૂપવામાં આવ્યા છે. જ્યારે આ ગ્રન્થમાં પૂજ્યશ્રીએ ધણા વિષયાને આવરી લીધા છે. પૂજ્યશ્રીની પ્રગાઢ વિદ્વત્તાના પરિચય આ ગ્રન્ય દ્વારા આપણને થાય છે.
www.kobatirth.org
[9]
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ “ દ્વાત્રિદુ-દ્વાચિંશિકા” ગ્રન્થરત્નમાં જુદા જુદા બત્રીજા વિષય છે. તેમાં દરેક વિષય ઉપર બત્રીશબત્રીશા શ્લોકોનું એક એક પ્રકરણ (બત્રીશી) રચવામાં આવેલ છે. આવી બત્રીશ બત્રીશીઓમાં સહુ પ્રથમ પૂજ્યશ્રીએ દાનધર્મની મહત્તા અને તે અંગેની વિવેકિતાને સમજાવવા માટે “દાન-બત્રીશી' રચી છે.
માનવમાં ધર્મ પામવાની લાયકાત ત્યારે જ પેદા થાય છે કે જ્યારે તેનામાં બીજા છ પ્રત્યે દયા જાગે..બીજ જીનાં દુખેને દૂર કરવાની સંભાવના પેદા થાય. જે દયા નથી, જીવત્રી નથી, તે તેવો આત્મા ધર્મ કરે તે શા માટે કરે –તેવો સવાલ પેદા થાય છે. શું એ ધર્મ કરણની પાછળ પણ તેને સ્વાર્થભાવ તે નહિ હોય?
પૂજ્ય તારક તીયકર ભગવંતે પણ ધમપ્રવર્તનમાં મુખ્ય કારણરૂપ ચારિત્ર અંગીકાર કરતાં પહેલાં એક વર્ષ સુધી સાંવત્સરિક મહાદાન આપે છે. અને આના દ્વારા જાણે જગત ને સબધ પણ આપે છે કે બીજાને ધર્મ પમાડતાં પહેલાં તેના જીવનના નિર્વાહ માટેની જરૂરિયાત અંગે પૂરતું ધ્યાન આપે. શક્તિ મુજબ તે જરૂરિયાતોને પૂર્ણ કરવા દાન વગેરે કરે; તે જ તે ધમને પણ સહજ રીતે પ્રાપ્ત કરી શકશે.
આજના ભૌતિજ્વાદના ચગરમ પ્રસરેલા ભયંકર ઝેરથી બચવા માટે આ પ્રન્યરનનું વાંચન અને મનન કરવું ખૂબ જરૂરી છે, જેનાથી સાધનામાં પ્રબળ પ્રેરણું પ્રાપ્ત થશે.
[૮]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થની ઉપયાગિતા અને મહત્તા તે, જે પુણ્યાત્મા જિજ્ઞાસાપૂર્વક અને એકાગ્રતાપૂવ ક ગ્રન્થરત્નનું વાંચન-મનન કરશે તેને જ સમજાશે. બીનને તો આમાં નીરસતાના અનુભવ થાય તે। ય નવાઈ નહી.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રન્થરત્નના મૂળ - શ્લોકાની રચના તા કરી. પશુ તે બ્લેકાના ભાવાય ને, અપમાધવાળા જીવા પણ સમજી શકે તે માટે તેની સ્વપન-ટીકા પણ રચી. જેના કારણે મૂળ-લેાકેાનાં રહસ્યાનુ જ્ઞાન જીવે। સારી રીતે પામી શકે.
પૂજ્યશ્રીની દરેક કૃતિઓમાં (રચનાઓમાં) પ્રાર્મ્ભમાં " હૈં' હોય જ છે. “ૐ” એ સરસ્વતીના દ્યોતક છે. પૂજ્યશ્રીના કંઠમાં સદા સરસ્વતી રમતી હતી. તેના પ્રતીકરૂપે પેાતાના તમામ ગ્રન્થના આર્ભમાં તેઓશ્રી “ હું” શબ્દ સ્થાપિત કરે છે.
.
પ્રાચીનકાળમાં બહુવિધ ગ્રન્થાના સર્જન પ્રાયઃ સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં જ થતા હતા. આ સિવાય અન્ય કોઈ ભાષાઓને પ્રાયઃ ઉપયોગ થતા ન હતા. આ ગ્રન્થમાં પણ મૂળ શ્લેક સ ંસ્કૃત ભાષામાં અને તેની સ્વાપન્ન ટીકા પણ સ ંસ્કૃતમાં જ રચાયેલી છે.
પરંતુ સંસ્કૃત ભાષાના વિશિષ્ટ જ્ઞાન વગર આ ગ્રન્થને ભાવ સમજાય તેમ નથી. તેથી સ ંસ્કૃતના અજાણુ અથવા અલ્પજાણુ આત્માઓને પણ આ અન્યના કલ્યાણકારી રહસ્યાના મેધ થાય તે માટે, એક ઉત્તમ અને મંગલ ભાવના સાથે પૂ . સ્વ. માથા દેવ શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થને ગૂજ`ર્ - અનુવાદ તૈયાર કર્યાં,
[૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક પ્રન્થરના સર્જક, “ગ” જે ઉચ્ચતમ વિષય ઉપર પણ વિશિષ્ટ મન્થના રચયિતા. ૨૫ વર્ષના કાળ દરમ્યાન અનેક ગ્રન્થની રચના પાછળ સતત જાગૃતિ રાખ નારા, શાસનનાં અનેકવિધ કાર્યો કરનારા, શાસન પ્રભાવક સ્વ. જ્યવાદ શ્રી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સ્વ ભદ્રિક પરિણમી શાંત -- સ્વભાવી પ. પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરાવરજીમહારાજે આ ગ્રન્થરનને ગુજરાનુવાદ કરવા દ્વારા ઘણે ઉપકાર કર્યો છે. મેં તે પૂજ્યશ્રીનાં દર્શન કર્યા નથી પરંતુ મારા ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રી સ્વ. આ. શ્રી કૈલાસસાગર સુરીશ્વરજીમહારાજશ્રીના મુખેથી સાંભળ્યું હતું કે સ્વ. પૂજ્યશ્રીની એવી ભાવના હતી કે નવીન ગ્રન્થના સજજન કરતાં પણ પૂર્વાચાર્યો દ્વારા વિરચિત સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા પ્રત્થરને લેકમેગ્ય ગુજરભાષામાં અનુવાદ તૈયાર કરે, જેના વાંચન દ્વારા અનેક ભવ્યાત્મા બો કાયાણમાર્ગ તરફ આગેકદમ બતાવી શકે. - પુ. આચાર્યશ્રીએ તેમની ભાવનાને અનુરૂપ આ
ચિંશઠ્ઠ કાત્રિશિકા' ગ્રન્થને તે અનુવાદ કર્યો જ ઉપરાન્ત બીજા પણ અનેક ગ્રન્થના ગુજરાનુવાદ તેઓશ્રીએ કર્યા છે. સમય અને સંજોગ વગેરેની અનુકૂળતા પ્રમાણે તે બધું સાહિત્ય પ્રગટ કરવાને મને રથ છે.
છેલ્લી એક વાત... હું જ્યારે મારા પૂ. ગુરુદેવશ્રી પરમપકારી આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. સાથે વિ. સં. ૨૦૩૮માં સાણદ મુકામે ચાતુર્માસ હતું, ત્યારે ત્યાંના (સાગરગરના) ઉપાશ્રયમાં નીચેના ભાગમાં એક
[૧૦]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કબાટમાં, નિરર્થક કચરાની જેમ પડેલાં, કેટલાંક પુસ્તકે મેં જોયાં. તેમાં અચાનક મને ૫. સ્વ. આચાર્ય શ્રી ત્રાદ્ધિસાગર સુરીશ્વરજી મ. સા.ના હાથે લખાયેલી આ ગ્રન્થના ગુજરાનુવાદવાળી નેટબુકો ઉપલબ્ધ થઈ. બીજા પણ અનેક શાસ્ત્રગ્રન્થના અનુવાદવાળી નોટબુકે જોવા મળી.
તે તમામ નેટોને સંભાળી લીધી અને તેનું મહેનતપૂર્વક વાચન કર્યું. વાંચનમાં મહેનત વિશેષ એટલે પડતી કે પૂજ્યપાદશ્રીના અક્ષરે જોઈએ તેટલા સ્પષ્ટ ન હતા. તે વાચન બાદ મને લાગ્યું કે પૂજ્યશ્રીએ કરેલી આટલી બધી મહેનત વ્યર્થ તે ન જ જવી જોઈએ.
તેના તે ગુજરાનુવાદને મેં વારંવાર વાં. અને મારી દષ્ટિએ યથાશક્તિ તેમાં મેગ્ય સુધારાવધારે પણ ક-કરાશે.
ત્યાર બાદ આ ગૂજરાનુવાદ અનેક ગુજરભાષી જૈનજનતાને બધપ્રદ બને તે, શુભાશયપૂર્વક “પૂ આ. શ્રી કૈલાસસાગરસૂરિ જૈન ગ્રન્થમાળા' ને અન્વયે તેનું પ્રકાશન કરાવવાની ભાવના સેવી હતી, જે આજે સફળતાને પામી રહી છે.
પ્રથમ દાન–બત્રીશી ઉપરના આ ગૂજરાનુવાદનું પ્રથમ પ્રકાશન, અભ્યાસ, મનન અને વાચન દ્વારા અનેક ના વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનારું બને એ જ શુભાભિલાષા.
પ.પૂ. આ.શ્રી કેલાસસાગરસૂરીશ્વરઅખાત્રીજ, સં. ૨૦૪૩. ચરણસેવક સુરત.
લઘુશમણું સંયમસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
પરમ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ, મહાન ઉપકારી, આચાર્ય ભગવંત શ્રીમદ્દ કલાસસાગરૂરીશ્વરજી મહારાજ સાહેબના 'ઉપકાર-ઋણમાંથી થતકિંચિત મુક્ત થવાની ભાવનાથી અને તે પૂજ્યશ્રીની સ્મૃતિ ચિરંજીવ બની રહે તે શુભાશયથી, તેઓશ્રીજીના જ અંતિમ-શિષ્ય પૂ. મુનિરાજશ્રી સંઘમસાગરજી મ. સા.ની સતત પ્રેરણાથી " પૂ. આ. શ્રી કેલાસસાગરસૂરિ ફાઉન્ડેશન ની સ્થાપના કરવામાં આવી છે. તેને અન્તર્ગત
આ. શ્રી દુલાસસાગરસૂરિ ગ્રંથમાળા' પણ ચાલુ કરવામાં આવી છે.
પરમ પૂજ્ય, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી મહારાજાએ રચેલા વિંશ કાત્રિશિકા પ્રત્યેના એક પ્રકરણ પ્રથમ દાન-દ્વાર્નાિશિકા'ના ગૂજરાનુવાદરૂપ આ પુસ્તક, આ ગ્રન્થમાળાના બીજા મણકા તરીકે પ્રકાશિત કરતાં અમે અતિ હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આ પુસ્તકના પ્રકાશન પહેલાં પ્રાકૃત-વ્યાકરણુંનું પુરતક આ પ્રન્યમાળાના પ્રથમ પુષરૂપે પ્રકાશિત થયેલ છે. ભવિષ્યમાં પણ અમે પ્રાચીન તેમજ અર્વાચીન અનેક ગ્રન્થનું પ્રકાશન આ ગ્રન્થમાળા દ્વારા કરવાની શુભ ભાવના સેવીએ છીએ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ફાઉન્ડેશન પૂ. ગુરુવર્યશ્રીની પ્રેરણા અને અંતરના શુભાશિષ સાથે પ્રસ્થાપિત કરેલ છે તેના મુખ્ય ઉદ્દેશ્ય આ છે:
[૧] સમ્યજ્ઞાનને પ્રચાર અને પ્રસાર [૨] પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્યનું પ્રકાશન. [ આર્થિક રીતે નબળા–દૂબળા સાધમિકેની ભક્તિ.
આ અને આવાં અનેકવિધ કાર્યો કરવાના અમારા મરથ છે.
અન્યમાળાનું આ દ્વિતીય પ્રકાશન દરેક આત્માઓને સ્વ–પર કલ્યાણ આપનારું બની રહે એ જ અભ્યર્થના.
–ટ્રસ્ટી મંડળ આ, શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પ્રસ્તાવના :
જગતમાં રહેલા છ દ્રવ્યોના પિતાના સ્વતંત્ર સ્વભાવ છે, અને એ સ્વભાવ કઈ પણ કાળે કોઈ પણ સંગમાં બદલાતા નથી.
છતાં પણ છવદ્રવ્યમાં પુદગલદ્રવ્યના સંયોગથી અનેક પ્રકારની વિકૃતિઓ ઊભી થવાના કારણે એનું વાસ્તવિક સ્વરૂપ અવરોધાય છે. આ વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવા માટેના અનેક ઉપાય પરમ તારક શ્રી અરિહન્ત ભગવતેએ પિતાની દશનામાં બતાવ્યા છે અને પૂ. શ્રી ગણધર ભગવતેએ તેને દ્વાદશાંગીમાં ગૂયા છે.
આ દ્વાદશાંગીને અભ્યાસ કરવાનો અધિકાર ફક્ત શ્રમણસંધનો જ છે. શ્રમણે પાસને તે ફકત તે શ્રુત સાંભળવાને જ અધિકાર છે. માટે દ્વાદશાંગીન પદાર્થો, એના ભાવે અને રહસ્યાના જ્ઞાનથી શ્રાવક-સંપ વંચિત ન રહે તે માટે પૂર્વ ચાર્યોએ દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ અને ચરણકરણનુયોગ-વિષયક અનેક પ્રકરણો બનાવ્યાં છે, અને ચતુવિધ શ્રીસંધ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આવા અનેક ગ્રન્થમાં કાત્રિશ ઠાત્રિ શિકા' નામક ગ્ર ઉત્તમ ગ્રન્થ છે. એની અંદર જુદા જુદા બનીશ વિષે ઉપર બત્રીસ-બત્રીશ ગ્લૅક પ્રમાણુ એક એક બત્રીશીની રચના કરાઈ છે.
પ્રથમ દાન-દાત્રિશિકા છે જેની અંદર દાનનું સ્વરૂપ, દાનના ભેદે, વગેરેનું સુંદર સ્વરૂપ બતાવવામાં આવેલ છે.
[૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એમાં પણ સાધુને અનુકંપાદાન હોય કે ન હેય? હેય તે કેવા સંગમાં કેવી રીતે હેય? નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સગ અને અપવાદ વગેરેને નજરમાં રાખીને જે અનેક વિકલ્પ કરવાપૂર્વક બતાવ્યું છે તે જોતાં એમ લાગે કે શ્રી અરિહંત પરમાત્માના શાસનના સિહતે કેવા ઉત્તમ અને આત્મકલ્યાણકારી છે !!!
આ પ્રન્યરત્નની રચના પૂજ્યપાદ સ્વ. ન્યાયવિશારદ, ન્યાયાચાય મહેપાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા સાહેબે કરી છે. જેઓશ્રી તત્કાલીન સમસ્તકૃતના તેમજ સ્વ–પર સિદ્ધાતના પારગામી હતા. તેથી જ તેમની ગણના લઘુ હરિભદ્રસૂરિ' તરીકે થાય છે. તેમની વાદ શક્તિથી તેમજ પ્રકાંડ વિદ્વત્તાને જોઈને કાશીના મહાન પંડિતાએ તેઓશ્રીને
ન્યાયવિશારદ' અને “ ન્યાયાચાર્ય'ની પદવીઓ અર્પણ કરી હતી.
આ મહાપુરુષે સંસ્કૃત-પ્રાકૃત, ગુજરાતી, મારવાડી, હિન્દી વગેરે ભાષાઓમાં વિદ્વગ્ય, લેકચ્યું અને બાળછવાય એમ અનેક જીવોને ઉપયોગી અનેક ગ્રન્થની રચના કરી છે. - આ દ્વાન્નિશ કાત્રિ શિકાની રચના પણ આ જ મહાપુરુષે કરેલી છે. આમના પહેલાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ પણ ધાત્રિશત્ શ્રાવિંશિકા”ની રચના કરેલા હતી તેની પ્રેરણું લઈને પૂ. ઉપાધ્યાયજી મહારાજે (યશેવિજયજી મહારાજે આ ગ્રન્ય ર હેય તેમ અનુમાન કરી શકાય.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થના રહસ્યને પ્રગટ કરવા માટે ખુદ પોતે જ તવાથ-દીપિકા' નામની ટીકા રચીને પ્રત્યેના હાર્દને પ્રગટ કરીને ભવ્યાત્માઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
પરંતુ પંચમ કાળના પ્રભાવે, હૃાસ પામતી જતી બુદ્ધિના કારણે વર્તમાનકાળમાં બધા છો કાંઈ તે કન્યને ભણી, વાંચી કે સમજી ન શકે તે સ્વાભાવિક છે. આથી પૂ. યોગનિષ્ઠ
સ્વ. આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન સ્વ. પૂ. આચાર્યદેવશ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ટીકાના ભાવાયને પ્રકાશિત કરતું આ સુંદર વિવેચન તૈયાર કર્યું છે.
પૂ. આચાર્યશ્રી શાંતમૂતિ, સરળ-પરિણમી અને ભદ્રિકતાના ગુણેથી સુશોભિત હતા. - પૂજ્ય દિશ્રીએ પિતાના જીવન દરમ્યાન અનેક પ્રકારની ઉત્તમ આરાધના અને શાસનપ્રભાવના કરી છે અને અનેક ગ્રન્થ ઉપર વિવેચને પણ લખ્યા છે. જેમાંના યોગાનુભવ, સુખસાગર, સપ્તતિશત સ્થાનક પ્રકરણ, પ્રેમગીતા. ઉપરનાં વિવેચને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
બીજાં વિવેચને અપ્રસિદ્ધ છે. તે વિવેચને પ્રસિદ્ધ કરવાની તમન્ના પૂ. સંયમમૂર્તિ . આ. દેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના લધુ શિષ્યરત્ન પૂ. મુનિશ્રી સંયમસાગરજી રાખે છે, તે અનમેદનીય છે.
લિ. ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી ચરણકિંકર
–મુનિ અમિતયશવિજય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ શ્રી શિવ-પાર્શ્વનાથાય નમ: ૫
anત્રમ્ દ્રાવિંશિકા પ્રકરણ [ ગુજરાતી-અનુવાદ સહિત]
नत्वा श्रीमन्महावीर, यो व्यर्कपभाभासुरम् । zuત્રષિાબળાનવા જોખ્ય છે
અર્થ: બે સૂર્યની પ્રભા જેવા તેજસ્વી, એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને હું ‘દ્વત્રિશિકા પ્રકરણને અનુવાદ કરું છું.
ટીકાનું મગલ કરતા શ્રીમાન મહેપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજ ફરમાવે છે કે... ऐन्द्र वृन्द विनतांघ्रियामलं, यामलं जिनपति समाश्रिताम्। योगिनोऽपि विनमन्ति भारतों, भारती मम ददातु सा सदा ॥१॥
જે પરમાત્મા જિનેશ્વરના ચરણકમળમાં દેવદેવેન્દ્રો અને નર-નરેન્દ્રો સદા સર્વદા (હમેશાં) મને, વચન અને કાયાની વિશુદ્ધિપૂર્વક નમસ્કાર કરે છે...
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધી .. અલક્ષ્ય (જલદી ન ઓળખી શકાય તેવા) આત્મસ્વરૂપને પામવા ચળી આ પણ, તેવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી ચૂકેલા પરમાત્માનો ધ્યાન દ્વારા આય કરે છે તે જિનેશ્વરના મુખ કમલમાંથી પ્રગટતી ભારતી (સરસ્વતી, મને થશેવિજયજીને) શ્રીજિન-પ્રણોત શાસ્ત્રોનો સમગભાવે ઉપદેશ આપવાની શકિત અને સામર્થ સદા આપ.... [અહી આશીર્વાદની માગણે છે. ]
હવે પ્રસ્તાવના [ ભૂમિકા ] કરતાં જણાવે છે કે :
' श्रेयोभूताने कशास्त्रार्थसंग्रहं मनसिकृत्य' –આત્મકલ્યાણને સાધી આપનારાં અનેક શાસ્ત્રો... -તીર્થંકર પરમાત્માના શ્રીમુખેથી નીકળેલાં.. –શ્રીમાન ગણધરે તથા પૂર્વધરો દ્વારા રચાયેલાં... –અનેક આગમ-ગ્રન્થ અને શાસ્ત્ર-ગ્રન્થ તથા.... –અન્ય દર્શનના વ્યાસ-પતંજલિ વગેરે ઋષિઓ દ્વારા રચાયેલાં પુરાણ વગેરે પ્રકરણે..
આ તમામને યાદ કરીને તેમાં જણાવેલા અર્થો અને રહસ્યને મનમાં બરાબર અવધારીને. શ્રીમાન મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જગતના અનેક ભવ્ય જીવોના ઉપકારને માટે, તેમને સત્ય તત્વને બંધ થાય તે કાજે, બત્રીશ-કલેકમય “બત્રીસ-બત્રીશી ની રચના કરી છે.
[૨]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વનધર્મનું સ્વરૂપ બતાવતાં પરમ મંગલસ્વરૂપ દાન-બત્રીનો આરંભ કરે છે:
ऐन्द्र शर्मप्रदं दानमनुकम्पा समन्वितम् । भक्त्त्या सुपात्रदानं तु माक्षदं देशितं जिनः ।।
અર્થ : શ્રીતીર્થકર ભગવંતે જણાવે છે : જે અનુકંપાયુક્ત દાન છે. તે જીવોને દેવ-ઈન્દ્ર વગેરેના સુખ આપે છે. અને... જે સુપાત્રદાન ભક્તિપૂર્વક કરાય છે તે મોક્ષને આપનારું છે.
વિવેચન : અહીં પ્રથમ શ્લોકમાં “” શબ્દન સ્થાપન કરવામાં આવ્યું છે, તે પિતાને ઇષ્ટ એવા વાદેવતા (સરસ્વતી)ના સ્મરણરૂપ છે
પરમાત્મા શ્રી તીર્થંકરદેવોએ જગતના કલ્યાણ માટે જે ધર્મોપદેશ આપે, તેમાં દાન ધમને સૌ પ્રથમ જણવ્યો, આથી જ શ્રીમાન યશોવિજયજી મહારાજા પણ પ્રભુના પગલે પગલે ચાલીને સૌ પ્રથમ દાનધર્મનું અને તેના માહાભ્યનું વર્ણન કરી રહ્યા છે.
દાન મુખ્યત્વે બે પ્રકારે છે :
[૧] અનુકમ્પા અને [૨] સુપાત્રદાન. [૧] અનુકંપાદાનનો મહિમા
અનુકંપાદાન એટલે કે જે પિતાપિતાના અશુભ કમના ઉદયથી આ સંસારમાં ભ્રમણ કરતાં અનેક પ્રકારનાં ૬દુર્ભાગ્યો, રોગ અને શોક વગેરેથી પીડિત છે, ત્રસ્ત છે; તેમના પ્રત્યે દયા કરવી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઓ મદદ માંગતા હોય અને જેઓ મદદને પાત્ર પણ હોય તેવા રંક અને ગરીબ છવાને દાન આપવું... તેમની સહાય કરવી.. તેમને મદદ કરવી તેનું નામ અનુકંપા દાન.
જેઓ મરણના ભજથી ત્રાસ પામેલા હોય, તેઓને તે કષ્ટથી બચાવી લેવા .. મૃત્યુના ભયથી ઉગારી લેવા... તેનું નામ અભય દાન.
જેઓ ભૂખથી-તૃષાથી પીડાતા હોય તેમને અનાજપાણી વગેરે આપીને તેમને ઇવન આપવું...તેનું નામ અન્નદાન.
તેમજ જેઓ અશક્ત દાવાથી અન્ય મુશ્કેલીઓથી પીડાતા હોય તેમને અભય સ્થાનમાં મૂકવા અને જે આજીવિકાની તકલીહ્વાના હોય તે તેમને તેમની યોગ્યતા અને કક્ષા પ્રમાણે ધંધે અપાવવો, તે પણ જીવનદાન છે
જગતમાં અમારિને પડહ વગડાવે, ત્રસ અને સ્થાવર જીવોને ત્રાસથીપીડાથી છુટકારો અપાવવો; તે પણ અભયદાન છે.
આવા દાન કરનારે આત્મા... ૧અહંકારથી યુક્ત બનીને દાન આપે. [માયા-કપટથી મુકત બનીને દાન આપે. {૩} યાચક પાસેથી પિતાના ભૌતિક સ્વાર્થની અપેક્ષા રાખ્યા
વિના ન આપે. [૪] ફળની અપેક્ષા વગર દાન આપે.
તે...આવો આત્મા. દેવ-દેવેન્દ્ર અને ચક્રવતપણાન સુખને પામે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપાન પણ મહાન ફળને આપનારું છે; માટે અભયદાન વગેરે યાપૂર્વક આપવુ જોઈએ; જેનુ ફળ ઘણુ મહાન છે. આ પરમાત્મા જિનેશ્વરદેવનું કથન છે,
[૨] સુપાત્ર દાનના મહિમા
[૧] અનંત ઉપકારી તારક તીથ કરદેવા; [૨] પૂજનીય ગણધર ભગત તે [૩] આચાર્યાં, [૪] ઉપાળ્યાયા [૫] સાધુએ, [૬] સાધ્વીજીએ, [૭] ખાર વ્રતને ધારણ કરનારા શ્રાવકો તથા શ્રાવિકા [૮] એકાદ પણ વ્રતને ધારણ કરનારા સામાન્ય. શ્રાવકો તથા શ્રાવિકાઓમાં તથા [૯] સમ્યફૂવને ધારણ કરનારા પુણ્યાત્મા...
આ તમામ આત્માને પોતાના ભૌતિક સ્વાથ-ભાવ સિવાય ભ તપૂર્ણાંક અપાતું દાન તે ‘સુપાત્રદાન' કહેવાય છે. આ પ્રકારના દાનથી આત્મા...
* ધમ બેધક સદ્ગુરુને! પરિચય થાય છે.
* તેમના સત્ન થી જીવાદિ પદાર્થોને યથાથ મેધ થાય છે. * સંસારના સ્વરૂપનું સત્ય-ભાન થાય છે.
* આત્મદર્શન રૂપ સત્વની પ્રાપ્તિ થાય છે,
* સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે.
* વ્રત, જપ, તપ, પચ્ચખ્ખાણતી અને સહુ'ની પ્રાપ્તિ થાય છે
* સર્વ જીવે! પ્રત્યે સમત્વ ભાવ સિદ્ધ થાય છે.
* અંતે...રાકલધ્યાન વગેરેની પ્રાપ્તિ થતાં સ ક્રમ'ના ક્ષય થાય છે.
ૐ અને... આત્મા પરમાત્મા બને છે અને મેક્ષ-સુખની પ્રાપ્તિ કરે છે.
[૫]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે જ શ્રીતીથકર ભગવ તોએ ‘સુપાત્રદાન' કરવાને આપણને સુંદર ઉપદેશ આપ્યો છે. પાત્રની જે યાતા હેય. તે પ્રમાણે શુદ્ધિપૂર્વક તેની સેવા કરવી જોઈએ, તે વાત. જણાવે છે?
अनुकम्पाऽनुकंप्ये स्याद्, भक्तिः पात्रे तु संगता । अन्यथाधोस्तु दातूणामतिचार प्रक्रिजका ॥२॥
અર્થ : જેઓ દયાને (અનુકંપાને પાત્ર હોય તેઓને દયાભાવે દાન કરવું, અને...જેઓ સાધર્મિક છે તેમના પ્રત્યે પ્રેમપૂર્વક દાન કરવું. તેનાથી વિપરીત (ઊલટા) ભાવથો દાન કરવામાં આવે તે દાતાને અવિચાર-દેષ લાગે છે. સા.
વિવેચનઃ જગતમાં જે સંસારી જ પિતપોતાના પાપકર્મના ઉદયને કારણે દીન, હીન કે દુ:ખી હેય..અથવા આત કકારી તોફાનીઓની પરાધીનતાના કારણે દુઃખથી પીડાતા હોય અથવા ભૂખથી કે તરસ વગેરેથી ત્રસ્ત હોય તેઓ જે જૈન” ન હોય તે પણ તે ધ્યાને પાત્ર છે,
આવા જીવોને ય મદદ કરીને તેમને તે તે દુરથી બચાવવા અને તેમને અભયદાન તથા અન્નદાનને માટે પાત્ર સમજવા...
પરંતુ જે સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાઓ છે, સમ્યગ્દર્શન વ્રતના ધારક છે. તે સહુ તો આપણે સાધાર્મિક બંધુઓ છે. તેમને તે પ્રેમપૂર્વક અને ભક્તિપૂર્વક દાન આપવું તે જ ગ્યા છે, સગત છે. તેમના પ્રત્યે અનુકંપાબુદ્ધિ (બુદ્ધિ) કરવામાં આવે તો તેનાથી અતિચાર લાગે છે.
I ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં જે વિપરીત' કહ્યું છે, તેના અથ' છે : જે ધ્યાને પ!ત્ર છે તથા જે મિથ્યાદષ્ટિ છે, તેના પ્રત્યે ભક્તિ દાખવવામાં આવે અને જે સાધુ-શ્રાવક વગેરે છે તેના પ્રત્યે દયા (અનુક ંપા) કરવામાં આવે તેનાથી મિથ્યાત્વરૂપ, કલિ ંગી— સત્કાર અને સાધમિકના અસકારરૂપ અતિચાર લાગે છે. તેથી જે સુપાત્ર છે... સાધુ સાધ્વ. -શ્રાવક વગેરે) તેના પ્રત્યે અનુકંપા કરવી ન જોઇ એ.
Shri Mahavir Jain Aradhana Kendra
આમ છતાં...જો તેમનાં શરીરમાં રોગ હાય, વૃદ્ધત્વ તથા અંધત્વ વગેરે હોય, તેા તેમનુ ઇષ્ટ થાય, તેમના તે તે દુ:ખાદિને નાશ થાય, તેમનાં અશુભમેમાં વિલય થાય, અને અ ંતે તેમના આત્માના ઉદ્ધાર થાય...આવી અનુક ંપા મુદ્ધિ થાય તે તે અપ્રમાણુ નથી. કારણ કે દાતારની અપેક્ષાએ જે હીન છે તેના પ્રત્યે આ રીતે અનુક પાબુદ્ધિ થાય તે તેમાં પ્રમાણપણું હોવાથી દાતારને દાખ (અતિયાર) લાગતા નથી.
'
અહીં "અન્ય આચાયે" આ પ્રમાણે કહે છે : જે વ્યક્તિ કે જે સ્થાન ઉપર દાતારન અનુકંપા થાય છે, તે વ્યક્તિમાં વિદ્યમાન હીનપાની અવસ્થા વગેરેને વિચાર ન કરતાં, તેમનાં જે દુઃખનાં કારણે છે તે કારણેાથી તેને મુક્ત કરવાની ભાવના છે. આમાં તે ધી` કે અધર્મી હોવાની વિચારણ. આવતી નથી . આથી દોષ નથી લાગત્તા
પરંતુ ‘વિપરીત તે અથ` આમ લેવા; કે હીનને (હલકાને) ઉત્તમ માને અને ઉત્તમ ચારિત્રવાળાને હીન (હલકા માને તે દાતારને સમ્યક્ વમાં દોષ લાગે છે.
[v
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પવિત્ર ચારિત્રવંત સાધુ પુરુષ પ્રત્યે દયાથી (અનુકંપાથી) દાન કરવું તે ઉચિત નથી. તેમના પ્રત્યે તે પરમ ભક્તિ-પ્રેમ અને બહુમાનપૂર્વક દાન કરવું તે જ યોગ્ય છે.
આગમમાં જણાવ્યું છે :
॥ आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो. ।।
અર્થ : પૂજ્યપાદ આચાર્યની અનુકમ્પાથી તે મહાન ભાગ્યવત એવા ગચ્છની પણ અનુકમ્પા થાય છે.
અહીં “અતુક પા’ શબદ વ્યક્તિ' અર્થમાં છે.] આ વચનના આદેશથી, પૂજ્યશ્રી આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસુરીશ્વરજી કૃત અટકત્તિના આધારે એમ માની શકાય કે સારા ઉકૃટ બુદ્ધિમાન પુરુષો પણ. જેમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ છે તેમના પ્રત્યે પણ વિશેષ કારણે અનુકંપા કરે છે. આ અનુકંપા રોકી શકાતી નથી. - આ ન્યાયે સુપાત્ર દાન કરનારા દાતારમાં પ્રહણ કરનાર (દાન લેનાર)ના દુ ખ અથવા અર્થશે તો તેમાંથી તેને બચાવવાની પ્રવૃત્તિ થાય છે તે રીતે અનુકંપા દયા) આવી જાય છે, અર્થાત અનુકંપા થઈ જાય છે. આ અપેક્ષાએ આચાર્ય વગેરે પ્રત્યે પણ અનુકંપા દાતાર કરી શકે છે અને તે દેષરૂપ નથી. - કારણ કે આ તે પ્રત્યક્ષથી જ પિતાના પૂજ્ય પુરુષ પ્રત્યે ઈષ્ટતાને સાધી આપનારી પ્રવૃત્તિ છે. તેથી આવા સ્થળે અનુકંપા થવી તે સત્ય-પ્રમાણુરૂપ જ છે. તેમ જાણવું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ અને અનુકંપાને ભેદ હવે જણાવે છે :
तवाद्या दुःखोनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकंपिनाम् ॥३॥
અર્થ : અનુકંપા અને ભક્તિ, આમાં પ્રથમ જે અનુકંપા છે... તે દુઃખી એને દુઃખમાંથી મુક્ત કરવાની ઈચ્છારૂપ છે, અને તે પૃથ્વી, પાણી વગેરેના
જી પ્રત્યે હોય છે, આ અનુકંપા અલ્પ પ્રયાસ (મહેનત)થી સાધ્ય છે, અને બીજી ભક્તિ છે તે તીર્થકર જિનેશ્વરદેવના વિષયમાં થાય છે.
વિવેચન : દાનની પ્રવૃત્તિમાં મુખ્યત્વે બે ભાવના થાય છે. [૧] ભક્તિ અને રિ? અનુકWા.
આ બેમાં પ્રથમ કર્તવ્યરૂપ અનુકંપે છે. જે જો સંસારમાં જન્મ, મરણ આધિ, વ્યાવિ (રોગ), ઉપાધિ વગેરેથી પીડાતા હોય, તેઓને દુખમાંથી મુક્ત કરવાની અને સુખી બનાવવાની ઇચ્છા તે અનુકંપા છે.. આ અનુકંપા એશ્વપ્રયાસથી અર્થાત્ ડી મહેનતથી સિદ્ધ થાય છે. - જેમનામાં અતિ બળવાન પાપક છે; તેમને તેવા જીવોને પાપના ઉદયે જન્મ-મરણ આધિ, વ્યાધિ, ઉપાધિ, મૂકપણુ, આંધળાપણું, લંગડાપણું- તીવ્ર પરાધીનતા વગેરે અનેક દુખે મનુષ્યપણુમાં ભોગવવાં પડે છે. '
તિયચના ભવમાં શિકારીઓ દ્વારા છેદન-ભેદન, તાડન-મારણ, તાપ-તૃપા, ભૂખ વગેરે અનેક પ્રકારની પીડાએથી પીડાવું પડે છે. માનવભર કરતાં અનેકગણી પીડાઓ તિય ચભવમાં સહવી પડે છે. આ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નરકના ભવમાં વેદનાએ, મનુષ્ય અને વધારે ભાગવવી પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારકી જવાને તે ક્ષેત્ર સમ્બન્ધો તિચના ભવ કરતાં અનંતગણી
દેવના ભવમાં પણ પરસ્પર માં- અસૂયાના કારણે લડાઈ ઝધડા વગેરે ખૂબ થતા હોય છે. ત્યાં પણ દેવા શાંતિના અનુભવ કરી શકતા નથી. બળવાન દેવા દ્વારા નિમ્બ ળ દેવાને પીડાવુ પડે છે. આમ સધળા સંસાર- સ ંસારના છવા દુ:ખથી પીડાય છે.
આવા જીવાને દુઃખથી મુક્ત કરવાના વિષયવાળી જે ઇચ્છા-ભાવના તે અનુકંપા છે. આ ફલિતાચ છે પૂજ્ય શ્રી ગુરુદેવ જણાવે છે
-
“ સવ” વેાને ધસી બનાવુ', સ`વિશ્વ ઉદ્ધારુ'! રહે ન જગતમાં કાઈ દુ.ખી, સવ` જીવાને તારુ ” આવી ઉત્કૃષ્ટ અનુકપા મહાન પુરુષોના અંતરમાં હોય છે. આ જ રીતે સર્વ શ્રાત્રામાં પણ દયારૂપ અનુકંપા સામાન્યત: હાય જ છે.
એક જ વખતે વ્યક્તિ અને અનુક ંપ પણ પરમા માની ભક્તિ કરનારામાં પ્રવર્તે છે. તેનુ ઉદાહરણ પૂ. મહેાપાધ્યાયજી મ. જણાવે છે.
www.kobatirth.org
જેમકે પરમાત્મા તીય કરદેવની દ્રવ્યપૂજા કરતાં અને ગુરુદેવાની ભક્તિ કરતા તે પૂજ્યા પ્રત્યે વ્યક્તિની ભાવના હાય છે. અને પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ રૂપ ધ્યાને પાત્ર જીવે પ્રત્યે અનુક પારૂપ ભાવના પણ હાય છે.
[20]
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ તીર્થકર પરમાત્માની પૂજન અને દર્શન વગેરે કરતાં અનેક આમાએ આત્મદર્શનરૂપ સમ્યગ્દર્શન પામ્યા. છે. અને દેશવિરતિ તથા સર્વવિરતિરૂપ ચારિત્ર પણ પામ્યા છે. અને પૃથ્વીકાયાદિ છે એ જાની રક્ષા કરવાના પરિણામ વાળા બન્યા છે.
કે પરમાત્માની પૂજા કરતા આત્માઓને ભકિતરૂપ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. પરમાત્માના સ્વરૂપને વિચાર કરતાં પિતાને આત્મામાંથી મોહનું આવરણ નષ્ટ થઈ જાય છે. શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ રીતે નિરંતર હમેશ) તીર્થંકરદેવની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરતે આમાં. સમ્યગ્દર્શનને શુદ્ધ કરે છે.
આ રીતે સમ્યકત્વના ભાવ સાથે અનુકંપા એક સાથે, એક જ આત્મામાં વિદ્યમાન રહે છે. આથી આમાં કઈ વિરોધ આવતો નથી. આ વાત “પંચલીંગી પ્રકરણ” વગેરેમાં પણું કહી છે. તેથી અમે પણ [બી ઉપાધ્યાયજી યશવિજયજી મ.) કહીએ છીએ
જે અલ્પ મહેનતે મહાન ઉપકાર થતો હોય તો તે. કરવો જ જોઈએ .. એ વાત હવેના લેકમાં જણાવે છે:
स्तोकानामुपकारः स्यादारंभाद्यत्र भूयसाम् । तत्रानुकंपा न मता, यथेष्टापूर्तक कर्मसु ॥४॥
અર્થ : જ્યાં થેડા માણસોને ખાવા પીવાનું મળે. થોડા પ્રત્યે ઉપકાર થાય. પરંતુ અનેક જીવોને ભયંકર ઘાત વગેરે થતો હેય... આર ભ
[૧૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમારંભ વગેરે દ્વારા... ત્યાં અનુકંપા માનવામાં આવી નથી જેમકે ઈચ્છાપૂત-કમ (તે નામના યજ્ઞની શિયા)માં!
વિવેચન : જ્યાં થોડાક બ્રાહ્મણો વગેરેને ભોજન મળે, થોડા બેકારોને રોજી-રોટી મળે, થોડા બંદિવાનને મુક્તિ મળે, આ રીતે થોડી દયા થાય ..
પરંતુ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પ્રાણીઓ બકરાં, પાડા, ઘેટાં, અને માનવ સુધ્ધાં અનેક જની યંકર રીતે યજ્ઞાદિ નિમિત્તે હિંસા થતી હોય તો તેને અનુકંપા શી રીતે કહી શકાય ?
ઈચ્છાપૂર્તયજ્ઞનું સ્વરૂપ આ પ્રમાણે છે : .. ऋत्विग्भिमन्त्रसंस्कारर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वद्या हि यदत्तभिष्टं तदभिधीयते ।। वापीकूपतडागानि देवतापतनानि च । अन्न प्रदानमेतत्तु पूर्ततत्वविदो विदुः ।।''
અથ: “ ઋવેદ વગેરેના જાણકારો દ્વારા મ ત્રોના સંસ્કારો વડે અન્તર્વેદી એવા બ્રાહ્મણની સમક્ષ જે હોમ કરાય, બ્રાહ્મણોને જે અર્પણ કરાય, જે અનાદિક જમાડાય તેને ઈષ્ટ-યજ્ઞ કહેવાય છે.
તેમજ વાવ, કૂવા, તળાવ વગેરે તથા દેવમદિર –બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે દેવો તથા ભદ્રા, કાળી, અ બિકા વગેરે દેવીઓની સમક્ષ જે યજ્ઞ કરાય, જે અન્ન વગેરે અપાય તેને પૂર્તયજ્ઞ તત્વવેદીઓ કહે છે.”
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અ. યજ્ઞ કરતાં દેવાદિકની પૂન્ન થાય છે. થોડા બ્રાહ્મણોને જમણ પણ મળે છે. છતાં અનેક નિરપરાધી ગરીબ પશુ-પક્ષી આદિના ધણા જ ભયંકર વધ થાય છે. તેથી ખરેખર તે આ હિસ. જ કહેવાય પણ અનુકંપા કે યા કે ભક્તિ ન જ કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં... કઈ પ્રાકાર (વાદી) એવે પ્રશ્ન કરે કે; “ જો તમે આવા દાનને અનુક ંપા નથી કહેતા, તેથી તમરા મત મુજબ આવા યજ્ઞ નિમિત્તે થયેલી દાનશાળા વગેરેને પણ નિષેધ થાય. અને દાનશાળાને ા પુણ્યના હેતુ શાસ્ત્ર જણાવે જ છે. તે. એ શી રીતે ઘટશે
આ પ્રશ્નના ઉત્તરરૂપે નીચેના શ્લોક પ્રકારશ્રી જણાવે છે :
पुष्टालम्बनमाश्रत्य, दानशायादि कर्म यत् ।
પુષ્ટ
तत्तु प्रवचनोन्नत्या बीजाधानादि भावतः ||५|| અર્થ : દાનશાળા વગેરે જે કાર્ય છે તે તે આલંબનને। હતુ છે તે અનેક જીવેને સત્વરૂપી ધર્મના બીજવપનમાં કારરૂપ થાય છે. તેનાથી પ્રવચન(શ્રી શાસન)ની ઉન્નતિ થાય છે..તેથી તે તે અવશ્ય આદરણીય છે.
"
www.kobatirth.org
વિવેચન : જેમાં ભવ્યાત્માને ઉકાર થાય તેવી જ્ઞાનદાન, અન્નદાન વગેરેને માટે જે શાળાએ બનાવડાવાય, પ્રવાસીઓને વિશ્રાંતિને માટે, ધમ શા કરાવાય... ઇત્યાદિ
સવ" કાર્યો ધમ'ની પ્રાપ્તિને માટે અને ધર્મને સ્થિર કરવા માટે પુષ્ટ આલબનરૂપ છે.
[13]
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ પરમાત્માના મંદિરે તે ધમનું જ દાન કરનારા હોવાથી પૂર્ણ પુષ્ટાલંબન બને છે. આનાથી સંઘને અને સાધર્મિક બંધુઓને મહાન લાભ પ્રાપ્ત થાય છે. પોવધશાળા વગેરે તે ધર્મક્રિયા કરવા માટે પરમ ઉપકારક છે. અનેક પૂજ્યપુરુષ વગેરેને સમાગમ થાય છે. એથી આત્માની ઉન્નતિ થાય છે.
ધમ- પ્રવચનનું શ્રવણ કરવાથી પરમ નાસ્તિક પ્રદેશ રાજાએ સત્ય અને પારમાર્થિક જિનધર્મની પ્રાપ્તિ કરી હતી.
સંપ્રતિ મહારાજને જીવ પર્વના ભવ રંક-ભિખારી હતે. પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું. સાધુઓ દ્વારા અન્ન મળવાથી (દીક્ષા લીધા બાદ) ધમની પ્રશંસા કરી : કે સુંદર આ સંયમધમ! જે લેકે ગઈ કાલ સુધો મને હડધૂત કરતા હતા, તે જ લેકો આજે મારી સેવા-ભક્તિ કરે છે !!!”
આ રીતે પ્રવચન (સન)ની પ્રશંસા કરી. ત્યાંથી (સાધુપણામાંથી) બીજા ભવે સંપ્રતિ થયા. અને ખૂબ જિનપ્રતિમાઓ ભરાવી. જિનમંદિર બંધાવ્યા. અનેક દેશમાં જિનધમની પ્રભાવના કરાવી. અનેક જીવને સત્ય ધર્મનું જ્ઞાન કરાવવામાં નિમિત્ત બન્યા.
આ રીતે સમ્યક્ત્વ–ધર્મના બીજનું આધાન કરાવવામાં દાનશાળાદિ કારણરૂપ છે. તેથી લેકમાં તેની સિદ્ધિ થાય છે.
[૧૪]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
बहूनामुपकारेण, न नुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनाऽत्र, मुख्यो हेतुः शुभाशयः ॥ ६ ॥
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ : ઘણા જીવે ઉપર ઉપકાર થવાથી આ જ્ઞાનશાળા આ વગેરેની પ્રવૃત્તિ અનુક’પાની નિમિત્તતાને આળગી જતી નથી. તેમાં રહેલા જે શુભાશય (શુભભાવ) એ જ મુખ્ય હેતુ છે.
વિવેચન ' આ દાનશાળા, જ્ઞાનશાળા કે ધમ'. શાળાઓ વગેરે પ્રવૃત્તિ અનેક વે ને ઉપકારક થાય છે તેથી તે પ્રવૃત્તિ અનુકંપાની જે નિમિત્તતા છે તેને ઉલ્લું ઘી જતી નથી, અર્થાત્ તે અનુકંપાનું નિમિત્ત બને જ છે. કારણ કે દાનશાળા બંધાવનારના અંતરમાં અનુક પા હોવાથી બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનશાળા બંધાવવાથી સમ્યગ્નાનમાં વૃદ્ધિ, શ્રામાં વૃદ્ધિ અને પરમાત્મક્તિના વિકાસ વગેરે થાય છે. આ અધા ધર્મામાં નિમિત્તરૂપ, જ્ઞાનશાળા અને તેને બંધાવનાર અને છે. આથી આ તો ખૂબ જ ઉત્તમ છે.
દાનશાળાદિ બંધાવનાર શુભપરિણામવાળે! હાવાથી તેના જે શુભ-આશય છે તે જ મુખ્ય ઉપાદાન કારણ છે. પુષ્ટ-આલંબનરૂપ દાનશાળા તો નૈમિતિક કારણ છે.
www.kobatirth.org
દાનશાળા એ પુષ્ટ–આલંબન (બળવાન નિમિત્ત) જરૂરી છે. પણ તે માત્ર નિમિત્તરૂપે કારણુ છે. બાકી તા દાતારના જે ઉત્તમ શુભ પરિણામ છે તે જ મુખ્ય કારણુ અર્થાત્ ઉપાદાન–કારણ છે.
[1
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનશાળારૂપી પુષ્ટાલંબનને ગૌણ-કારણું સમજવું અને જે દાતાને શુભ-પરિણામ છે. જે “વે સંવેપ” છે. જાણવા મેગ્ય પારમાર્થિક પદાર્થ છે: આત્મસ્વરૂપને યથાર્થ બોધ જેનામાં આ બોધ ાય તે આવા શુભ ભાવને સ્વામી બની શકે છે.
તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે બીજા કોઈ પણ આમાનું લોકિક કે લોકારભાવે ભલું ચિંતવવું, તેવું ભલું કરવા પુરુષાર્થ કરો તે અનુકંપા (નિશ્ચયથી જ છે.
ભાવથી પણ પરલેક સંબંધી બીજાનું હિત ચિંતવવું તે ભાવ-અનુકંપા છે. તેથી દાનશાળા, જ્ઞાનશાળા અને ધર્મશાળાઓ વગેરેની સ્થાપના અનુકંપા, યા કે પારમાર્થિકભાવે અનુકંપારૂપે સિદ્ધ થાય છે.
હવે આ જ, અનુકંપાની વાતનું નયની અપેક્ષાએ વિવેચન રજુ કરાય છે.
क्षेत्रादि-व्यवहारेण, दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः, केवलः बलभेदकृत् ॥७॥
અથ: ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ વ્યવહાર-નય તો અનુકંપાદિના ફળનો ભેદ પાડે છે. પરંતુ નિશ્ચયનયથી તે જે ભાવ છે તે જ માત્ર ફળના ભેદને કરાવનારો છે.
- વિવેચન : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર વડે વ્યવહારનયની અપેક્ષાએ ફળમાં ભેદ પડે.
કયુથી : દાતાર, દ્રવ્ય અને ગ્રાહક (લેનારને વિચાર કરવાને.
૧૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેત્રથી : જળ, સ્થળ, આકાશ, ઘર, ઉદ્યાન પર્વત, ગુફા, વગેરે સ્થાનને તથા પ્રકાશ છે કે ત્યાં અધંકાર છે? –વગેરેને વિચાર કરવાને.
કાળથી રાત છે કે દિવસ છે? –વગેરેને વિચાર કરવાને.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળના આધારે દાન આપનારની સ્થિતિ કેવી છે, તેનું દ્રવ્ય કેવું છે, વગેરેને નિર્ણય થાય છે. અને તે દ્રવ્યાદિ સાધના આધારે ભાવિ ફળ જણાય છે. પણ આ વાત વ્યવહારનયની અપેક્ષાએ છે.
વ્યવહારનય સ્કૂલબુદ્ધિથી વિચારે છે. તે તે કહે છે : જેવું સાધન હોય તેવું ફળ લેવું જોઈએ. જેમકે દાતાર નીતિવંત હોય, ધન ન્યાયથી મેળવેલું હેય, ક્ષેત્ર યોગ્ય હોય, અને કાળ પણ દિવસને, દાન દેવાને ગ્ય હેય.દેવા યેગ્ય પદાર્થ પણ લેનારને યોગ્ય હોય. તે તે આત્માને તે પ્રકારનું સુંદર ફળ મળે છે... જે તેને સુખ-સમ્મદા આપનારું થાય. આવા પ્રકારનું દાન જીવને પુણ્ય બંધાવનારું થાય...
આ વ્યવહારનયને દૃષ્ટિકોણ છે.
શ્રીકલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યજી મહારાજ યોગશાસ્ત્રમાં જણાવે છે કે: “યથાવતિથૌ સાધી પ્રતિત્તિ ” ,
અર્થાત આતથિ (લેનાર) જે હોય તે રીતે પ્રતિપત્તિ (સેવા) કરવી જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુ ભગવંત હોય તે તેમના પ્રત્યે ભક્તિપૂર્વક અને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir દીન-અનાથ ગરીબ પ્રત્યે અનુકંપાપૂર્વક દાન આપવું જોઈએ. આ રીતે અનાદિ-દાનથી પુણ્ય બધાય છે. આ વ્યવહારનયની વાત છે.
જ્યારે નિશ્ચયનય તો એમ માને છે કે ચોથા નંબરને જે "ભાવે છે તે જ મુખ્ય છે. જે દાતારના મનમાં જેવા પ્રકારનો ભાવ હોય તેવા જ શુભ કે અશુભ ફળની તેને પ્રાપ્તિ થાય છે. આથી ભાવ જ ફળાનું ઉપાદાન-કારણ છે.
આમ વ્યવહારનય સ્થૂલથી બાહ્યપ્રવૃત્તિને ફળનું કારણ માને છે, જ્યારે નિશ્ચયનય મનના ભાવને જ તે તે પ્રકારના ફળનું કારણ માને છે. ભાવની વિચિત્રતા (જુદા જુદાપણું)ના આધારે તે તે ફળોની જવને પ્રાપ્તિ થાય છે. આ નિશ્ચયનયની વિચારધારા છે.
દાનમાં પણ તેને યોગ્ય કાળનું બહુ મૂલ્ય છે..... મહત્ત્વ છે. તે વાત હવે સ્પષ્ટ કરે છે?
कालेऽल्पमपि लाभाय, नाकाले कर्म वह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि, कणकोटिवथाऽन्यथा ॥८॥
અર્થ : ચગ્ય કાળે (સમયે) અ૯પદાન પણ મહાન લાભનું કારણ થાય છે. પરંતુ ચોગ્ય કાળ સિવાય, અર્થાત અકાળે (અગ્ય સમયે ઘણું પણ દાન અપાય તે તે નિરર્થક છે.
રાત્રિના સમયે કે દિવસે પણ ગ્ય સમય વીતી ગયા પછી સાધુ વગેરેને ઘણા આડંબરપૂર્વક અથવા ધણું બધું દાન દેવામાં આવે તે ય તેનો શે અર્થ?” –કાંઈ નહિ.
[૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાદ પડે ત્યારે ચોગ્ય સમયે ખેડૂત અન્નના કણને પણ વાવે તે તે ઘણું અનાજ પેદા કરી આપે. પણ વરસાદ થયા વગર, અથવા તે વરસાદની ઋતુ ન હોય તેવા સમયે (અગ્ય સમયે) ખેડૂત કરે છે અન્નકને વાવે તેય તેનો કોઈ અર્થ નથી. તેની તે મહેનત બધી નકામી જાય. - આ રીતે યકાળે જે દાન અપાય તેની જ કિંમત છે.
આથી જ શાસ્ત્રો એમ જણાવે છે કે, જે અવસરે જે જે હોય તે રીતે અનુકંપા વગેરે કરવી જોઈએ. અવસરે કરેલું યોગ્ય દાન તે મહાન ફળને આપનારું થાય છે.
અનુકંપા-દાનની પ્રધાનતા ભગવંતના દષ્ટાત દ્વારા સમર્પિત કરે છે:
धर्मांगत्व स्फुटीकतु, दानस्य भगवानपि । अत एव व्रतं गृहणन्, ददौ संवत्सरं वसु ।।९।।
અર્થ : અનુકંપાદાન એ પણ ધર્મનું એક અંગ છે. એ વાતને જગત સમક્ષ પ્રગટ કરવા માટે તીર્થકર ભગવતે એ પણ વ્રત ગ્રહણ કરતા પહેલાં એક વર્ષ સુધી સાંવત્સરિક દાન [સુર્ણ-રૂપ્યાદિનું દાન આપ્યું હતું.
વિવેચનઃ અનુકંપાદાન એટલે દીન-દુખિયાને ઐહિક દુખમાંથી મુક્ત કરવાની ભાવનાપૂર્વક, તેને જે સમયે જે વસ્તુની જરૂરિયાત હોય તેવા વપાત્ર-અનાનુિં દાન.
આવું દાન કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને નિર્મળ બુદ્ધિથી અપાયેલું હોય તે તે અલ્પ ડું) હોય પણ ઘણું લાભને કરનારું થાય છે.
[૧૯]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અનુકંપા–ાન ગુણવંત કે નિશુ ́ણી, શત્રુ કે મિત્ર, સગૃહસ્થ કે સ ંન્યાસી, ગરીબ કે શ્રીમંત, કોઈ પશુ જાતના ભેદ વગર આપવુ જોઇએ. તેમાં તેની જરૂરિયાત, મદદની ઇચ્છા એ જ મુખ્ય પાત્રતા છે. બીજી પાત્રતા જોવાતી નથી, આમ છતાં ધમકા તે જે પ્રતિકૂળ ન હેાય તે રીતે દાન કરવુ જોઇએ. અને તેવું દાન તે અવશ્ય ધર્મોનું અંગ છે... તે વાત પ્રભુ પાતે પેાતાના સાંવત્સરિક-દાન દ્વાર પ્રગટપણે જાહેર કરે છે.
જ્યારે તી કર ભગવંતે। મહાનિભિજ્જમણુ (દીક્ષા) કરે છે. ત્યારે તે સમય પુર્વે` એક વર્ષી સુધી (૩૬૦ દિવસ સુધી) સાંવત્સરિક–મહાદાન આપે છે. આ દાન રૂપે પ્રભુ સોનુ, રૂપું, હીરા, માણેક, મેાતી, પ્રવાલ, સોનામહારા રૂપિયા વગેરે વસુ (ધન) દિવસના એક પ્રહર સુધી રાજ લેાકાને આપે છે.
આ રીતે પેાતાની દીક્ષાના અવસરે પ્રભુએ જેમ દાન આપ્યું તેમ સધળા સગૃહસ્થાએ પોતપોતાની પરિસ્થિતિ અને અવસ્થાને ઉચિત રીતે હ ંમેશાં દાન આપવું જોઇએ. આ અનુક’પાદાન એ ચેાગ્ય જ છે અને ધમ'નું પ્રત્યક્ષ અંગ પણ છે.
,,
" ધર્માચાવનાર્થ ૨, યાજ્ઞસ્થાપિ મહામત્તિઃ । अवस्थौचित्यत्यागेन सर्वस्यौनुकंपया || અર્થ : મહાબુદ્ધિમાન તીર્થંકર પરમાત્માાએ અનુક’પાદાન એ પણ ધર્મનું જ અ'ગ છે; એ વાત જણાવવા માટે જ સાંવત્સરિક-દાન આપ્યુ હતુ. તે
[૨૦]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ રીતે સદ્ગૃહસ્થોએ પણ પોતપોતાની અવસ્થાને ઉચિત ત્યાગ કરવાપૂર્વક સર્વજીને અનુકંપાદાન આપવું જોઈએ.
જે દાનનું આટલું બધું મહત્વ હોય તે સાધુઓએ પણ અનુકંપાદાન આપવું જોઈએ. તે તેઓ કેમ દાન આપતા નથી ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે: साधुनापि दशाभेदं प्राप्यैतदनुकंपया । दत्तं ज्ञाताद् भगवतो रंकस्येव सुहस्तिना ॥१०॥
અર્થ : સાધુઓએ પણ દશા(અવસ્થા)ને ભેદ જાણીને ચગ્ય અવસરે અનુકંપા-દાન કરવું જોઈએ. આચાર્ય ભગવાન શ્રી સુહસ્તિસૂરિજીએ જેમ રંકને અનુકંપાબુથી દાન (અન્નદાન) કર્યું હતું. - વિવેચન : સર્વવિરતિધારી પાંચ મહાવ્રતધારી મુનિ
એ સામાન્ય રીતે નહિ; પરંતુ અપવાદ-માગે એવા વિશિષ્ટ સમયે, જે તેવું પુષ્ટ (પ્રબળ) આલંબન (કારણ) હોય તે અનુકંપાદાન કરવું જોઈએ.
જોકે ઉત્સર્ગ માગે [ સામાન્ય નિયમ મુજબ ] અવતીએને-સંસારીઓને દાન આપવાને સાધુ માટે નિષેધ છે. પરંતુ અપવાદ-માગે ભાવિના વિશિષ્ટ લાભને ખ્યાલ આવે ત, સાધુઓને પણ અનુકંપાદાન કરવાની છૂટ છે.
આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજે, જેઓ દશપૂર્વઘર હતા, દુષ્કાળથી પીડિત અને ક્ષુધા પ્રસ્ત રંક એવા સમ્મતિના
[૨૧]
S (સામ
સાધુ મા
આવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને અન્નદાન કર્યું હતું. ઉપાશ્રયની પાછળના ભાગમાં આવીને તે ગુરુ મહારાજ પાસે આવીને અન્નની યાચના કરે છે, યારે ગુરુભગવતે તેના આત્માને ભાવિમાં થનારા મહાન લાભ જોયે, આથી ગુરુએ તેને દીક્ષા આપીને પછીથી અન્નદાન આપ્યું હતું. અહી દીક્ષાને સ્વીકાર પણ ખાવા માટે હતે. છતાં ગુરુએ દીક્ષા કેમ આપી? અને અનુક પા બુદ્ધિથી અન્નદાન કેમ આપ્યું તેને જવાબ એ જ છે કે ગુરુએ તેને અન્નદાન આપવાથી થનારા વિશિષ્ટ લાભ જોયેા હતે. આગમમાં પણ આ વાત જણાવેલ છે :
,,
64
'श्रूयते चागमे आर्य सुहत्याचार्यस्य रंकदानमिति ॥ સુહસ્તિસૂરિ આચાર્ય રંકને
અર્થ : આ
દાન આપ્યુ હતુ, એ વાત આગમમાં સંભળાય છે. વળી... શ્રમણ પરમાત્મા મહાવીરદેવે પણ સાધુઅવસ્થામાં પણ યાચના કરવા આવેલા બ્રાહ્મણુને પણ અનુકંપા-મુદ્ધિથી વસ્ત્રદાન આપ્યુ હતુ.
આ દૃષ્ટાંત પણ કેપસૂત્ર, ભગવતીસૂત્ર વગેરેમાં મહા વીર-ચરિત્રમાં કહેવામાં આવેલ છે :
..
" ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददधीमान् अनुकम्पा विशेषतः || ” અર્થ : અહી' આ દૃષ્ટાન્ત છે: દીક્ષા લીધેલા બુદ્ધિમાન્ એવા પરમાત્મા ભગવાન મહાવીરે પણ વિશેષ અનુક'પા-બુદ્ધિથી યાચના કરવા આવેલા દેવશર્મા બ્રાહ્મણને અડધુ દેવદૃશ્ય દાનમાં આપી દીધુ હતું. [૨૨]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અંગે એવો સિદ્ધાંત છે કે અમુક જીવોની દશા વિશેષમાં મહામુનીશ્વરોએ (તીર્થકર વગેરે મુનિવરેએ) પણ અનુકંપાથી આપેલું દાન અદુષ્ટ છે, દેષરૂપ નથી. કારણ કે તેમાં દયાને અધ્યવસાય એ મુખ્ય હેતુ છે. જેમ ભગવંતે બ્રાહ્મણને દાન આપ્યું હતું તેની જેમ.
વિશે જણાવે છે કે.. न चाधिकरणं ह्येतद्-विशुद्धाशयतो मतम् । अपि त्वन्यद् गुणस्थानं, गुणान्तर निबन्धनम् ।।११॥
અથઃ કારણે યતિ દ્વારા કરાયેલું દાન એ આવોનું અધિકરણ બનતું નથી. કારણ કે તે વિશુદ્ધ (પવિત્ર) આશયથી કરાયેલું છે. પરંતુ તેવુ દાન તે બીજા ગુણેના સ્થાનરૂપ બની રહે છે. અન્ય ગુણેની પ્રાતિનું કારણ બની જાય છે.
વિવેચન : આ પ્રકારની અનુકંપા કરવા પાછળ તે મુનિવરેને આલેક કે પરલેકના વિષય-સુખની આકાંક્ષા ન હોવાથી તે આનું આધકરણ બનતી નથી.
તથા પ્રકારના દેશ અને કાળ વગેરેમાં અનુકંપાને પાત્ર જીવને જોઈને તથા ભવિષ્યમાં તે જેને પ્રાપ્ત થનારા ધમની નિમિત્તતાના કારણે તે તે જીવને અનુકંપાદાન તત્પર થયા હોય છે. આ અનુકંપા દાનની પાછળ વિશુદ્ધ આશય હેવાથી જે ગુણરથાનમાં હોય તેના કરતાં ઊંચા (આગળના) ગુણસ્થાનમાં જીવ જાય છે અને વિશુદ્ધ ગુણુતરને પામે છે.
[૨૩]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આથી જ આ દાન અસયતના પોષણરૂપ આશ્રવનુ અધિકરણુ બનતુ નથી; કારણ કે આ દાન વિશુદ્ધ આશયથી (પરિણામથી) અને ઉચિત સમયને અનુસારે કરાયેલુ હોય છે. આશ્રવનું અધિકરણ થવામાં કારણભૂત જે મલિન આશય છે, તે તા તે મુનિવરોને છે જ નિહ.
ભાવના ભેદથી કર્મીના બધમાં ભેદ થાય છે. અશુદ્ધ એવા ભાવ અશુભ કમ་-બધનું કારણુ બને. અહીં તે પૂજ્ય મુનિવરોને અશુદ્ધ આશ્રવ-ભાવ છે જ નહિ, તેથી અનર્થના સંભવ જ નથી. પર ંતુ આ પ્રકારના ધનથી વિશિષ્ટ લાભ પણ થાય છે.
આ પ્રકારનું કરાયેલુ દાન ઉપરના ઉત્તમ ગુણસ્થાનાને અપાવે છે. અર્થાત્ મુનિએ દ્વારા કરાયેલુ તે દાન, તે જીવ જો મિથ્યાદષ્ટિ હોય તે! અવિરત સમ્યગ્દર્શન ગુણસ્થાનને માડે છે; તેમજ બીજા ગુણાનુ અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનપૂર્વ'ક સવ*-વિરતિ ચારિત્રનું પણ કારણ બની જાય છે. આ રીતે ઉપર ઉપરના આત્માન્નતિકારક ગુણાને તે અનુકમ્પા-પાત્ર જીવ પામી શકે છે અને તેમાં દાન આપનાર પૂજ્ય મુનિએ તેમાં નિમિત્ત- કારણ બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં શિષ્યના મનની શકા રજૂ કરે છેઃ
જો સાધુએ પણ અનુકપા કરી શકે તે પછી આગમના વચન સાથે વિરાવ આવે છે. આગમમાં જણાવ્યુ` છે કે:
"
,,
'गिहिणो वेयावडिलं न कुज्जा ।
“ પંચ મહાવ્રતધારી સાધુએ ગૃહસ્થનુ વૈયાવરચ-તેની
સેવા-ભક્તિ કે તેને આહારનું દાન વગેરે ન કરવુ.”
[૨૪]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આગમ-વચન સાથે ઉપયુક્ત કથનને વિરોધ આવે છે.
આના ઉત્તરરૂપે ગુરુ જણાવે છે: वैयावृत्त्ये गृहस्थानां, निषेधः श्रूयते तु यः । स औत्सर्गिकतां बिभन्नतस्पार्थस्य बाधकः ।।१२।।
અર્થ : સાધુ ગૃહસ્થનું વૈયાવૃત્ય (સેવા-ભક્તિ) ન કરે-આ જે નિષેધ આગમમાં સ ભળાય છે તે ઉત્સગરૂપ છે, મુખ્ય-માર્ગ છે. તેથી આ અને તે બાધક નથી. કારણ કે આ માર્ગ આપવાદિક છે.
વિવેચન : સધળા આરંભ-સમારંભને ત્યાગ કરીને અણગાર બનેલા પંચ મહાવ્રતધારી મુનિવરને, ઘરબારી એવા ગૃહસ્થને સત્કાર, સેવા, વૈયાવૃત્ય કે દાન, ભક્તિપૂર્વક કે અનુકંપાપૂર્વક કરવાને નિષેધ છે. “ળિો વેવાર્ષિ જ ” આ આગમિક પાઠનો જે નિષેધ કરે છે, તે ઉત્સ–માગ છે
ઉત્સગ–માર્ગ એટલે રાજમાર્ગ-મુખ્ય માગ. સામાન્ય નિયમ પ્રમાણે ઉપર જણાવેલું વિધાન બરાબર જ છે. છતાં પણ વિશિષ્ટ કારણે અપવાદ-માગને આશરો મહાપુરુષો પણ લે છે. તથા પ્રકારના કવ્ય, ક્ષેત્ર, કાળ અને જીવવિશેષના પરિણામને નજરમાં રાખીને, વિશિષ્ટ લાભ-હાનિને વિચાર કરીને, ઉત્સગ–માર્ગને અમુક સમયે બાજુ પર રાખીને અપવાદ-માર્ગને સ્વીકારી શકાય.
અપવાદ-માગ ઉત્સર્ગ–માગને બાધક બને; પરંતુ ઉત્સર્ગ-માર્ગ અપવાદ-માગને બાધક ન બને.
[૨૫]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા સત્ર દ્વારા સમાધાન કરતાં કહે છે: ये तु दानं प्रशंसन्तोत्यादिसूत्रेऽपि संगतः । વિજય વિષયો મૃ, રામ વિતા
અથ: “જેઓ દાનની પ્રશંસા કરે છે” તેવાં સૂત્ર હોવા છતાં, જીની દશા-ભેદને વિચાર બાજુએ રાખીને બુદ્ધિમાન પુરુષે સંગત=ગ્ય વિષયને વિચારવું જોઈએ.
વિવેચન : જે દર્શનકારે દાનની પ્રશંસા કરે છે; તેને ઉત્તર આપતાં આપણું સૂત્રકારે કહે છેઃ
"जे उ दागं पसंसति, वह मिच्छंति पाणिणं । जे अणं पडिसेहंति, वित्तिच्छे करंति ते ॥१॥"
અર્થ : જે દર્શનકારો દાનની પ્રશંસા કરે છે; અને સાથે સાથે પ્રાણીઓનો વધ પણ ઈ છે છે. જેઓ અન્યને દાન આપવાનો નિષેધ કરે છે. તેઓ ખરેખર તે પિતાની વૃત્તિ (આજીવિકા)નો જ છેદ કરે છે.
આ પ્રકારના સૂત્રકારનું સૂત્ર હોવા છતાં જેની દશા (કક્ષા) ભેદને છોડીને સંગતાયુક્ત એવો વિષય બુદ્ધિમાને વિચારવું જોઈએ.
શદાર્થ માત્રને ન પકડવો જોઈએ. સ્થૂલ પદાર્થમાત્રમાં મૂઢતાથી વિચાર કરવો ન જોઈએ. કારણ તે સૂત્રમાં જે ઉપાદાન (નિરૂપણ) છે તે અપુષ્ટાલંબનને વિક્ય છે. અર્થાત જે અનુકંપા કરતાં કોઈ વિશિષ્ટ (પુષ્ટ=પ્રબળ)
[૨૬]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
લાભ થવાનો ન દેખાતા હોય, તે અનુક પાને સાધુએ સવતી= સંસારીને વિષે ન આચરે. ત્યાં પણ દ્રષ્ય-અનુકંપા ન કરે. પરંતુ તેની પણ ભાવથી અનુકંપા જરૂર વિચારે. આ ઉત્સગ માગ ની વાત છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે વિશિષ્ટ કારણને નજર સમક્ષ રાખીને સાધુ પણ દ્રવ્ય અનુકપાને આચરે.
..
* ચે તુ ય઼ાનં પ્રશંસન્તિ ’” વગેરે જેસૂત્ર કહેવાયુ છે તે પણ અવસ્થા ભેદને વિષય છે એમ મહાત્માએ કહ્યું છે. અહીં શિષ્ય ફરી શંકા કરે છે:
-
नन्वेवं पुण्यबन्धः स्यात्साधोर्न च स इष्यते । पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुंक्ते यतो यतिः || १४ || પથ' : (પ્રશ્ન) આ રીતે દાન કરવાથી તા સાધુને પુણ્યના ધ થઇ જાય...અને સધુ પુણ્યઅંધને તે ઇચ્છતા નથી. આમ પુણ્યને મધ અને બીજાને પીડા...આ એ કારણેાના લીધે સાધુ પ્રચ્છન્ન (એકાંતમાં) ભાજન કરે છે.
વિવેચન : જો આ રીતે, અપવાદ-માગે' પણ સાધુએને અનુકમ્પા દાન આપવાની રજા હોય, ૨ે વાતના સ્વીકાર કરવામાં આવે તો, દાન કરવાથી સાધુઓને પુણ્યના બંધ થઈ જશે. કારણ કે
07
www.kobatirth.org
अनुकम्पायाः सातबन्धहेतुत्वात् ॥ " અનુક’પાપૂર્વક અન્ન વગેરેનું દાન એ શાતાવેદનીય કર્મબન્ધનુ કારણ છે અને શાતાવેદનીયનાઅધ તે પુણ્યમ ધરૂપ છે,
[૨૭]
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચ મહાવ્રતધારી સાધુ શાતા વેદનીય એવા પણ પુણ્યબંધને ન ઇછે. ગોચરી વાપરતા સાધુઓને જોઈને બીજા ધર્મના સંન્યાસી કે ભિક્ષુક ભૂખ્યા હોય તે કદાચ યાચના (માગણી કરે અને જે સાધુ ન આપે તે યાચકનું મન દુ:ખી થાય, તેને માનસિક પીડા થાય તેમ જ સાધુ પ્રત્યે દેવ પણ જાગે. અને જે આપે તે પુણ્યબંધ થાય. આ બંને પરિસ્થિતિ સાધુને ઇષ્ટ નથી
આ બને બાબત ન બને તે માટે જ સાધુ એકાંતમાં ગોચરી કરે છે.
આ જ શંકાને વધુ સ્પષ્ટ કરે છે : दीनादिदाने पुण्यं स्यात्तददानं च पीडनम् । શક્યો પાકતીરે, શાસ્ત્રાર્થથ ૨ વાઘેનમ ૨૧
અર્થ : દીન વગેરેને દાન કરતાં પુણ્ય થાય, અને ન આપતાં તે જીવને મનમાં પીડા થાય શક્તિ હોવા છતાં બીજાની પીડાને જે અપ્રતીકાર કરો (દૂર ન કરે શાસ્ત્રના અર્થને ઘાત થાય છે.
વિવેચન : જેઓ યાચના કરી રહ્યા છે એવા દીન અનાથ અને રંક વગેરેને અનુકંપાથી દાન આપવામાં આવે તો પુણ્ય બંધ થાય છે. જેના હૃદયમાં અનુકંપા છે તેવા આત્માઓ યાચકને દાન કર્યા વગર કદાપિ ભજન કરતા નથી.
જે મનના પરિણામને ધૃષ્ટ (નઠોર) બનાવીને કયારેક રંક વગેરેને ભોજન દાન કરવામાં ન આવે તે તે જીવને પીડા થાય છે. તેથી દાન ન આપનારા પ્રત્યે અપ્રીતિ પણ
[૨૮]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય. સામે સાધુ હોય અને તેની પાસે ભોજન માંગતાં સાધુ ન આપે તે જૈનધર્મ પ્રત્યે દ્વેષ થાય...તેના કારણે જન્માંતરમાં તે આત્મા દુર્ગતિને પામે....
આ બધા દોષને ટાળવા અનુકંપા-દાન કરવું જોઈએ.
વળી જેઓ અનુકંપાદાન નથી કરતા તેમના પ્રત્યેના દ્વેષને કારણે કુદયાદિની ગતિમાં ગયેલા તે આત્માઓ મિથ્યાત્યાદિ મોહથી ઘેરાયેલ જિનશાસન પ્રત્યે દ્વેષ કરે...ઉપદ્ર કરે...આમ ન બને માટે પણ અનુકંપા કરવી છે.
અહીં સવાલ થાય કે તે ગરીબ-રંકને દાન ન કરતા તેને અપ્રીતિનું પરિણામ થાય તેમાં તે રંકોને પીડા ઉપજા વવાને આપણે આશય નથી. તેથી આપણને દેષના લાગે..
આને જવાબ એ છે કે, દાન કરવાની આપણી શક્તિ હોય છતાં પણ, યાચકો યાચના કરી રહ્યા હોય એનાં દુઃખોપીડાઓ નજરે દેખાતી હોય તે પણ જો આપણે તેને દૂર કરવાને પ્રયત્ન પણ ન કરીએ, તો શાસ્ત્રના અથને (આજ્ઞાનો) આપણે અનાદર કરનાર ગણાઈએ. - શાસ્ત્રમાં જણુવ્યું છે કે, ‘શાસ્ત્રાર્થ gersઝતિદિલ્લા પ્રયત્ન પ્રતિપાદન પર વાધ' અર્થાત બીજાની અપ્રીતિને પરિહાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું પ્રતિપાદન કરનારા શાસ્ત્રના પદાર્થનું બાધન થાય છે. અર્થાત તે શાસ્ત્રાજ્ઞાન આપણાથી અલાપ થાય છે.
[૨૯]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગશાસ્ત્રમાં પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજા જણાવે છે કે :
दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ।।
અથ: દીન, રેગાદિથી પીડિત, ભયભીત બનેલા અને જીવનની ભીખ માંગતાં જીવાત્માઓ ઉપર, તેનાં દુઃખાને દૂર કરવાની પ્રવૃત્તિપૂર્વકની જે બુદ્ધિ તેને “કારણ્ય' કહેવાય છે.
આવી કરુણ તે સધળા સાધુ-શ્રાવકે બધાયને હોય જ. તેથી જે તે ગરીબ વગેરેનાં દુઃખોને દૂર કરવાને પ્રયત્ન ન કરાય તે શાસ્ત્રાણાને બાધ થાય. જેમ આત્માની ઉન્નતિના અભિલાષાએ રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા જોઈએ. તેમ ક્તી શક્તિને ગે પવવી તે પણ ચારિત્રગુણનું વિરોધી કાય છે. અર્થાત્ ચારિત્રને હાનિ પહોંચાડનાર છે.
આગમ જણાવે છે કે : अणिगूहअ बलवोरिओ, परक्कमइ जो जउत्तमाउत्तो । जुजई अ जहाथाम, नायव्वो वीरिआयारो ॥
અર્થ : શ્રીજિનેશ્વરદેવનો ભક્ત પિતાના વીર્યશક્તિનો ઉપયોગ કરવાનો અવસર આવે તો તેને શુપાવે નહિ. પ્રભુનું પૂજન, જ્ઞાન-દયાન, સાધુશ્રાવકોની ભક્તિ, દાનાદિનું આચરણ, દાન, શિયળ, તપ વગેરે ધમમાં પિતાની વીય–શક્તિને ન રોપવે, પણ શક્તિ મુજબ ઉધમવંત થાય, પર થતી પીડાને દૂર કરે તેને વીર્યાચાર સફળ બને.
[૩૦].
,
અથ": થી
શક્તિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. સૂરિપુરન્દર જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સાતમા અષ્ટકમાં આ વાતને જણાવે છે :
किच दानेन भोगाप्तिस्ततो भवपरम्परा । धर्माधर्मक्षयान्मुक्तिर्मुमुक्षोनष्ट मित्यदः ॥१६॥
અર્થ વળી જે દાન કરાય તેનાથી પુણ્ય બંધાતાં ભેગની પ્રાપ્તિ થાય છે ને તેનાથી સંસારની પરંપરા વધે છે. ધર્મ અને અધમ બનેનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. તેથી સૂક્તિની ઇચ્છાવાળાને પુણ્યના કારણરૂપ દાન ઈષ્ટ નથી.
વિવેચન : જે મુક્તિ અભિલાષી છે તેણે દાન કરવાનું કોઈ પ્રયજન નથી કારણ કે અનુકંપા અગર ભક્તિથી કરતું દાન શુભ પરિણામથી જનિત હોવાથી તેના ફળરૂપે દેવપણું, ધનાઢયપણું ઈન્દ્રપણું, નાગેન્દ્રપણું, ચક્રવતીપણું અને બીજા પણ વિષયસુખનાં સાધનની પ્રાપ્તિ થાય છે. આ બધા વૈષયક સુખે તો મોહની પરંપરાને પેદા કરનારાં છે. એના કારણે તિયચ-મનુષ્ય-દેવ અને નારક આ ચાર ગતિમય ભવપરંપરા વધે છે. જન્મ, મરણ અને જીવનની ઘટમાળનું ચક્ર વધતું જ જાય છે
મેલના અભિલાષી આત્મા માટે તો આ રીતે ભવ. પરંપરાની વૃદ્ધિ અત્યંત અનિષ્ટરૂપ છે સમ્યફવિના પાંચ લક્ષણની સજઝાયમાં પણ જણાવ્યું છે કે : સુર-નર-સુખ જે દુખ કરી લેખ,
વ છે શિવ સુખ એક સુગુણનર!
[૩૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજા કહે છે કે : “હુ રૂપ અવસર્ચ કરોડના કુતઃ થર્ ”
આ ભવ-સંસાર દેવ-મનુષ્યમાં સુખ રૂપ હોય તે પણ, જન્મ-જરા-મરણ અને વ્યાધિ વગેરે દુઃખનું કારણ છે. તેને અક્ષય (મોક્ષ) સુખના થી આત્મા એ શી રીતે ઈછે ? આથી પુણ્યના કારણરૂપ અનુકંપાને સાધુએ શી રીતે આચરે ?
વળી બીજો એક સિદ્ધાન્ત એ છે કે, “પુષ્યupપક્ષપાટુ મોક્ષ:”
પુણ્ય અને પાપ અર્થાત્ ધર્મ અને અધર્મ આ સર્વને ક્ષય થાય તો જ મેક્ષ (મુક્તિ) થાય છે.
તેથી એકમાત્ર મેક્ષના જ અભિલાષી સાધુએ પુણ્ય બંધના કારણરૂપ અનુકંપા-દાનને કેવી રીતે કરે? અર્થાત આ રીતે અનુકશ્માદિ દાન કરવું તે સાધુઓને માટે અનિષ્ટ રૂ૫ છે, અનિચ્છનીય છે.
હવે ઉત્તરપલ (સિદ્ધાન્તપક્ષ) ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરે છે ?
नवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वहनेह्यं विनाश्येव, नश्वरत्वात्स्वतो मतः ॥१७॥
અર્થ : તમે જે પૂર્વે કહ્યું કે અનુકંપાદિ અનિષ્ટરૂપ છે તે વાત બરાબર નથી. કારણ કે શુભ ઉદયવાળે પણ જે પુણ્યબ ઘ છે તે ધર્મને જ હેતુ છે.
જેમ અગ્નિ દહન કરવા એગ્ય પદાર્થને બાળીને સ્વયં શાંત થઈ જાય છે તેમજ અહી પણ સમજવું.
૩૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : જેમ પૂર્વપક્ષે (પ્રશ્નકારે) પૂર્વે જણાવ્યું કે અક્ષય સુખના અથી આત્માઓ પુણ્યબંધના કારણરૂપ અનુકંપાદિને શી રીતે ઈચ્છે? કારણકે પુણ્ય અને પાપ બંનેને ક્ષય થાય ત્યારે જ મોક્ષ થાય. આથી મેક્ષાભિલાષી સાધુઓને. માટે અનુકંપાદિ દાન અનિષ્ટરૂપ છે, અનિચ્છનીય છે.
આ વાત બરાબર નથી.
કારણ કે અનુકંપાદિ દાન-ધર્મો, જે પુણ્યબંધના કારણરૂપ છે; અને એ પુણ્યબંધ શુભના ઉદયવાળો છે. તેમ છતાં તે દાનાદિ ધર્મો અવસ્થાવિશેષમાં સાધુ સાધ્વીજીઓને પણ ઉપાય છે. કેમકે તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યને સંભવ થાય છે.
સાધુ સાધ્વીજીઓને પણ પ્રાણાતિપાતાદિકના વિરમણરૂપ મહાવ્રત, તપ, જપ, ધ્યાન, સંયમ વગેરેમાં સુનિશ્ચિત કરી આપે છે.
તેથી જ તે મુક્તિમાર્ગને વિરોધી બનતું નથી, પરંતુ વળાવિયો-સહાયક થાય છે. જેમ અનિ, બાળવા ગ્ય તૃણ (ઘાસ)-કાછ વગેરેને બાળી નાખ્યા પછી સ્વયં જ શાંત થઈ જાય છે, તે જ રીતે અનુકંપા, જીવરક્ષા, સત્યવચન, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ- ત્યાગ વગેરે વતને ભવ્યામાઓ ગ્રહણ કરે છે, અને તે શુદ્ધ-ધ્યાનના પ્રતાપે ભેગ-સુખોની વાંચછના રહેતી જ નથી. તેથી કમનિજારાને સાધે છે. પુણ્યને અનુબંધ, ભોગની વાંછના વગરને હવાથી, મુક્તિના દ્વાર સુધી તે સંગાથ આપે છે. અને પછી એની મેળે જ વિનાશ પામે છે, અર્થાત ચાલ્યા જાય છે.
[૩૩]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
આથી જ શાસ્ત્રના અથને જરાય ખાધ આવતા નથી. અરણુ કે તે પુણ્યબ ધ નિજ રાના પ્રતિબંધક (નિજ રાને અટકાવનારા) ન હાવાથી અહીં કોઈ દ્વેષ આવતા નથી. અર્થાત્ તે અનુક ંપાદિ દાનધમાં દોષનું કારણુ બનતા નથી. વિશેષમાં જણાવે છે કે...
r
भोगातिरपि नैतस्मादभोग परिणामतः । मन्त्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ॥१८॥ અર્થ : અપવાદરૂપે આચરાયેલા તે અનુક’પાઢિ જ્ઞાનરૂપ ધર્માનુષ્ઠાના પણુ, વિષયભાગના અધ્યવસાય (પરિણામ) ન હોવાથી ભેગની પ્રાપ્તિના હેતુ
અનતા નથી.
જેમ કે મન્ત્રથી પવિત્ર કરાયેલું પાણી પણ શ્રદ્ધાપુર્વક પાન કરતાં અમૃતરૂપે પરિણમે છે.
વિવેચન : અનુકંપાદ્દિ પુણ્યનાં કાર્યો પશુ સધળા આત્માઓને એકસરખી રીતે વિષયભેગાની પ્રાપ્તિના કારણરૂપ બનતાં નથી. જે આત્માઓ વિષયભાગની ઇચ્છાવાળા છે તેવા આત્માઓને તેવા પુણ્યના બંધ સભવે છે.
પણ જે ત્યાગી છે, નાની છે અને ભાવદ્યાના ઋણુકાર પશુ છે, સંસારના સધળા જીવને દુ:ખામાંથી અને પાપમાંથી મુક્ત ફરવાની ઇચ્છાવાળા છે, તેવા મહાનુભાવે ભાગસુખાને મેળવવાના પરિણામવાળા નથી. તેથી તેમનાં ધર્માનુષ્ઠાના વિષયાદિ ભાગ માટે નિમિત્ત કારણ કે ઉપાદાન કારણુ ભનતાં નથી. પરંતુ પ્રાય: નિજ રામાં જ હેતુરૂપ અવે છે.
[૪]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વળી અહીં જે અનુકપાદિ દાન-ક્રિયાએ સાધુ માટે જણાવેલ છે તે આપવાર્દિક જ છે, અર્થાત્ અપવાદરૂપે કયારેક જ આચરવાની છે. અને તે ધનાદિ ધર્મો દ્વારા પણ કોઈ ભાગસુખા મેળવવાની વૃત્તિ નથી. આથી તે ધર્માં ભોગપ્રાપ્તિના કારણરૂપ બનતા નથી; પરંતુ નિજ`રાના કારણુ રૂપ મની જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ વ્યાધિથી પીડિત કોઈ જીવને મન્ત્ર દ્વારા પવિત્ર કરેલુ પાણી પાવામાં આવે . અને તે જીવ જો શ્રદ્ધાપૂર્વક તે પાણીનું પાન કરે. “આ જળપાનના પ્રભાવે મારા રાગ મટશે જ.' આવી શ્રદ્ધા તેના હયમાં હાય...તે તેનાથી તેના વ્યાધિ (રાગ) શાંત થાય છે. તેમ અહીં પણુ ભેાગના કારણું પુ પુણ્યમ ધ પણ અધ્યવસાય (પરિણામ) વિશેષના કારણે ભાગની પ્રાપ્તિના હેતુ બનતા નથી.
હવે અહીં એક વાદીની શંકા જણાવે છે. તે કહે છે કે, તમે આ વાત કરીને તે પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી તથા પૂજ્ય શ્રી સિદ્ધસેનાિકરસૂરીજીના વિચારોનું સમર્થન આપીને તમારી માનેલી માન્યતાને જ પુષ્ટ કરેા છે! અને તેને અનુકૂળ તર્ક કરવા દ્વારા તમારી રૂઢ માન્યતાને જ સ્થાપિત કરી છે.
આશકાનું સમાધાન આપતાં જણાવે છે કે... न च खदानपोषार्थमुक्तमेतदपेशलम् ।
हरिभद्रो हृदोऽभाणीद्यतः सविग्नपाक्षिकः ||१९|| અ : તમે જે કહેા છે કે પેાતાના દાનના પાષણને માટે જ આ વાત કહી છે, તે તે ચેગ્ય છે. કેમકે શ્રીહરિભદ્રસૂરીશ્વરજી સુવિજ્ઞપાક્ષિક હતા.
[૩૫]
www.kobatirth.org
:
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : તમે જે વાત કહો છે તે અયોગ્ય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી અનુકંપા-બુદ્ધિથી અસંયત એવા ગૃહસ્થાને, કુલિંગી વગેરેને દાન આપવાની પ્રવૃત્તિ કરતા હતા. તે પોતાની પ્રવૃત્તિને પુષ્ટ કરવા માટે જ, તેમણે એમ જણાવેલ છે. આવી તમારી વાત એગ્ય નથી.
કેમકે તે પૂજ્યશ્રી સંવિપાક્ષિક હતા. તેથી સાધુઓ માટે અપવાદે અનુકંપા-દાન કરી શકાય છે તે વાત એગ્ય જ છે.
સંવિઝપાક્ષિકે કદી અસત્ય ન બોલે. શાસ્ત્રની આજ્ઞાવિરુદ્ધ જરા પણ ન બોલે કે ન લખે. અષ્ટક-વિવરણમાં સત્યાવીશમાં અષ્ટકમાં જણાવેલ છે કે, "હરદીયાએ લંચતા समर्थ नागर्थिकमिदं प्रकरणं सुरिणा कृमिति केचित् कल्पपन्ति । हरिभद्राचार्यो हि भोजनकाले शंखवादन. पूर्वकमर्थिभ्यो भोजनं दापितवान् इति श्रूयते । न चैत. संभाप्यते, संविग्नपाक्षिको ह्यलो, न च संविग्नस्य तत्पाक्षि. कस्य वाऽनागमिकार्थोपदेशः सभवति, तत्त्वहानिप्रसंगात"
અર્થ: શ્રીમાન હરિભદ્રાચાર્યજીપતે અસંય તેને દાન આપવાની પ્રવૃત્તિ કરતા હતા. તેનું સમર્થન કરવા માટે આ પ્રકરણમાં “અનુકંપાદાન અસંપતિએને પણ અપવાદ-માગે આ પી શકે છે. આવું જણાવ્યું છે.
* વળી કેટલાક એમ પણ કહે છે કે હરિભદ્રસૂરિજી ભજન-સમયે શંખ વગડાવવાપૂર્વક અથીઓને (યાચકોને) આમન્ત્રણ આપીને બોલાવતા અને ભજન અપાવતા હતા..
[૩૬]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ ઉપયુકત વાત સંભવિત જણાતી નથી. કારણ કે તે પૂજ્યશ્રી સંવિગ્ન પાક્ષિક હતા. અને સંવિગ્નને તથા સંવિઝપાક્ષિકને આગમથી વિરુદ્ધ ઉપદેશ આપ પણ સંભવિત નથી. કારણ કે તેમ કરતાં તવની (સિદ્ધાન્તની હાનિનો પ્રસંગ (અવસર) ઉપસ્થિત થાય છે.
આગમમાં કહ્યું છે કે... "संविग्गो गुवएस ण देह दुभासिअं कडु विवागं । ગાળતો તમિ તદ્દા તહેવારો મિરઝ ”
અર્થ : જે વિગ્ન હોય તે નિશ્ચિતપણે દુર્ભાષિત અર્થાત્ આગમથી વિરુદ્ધ ઉપદેશ ન જ આપે, કારણ કે તેના કટુ (કડવા) પરિણામને તે જાણતા હોય છે. ' આમ છતાં જે અજાણતાં તેમ બની જાય છે તેને સુધારી લઈને તે શુદ્ધ કરે છે. જો તેમ ન કરે તો તેને મિથ્યાત્વને ભયંકર દાવ લાગે છે. પૂજ્યશ્રી હરિભદ્રસુરીશ્વરજી ભવવિરહના ઇચ્છુક હતા, તેથી તેઓ અનામિક ઉપદેશ કે પ્રવૃત્તિ જ આચરે.
હવે ભક્તિાનનું સ્વરૂપ જણાવે છે : भक्तिस्तु भवनिस्तार वाञ्छा स्वस्य सुपात्रतः । नया दत्तं सुपात्राय बहुकर्मक्षय क्षमम् ॥२०॥
અર્થ : સંસારથી વિસ્તાર પામવાની ઈરછાપૂર્વક સુપાત્રમાં કરાયેલી ભક્તિ એ જ વાસ્તવિક ભક્તિ છે. તેવી ભક્તિ વડે દેવાયેલું દાન ઘણું કર્મોને ક્ષય કરવા માટે સમર્થ છે.
[૩૭]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : આ શ્લોકમાં, અનુકંપાદાન બાદ હવે ભક્તિદાનનું સ્વરૂપ જણાવે છે.
ભક્તિ એટલે સંસારને પાર પામવાની ઇચ્છાથી સુપાત્રમાં દાન કરવારૂપ જે પ્રવૃત્તિ તે જ વાસ્તવિક ભક્તિ છે. - પૂજ્યને આરાધ્ય માનીને તેમની પાસેથી જ્ઞાન લેવું તે પણ ભક્તિ છે. પવે મેળવેલા જ્ઞાનનું પુનઃ પુનઃ સ્મરણ કરવું. જ્ઞાન-દર્શનના વિષયમાં કઈ શંકા ઉત્પન્ન થાય તે તેમને વિનય અને બહુમાનપૂર્વક પૂછવું, તેની યોગ્ય ચર્ચા કરવી. અને તે વસ્તુને નિશ્ચય (તત્વ અંગે નિર્ણય) કરવો. નવું નવું શ્રત આદરપૂર્વક ભણવું... તથા દેવ-ગુરુ અને ધમને વિષે અનન્યપણે દઢ પ્રીતિ રાખવી.
આરાય એવા ગુરુની આરાધના કરવી. પિતાની શકિત પ્રમાણે તેમનું બહુમાન અને તેમના પ્રત્યે પ્રેમ ધારો, આરાધક એવા સદગુરુને આચાર્ય, ઉપાધ્યાય, ગણ, તપસ્વી ધ્યાન, જપકારક, શાસ્ત્રાભ્યાસમાં રક્ત અને ગુરુ વગેરેની વૈયાવચ્ચમાં તત્પર સાધુઓ પણ ગુરુ-સ્થાને છે તેમ સમજીને, સુપાત્રરૂપે તેમની ભકિત અને બહુમાન તથા સત્કારપૂર્વક દાન આપવું. આ બધું જ ભક્તિસ્વરૂપ છે. , વળી ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ પણું બહુ આદરપૂર્વક, ગૌરવ પૂર્વક કરવામાં આવે છે તે પણ સેવા સ્વરૂપ જ છે.
આ રીતે સુપાત્રને પ્રીતિપૂર્વક, ગૌરવપૂર્વક અને એકાગ્રતાપૂર્વક, સમયને ઓળખીને જે દ્રવ્ય આપણી પાસે હેય તે આપવાથી અતિ જૂનાં ચીકણું એવા કર્મો પણ નષ્ટ થાય છે. આવું અપૂર્વ સામર્થ્ય આ સુપાત્રદાનના ધર્મમાં છે. આથી જ તન-મનની એકાગ્રતાપૂર્વક દનક્રિયા કરવી જોઈએ.
[૮]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે : पात्रदानचतुर्भग्या माधः संशुद्ध इध्यते । द्वितीये भजना शेषावनिष्ट फलदो मतो ॥२१॥
અર્થ : પાત્રદાનની ચાર પ્રકારની ભંગી છે. તેમાં પહેલે ભંગ વિશુદ્ધ છે. બીજા ભંગમાં ભજના છે. અને બાકીના બે અનિષ્ટ ફળને આપનારા જાણવા.
વિવેચન : પાત્રને અપાતા દાનના વિષયમાં ચાર પ્રકારના ભંગ (વિકલ્પ) શાસ્ત્રકાર બતાવે છે.
[૧] સંયતને શુદ્ધદાન: સંયમધારી, શુદ્ધ આચારના પાલક સાધુને શુદ્ધ એવા આહારાદિનું દાન કરવું.
[૨] સંયતને અશુદ્ધદાનઃ સંયમધારી, શુદ્ધ આચારના પાલક સાધુને અશુદ્ધ અર્થાત્ આધાકર્મ વગેરે દેજવાળ દેષિત આહારદિનું દાન કરવું.
[] અસંયતને શુદ્ધદાન: અસંયમી, માત્ર સાધુવેષ ધારણ કરનારા કુ-સાધુને શુદ્ધ-નિર્દોષ આહારાદિનું દાન કરવું.
[4] અસયતને અશુદ્ધદાનઃ અસંયમી, ભાગ સાધુવેષ ધારણ કરનારા પરંતુ સાધુના આચારને શુદ્ધ રીતે નહિ પાળનારા એવા કુ-સાધુને આધાકમવાળું અશુદ્ધ ભજન વગેરે આપવું.
આ ચાર ભંગમાં જે પ્રથમ ભંગ છે તે અત્યંત શુદ્ધ છે. કારણ કે તે દાન દેનાર અને લેનાર બને માટે શુદ્ધ ધર્મમાં પ્રવૃત્તિરૂપ છે એનાથી કમનિર્જરા થાય છે. અર્થાત કમેને ક્ષય કરવામાં પુટ આલંબનરૂપ બને છે.
[૩]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો ભંગ શુદ્ધ સંયમી સાધુને અશુદ્ધ દોષિત આહાર વગેરેના દાનરૂપ છે. તે અમુક પ્રકારના દ્રવ્ય, ક્ષેત્રો અને કાળમાં, વિશિષ્ટ સોગમાં કરવામાં આવે તે તે શુભફળને આપનાર બને પણ છે. . અને તેવા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ન હોય, ખાસ કાવિશેષ ન હોય તે તેવા સમયે સંયમી સાધુને દોષિત આહાર-પાણી વગેરેનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી. આથી આવા દાનના ફળરૂપે ભજના કહી, અર્થાત્ વિકલ્પ કહ્યો.
- ત્રીજો ભંગ અસંયમીને, અશુદ્ધ ચારિત્રવાનને શુદ્ધઇન કરવારૂપ છે. અને એ ભંગ એવા જ અસંચમીને અશુદ્ધદાન કરવારૂપ છે. આ બંને ભંગ (પ્રકાર) આપણને જે અનિષ્ટ છે, અણગમતા છે તેવા ફળને આપનાર છે. કારણકે એનાથી એકાંતે કમ-બંધ જ થાય છે.
- આ છેલ્લા બંને પ્રકારને અનિષ્ટ ફળને દાયક એટલા માટે કહ્યા કે અસંયમી માગ વધારી સાધુઓને પોષવા તે બહુ અત્યંત અહિતકર છે.
હા...દીન-દુઃખિત એવા ગૃહસ્થો વગેરેને અપાતું અનુકંપાદાન ઉત્સર્ગથી સંગ્રહ કરી શકે છે. ત્યાં બહુમાન સત્કારને સવાલ હેતે નથી.
शुद्धं दत्वा सुपात्राय, सानुबन्ध शुभार्जनात् । सानुबन्धं न बध्नाति, पापं बद्धं च मुञ्चति ॥२२॥
અર્થ : સુપાત્રમાં શુદ્ધ આહારાદિનું દાન આપવાથી સાનુબંધ પુણ્યાનુબંધી પુણ્યકમ બંધાય
[૪૦]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અને પાપાનુબંધી પાપ બંધાતું નથી. તેમ જ જૂના બંધાયેલા પાપ દૂર થાય છે.
વિવેચન : જેમણે સઘળા પાપ-વ્યાપારનો ત્યાગ કરેલ છે તેવા સુપાત્રને અર્થાત સાધુ-સાદ ઓને ઉત્તમ દાન કરવું જોઈએ.
સમ્યજ્ઞાનના પ્રભાવે સઘળા પાપાદિને યથાસ્વરૂપે જાણીને તેને પચ્ચખાણ કરવાપૂર્વક જેમણે યોગ કરેલો છે, તે આ માટે સુપાત્ર છે. તેવા સુપાત્રરૂપ સાધુ સાધ્વીજીઓને અત્યંત આદર અને ભક્તિપૂર્વક જે નિર્દોષ (તેમના માટે ખાસ નહી બનાવેલ આહાર વગેરેનું દાન કરવામાં આવે છે, તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય-કર્મ બંધાય છે.
પરંતુ આવું દાન પાપની પ્રાપ્તિમાં કારણભૂત બનતું નથી. પાપાનુબંધી પાપ પણ તેનાથી બંધાતું નથી. એટલું જ નહિ, પરંતુ પૂર્વના જન્મમાં બાંધેલાં પાપકર્મોથી પણ આત્માને મુક્ત કરે છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે..
" इत्थं च पापनिवृत्तौ प्रमाणभंगा प्रयोजकपुण्येन મોક્ષગતિ મવતિ | - અથ : આ પ્રમાણે સપાત્રમાં ભક્તિ-બહુમાન
પૂર્વક દાન આપવાથી, પૂર્વકાલીન અનેક પાપ દૂર થાય છે. અને મિથ્યાત્વાદિ કમબંધના હેતુ એ તથા કષા વગેરે પણ નિવૃત્ત થાય છે. તેનાથી મોક્ષમાર્ગના પ્રયાણમાં ભ ગ કરાવનારા અશુભ કર્મોને પણ અભાવ થાય છે. અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને
[૪૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્રમાં પ્રયેાજક એવા પુણ્યની(પુણ્યાનુબંધી પુણ્યની) પ્રાપ્તિ થાય છે...આથી મેક્ષની પ્રાપ્તિની સુલભતા થાય છે તેમ નિશ્ચિત સમજવુ.
સુપાત્રદાનમાં પણુ અપવાદ જણાવે છે... भवेत्पात्रविशेषे वा, कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि, द्वयोर्लाभाय नान्यथा ||२३||
અથ : પાત્ર-વિશેષને અથવા ખાસ પ્રકારના કારણે સુપાત્રને આપેલું અશુદ્ધ એવુ પણ દાન અનેને લાભ માટે થાય છે...પરંતુ અપાત્રને અને કારણે નહિ...
વિવેચન : આગમ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણેના ક્ષેપક, તપસ્વી વગેરે સાધુ-સાધ્વીજીને—જેએ સુપાત્ર છે—અમુક ખાસ કારણ પ્રસ ંગે અશુદ્ધુ દાન પણુ અપાય.
દા.ત. દુકાળના અવસર હોય, લાંબા વિહાર વગેરે થયા હોય, બીમારીને સંગ હોય, એવા ખાસ કારણેાએ સાધુને પણ આધાકર્માદિ દોષવાળી ભિક્ષા—અશુદ્ધ હોવા છતાં— અપાય...અને તેનાથી દાતાર અને લેનાર બંનેને લાભ જ થાય છે.
કારણ કે દાન દેનારનું અંતર વિવેકપૂર્ણ છે, અને શુદ્ધ અંત કરણ છે. તેથી તે પુણ્યાનુ ધી પુણ્યને બાંધે છે. અને ગ્રહણ કરનાર સાધુ પણ વિશિષ્ટ કક્ષાની અનુપ્રેક્ષા વગેરે દ્વારા શાસ્ત્રાના પૂર્ણ જ્ઞાતા (ગીતાથ") બનેલ છે. આ રીતે શાસ્ત્રાર્થાંના રહસ્યાને પામીને તેવા સાધુએ જગત્માનનુ કલ્યાણ કરે છે.
[૪૨]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ બને અપવાદ-માગે, વિશિષ્ટ કારણે આધાકમી* ભિક્ષાદિ વાપરવા છતાં પાપબંધ કરતા નથી. એટલું જ નહિ વિશિષ્ટ કક્ષાના લાભને પામે છે.
પરંતુ જે યોગ્ય પાત્ર (સુપાત્ર) ન હોય, અને ખાસ કારણ પણ ન હોય તે તેવું અશુદ્ધ દાન દેનાર અને લેનાર, બંનેને લાભ થતો નથી. પણ દોષ જ લાગે છે.
- આ રીતે સંયત (શુદ્ધ સંયમી) સાધુને પણ અશુદ્ધ દાન (આધાકમ* આહારાદિનું દાન) આપવાથી ફળના વિષ્યમાં ભજના (વિકપ ભલે માને. કારણ કે દાતારને બહુતર નિજરો થાય છે અને અલ્પતર (અતિ ડે) પાપને બંધ થાય છે, એમ ભગવતીમાં જણાવેલ છે. પરંતુ અપવાદ માગે પણ અશુદ્ધ આહારાદિનું દાન ભાવની શુદ્ધિપૂર્વક કરવાથી ફળને અવિશેષ શી રીતે અર્થાત્ શુદ્ધ ભાવને પૂર્વક સંયમીને અશુદ્ધદાન આપવાથી વિશિષ્ટ લાભ થાય. છે એ વાત શી રીતે ઘટે?
એના ઉત્તરરૂપે જણાવે છે કે.. अथवा यो गृही मुग्धो लुब्धक ज्ञातभावितः । तस्य तस्वल्पबन्धाय बहुनि रणाय च ॥२४॥
અર્થ : અથવા બીજી દષ્ટિએ વિચારતાં) જે કે ભેળે સદ્ગૃહસ્થ, મૃગ (હરણ)ને વિષે લુબ્ધની જેમ દાન આપે છે તે અતિઅલ્પ કર્મબંધનું કારણ બને છે અને બહુ કર્મનિજર કરાવનાર બને છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન
: અથવા ’’ શબ્દથી અહીં બીજો વિકલ્પ દર્શાવે છે. અર્થાત ખીજી દાષ્ટએ વિચાર કરતાં એમ જણાય છે કે કોઈ ભાળેા સદ્ગૃહસ્થ જેણે શાસ્ત્રના અર્થíને રહસ્યાતે સારી રીતે જાણ્યા નથી તેવા આત્મા, પારમાર્થિક જ્ઞાનના અભાવે, ” સાધુઓને શ્રાવકોએ કોઈ પણુ રીતે દાન આવુ જોઈએ. ગમે તે રીતે, બિન કે નિર્દોષની બહુ પ'ચાતમાં પડયા વગર અન્નવસ્ત્રાદિ વહેારાવવા તે યેાગ્ય જ છે.” આવી પાસદ્ઘાએએ દર્શાવેલી વાતાથી ભાાંવન થઈ તે હારાવે છે.
r
મૃગલાંઓને પકડવા માટે જેવી રીતે તેના શિકારીએ જાળ બિછાવે છે, ત્યારે તે મૃગલાંઓને પકડવા માટે ચેન કેન પ્રકારેણુ ઉપાય અજમાવે છે, તેમાં કયા ઉપાય અજમાવવા અથવા કેવા ઉપાય યોજવા તેના વિચાર લુબ્ધકો (હરણના લાલચુપેા)ને હાતા નથી; તેમ પુણ્યના રસિયા શ્રાવકાને કેવા પ્રકારના દાનથી મને લાભ થશે તે વાતથી અજાણુ, બાળા શ્રાવકો ગમે તે રીતે સાધુઓને વહેારાવે છે.
કારણ કે કેટલાક પાસસ્થાઓએ (આચારમાં શિથિલ સાધુઓએ) તેમને એવું શિખવાડી દીધુ હાય છે કે “ ગમે તે રીતે સાધુઓને દાન આપવું જોઈએ. તેમાં ઘણેા લાભ થાય છે.’” આમ ભેાળવાઈ ગયેલા ભરિક શ્રાવકે સંયમધારી સાધુએ તે અશુદ્ધ અર્થાત્ આધાકની આહારાદિનું દાન કરે છે તેા પણ તે ભોળા હોવાના કારણે અર્થાત્ તેમને શાસ્ત્ર-મર્યાદાનું જ્ઞાન નહિ હોવાથી અતિ અ૫ કમબધ થાય છે અને વધારે કમનિર્જરા થાય છે.
[૪૪]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इत्थमाशय वैचित्र्यादत्राल्पयुष्क हेतुता । युक्ता चाशुभदीर्घायुहेतुता सूत्रदर्शिता ॥२५॥
અર્થ : આ પ્રમાણે આશય (પરિણામ)ની ચિત્રતાના કારણે શુભ એવા અલ્પ-આયુષ્યની હેતુતા અને અશુભ એવા દીર્ઘ આયુષ્યની હેતુતા જે સૂત્રમાં દર્શાવેલ છે, તે યુક્ત જ છે.
વિવેચન : જે ઘન, સંયત (સંયમધારી)ને અશુદ્ધ આધાકમાં આહારાદિનું કરાય છે તેમાં દાતારના આશયમાં વિચિત્રતા છે, અર્થાત ભેદ છે. કોઈ જીવે દેવતાઈ ભોગસુખોને મેળવવા, પુણ્યોપાર્જન કરવા દાન આપે છે. તે કઈ જીવો ઉત્તમ માનવીય ભેગો મેળવવા દાન આપે છે. તે કઈ જીવો જગતમાં યશકીર્તિ પામવા માટે પણ દાન આપે છે; પણ બહુ ઓછા જીવો કર્મોને ક્ષય કરીને મેક્ષ મેળવવા સંયમીને દાન આપતા હોય છે.
આ રીતે દરેક નાદાન કરનારાઓના આશ. એકસરખા હોતા નથી. તેમનાં પરિણામમાં વિચિત્રતા – વિભિન્નતા હોય છે. તેથી સંચમી સાધુઓને અશુદ્ધ એવું દાન આપતા શુભ આયુષ્યને અપબંધ થાય છે. અને અશુભને. દીર્ઘબંધ થાય છે. આ પ્રમાણે સ્થાનાંગાદિ સૂત્રોમાં જણાવેલા છે તે યોગ્ય જ છે.
शुद्धदायकापेक्षयाऽशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्बन्धसंभवात् । क्षुल्लकभवप्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तर विरोधेनाऽसम्भवात् इति । व्यक्त मदः स्थानांग वृत्यादी ।
[૪૫]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ : શુદ્ધ દાન દેનારાની અપેક્ષાએ અશુદ્ધ દાનને આપનારે ભેળે (મુગ્ધ) આત્મા શુભ-આયુષ્યને અલ્પબંધ કરે છે. અહીં અલ્પબંધ કરે છે એમ જે કહ્યું, તે શુદ્ધ દાતાર–જે વિવેકનંત છે તેની અપેક્ષાએ અ૫ પુણ્ય બાંધે છે એમ સમજવું. એટલે અહ૫ઋષિવાળું દેવપણું પામે છે અથવા મનુષ્યપણું પામે છે.
પરંતુ નિગોદમાં છવ જેમ ફુલકભ પામે છે તેવી રીતે ક્ષુલ્લક ભવનું અહીં રહણ ન લેવું. કેમકે અશુદ્ધ દાન દેવા છતાં તેના આત્મપરિણામ તે મલિન નથી જ.
આથી તે શુભ આયુષ્ય લાંબા કાળનું ન બોધે. પણ શુભ એવુ અલ્પ આયુષ્ય બાંધે અને અશુભ એવું દીધ આયુષ્ય બાંધે તેમ અહીં જણાવ્યું છે.
શુભ અલ્પાયુષ્ય બાંધે, તેને અર્થ એ છે કે તે સાગરપના લાંબા આયુષ્યવાળું દેવાયુષ્ય ન બાંધે પણ દશ હજાર વર્ષ વાળું દેવપણું (વ્યન્તરાદિકનું આયુષ્ય) બાંધે, અથવા માનવ કે તિય"ચ ભવના શાતા વેદનીયવાળું અલ્પ આયુષ્ય બાંધે, એમ સમજવું પરંતુ નિગોદમાં રહેલે જીવ એક શ્વાસોચ્છવાસમાં જે સાડા સાતર ભવ કરે છે, તેવું અલ્પ આયુષ્ય અહીં ન સમજવું.
કારણ કે આ રીતે અલ્હાપુષ્પને અર્થ કરતાં શાસ્ત્રનાં અન્ય સૂત્રો સાથે વિરેાધ આવે છે. આ વાત સ્થાનાંગસૂત્રની રીકા વગેરેમાં સ્પષ્ટ કરેલ છે.
૪૬]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यस्तूत्तर गुणाशुद्ध प्रज्ञप्तिविषयं वदेत् । तेनात्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ॥२६॥
અર્થ : જે પ્રાપ્તિ (ભગવતી)ના વિષયને ઉત્તરગુણની અશુદ્ધિરૂપ કહે છે; તેના વડે, અહીં આ વિષયમાં ભજનાસૂત્ર જોવાયુ છે તે પછી સૂર્યગ ડાંગસૂત્રમાં કેમ ભજનાત્ર જોવાયું ?
વિવેચન : જેઓ એમ માને છે કે આધાકમી ભેાજન સાધુ માટે એકાંતે દુષ્ટ છે. તે ભગવતી વગેરેમાં જે વિષય કહ્યો છે તેને ઉત્તર ગુણુની અશુદ્ધિરૂપ કહે છે.
જોકે સામાન્યતઃ તે સાધુઓને માટે ગૃહસ્થાએ બનાવેલા આહાર સાધુઓએ વહારા તે દૂષિત જ છે. પરંતુ જે આત્માએ (સાધુએ) શાસ્ત્રાદિનું અધ્યયન કરતાં હોય અને નિર્દોષ આહાર મળવા અસભવિત હાય, ત્યારે અધ્યયનમાં અંતરાય ન થાય, ભણેલાં શાસ્ત્રનું વિસ્મરણ ન થાય તે માટે અપવાદે દૂષિત આહાર પણુ વહારી શકે છે.
મૂળ ગુણાને તો અખંડ જ રાખવા પડે. હા, તેનુ રક્ષણુ કરવા જતાં, ઉત્તરગુણુમાં અશુદ્ધતા (અપવાદે) થાય તે તે સહન કરવી ટે. જો પૂણ શારીરિક શક્તિ હોય તે આહારના ત્યાગ કરે અને ઉત્તર ગુણમાં પણ અશુદ્ધતા ન થવા દે.
પશુ આહારમાં સચિત્તબીજ કે અન્ય જીવથી સ ંસક્ત આહાર હાય તે તેને અપ્રાસુક અને અનેષણુ ગણીને તેના ત્યાગ કરે. પરંતુ જો અન્ય રીતે આહાર મળવા અશકય હાય અથવા પેાતે (સાધુ) એટલે શક્તિમાન ન હોય તો તે સચિત્ત ખીજાદિને દૂર કરીને તે આહારને ગ્રહણ કરી શકે. કરે. [૪૭]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે આધાકમી આહારને એકાંતે દુષ્ટ માનવામાં આવે અર્થાત કેઈ પણ સંયોગોમાં સાધુથી ન જ વહેરાય તેમ જે કંઈ કહે તો તેને જણાવવાનું કે આ તે જૂના ભયથી કપડાં કાઢી નાંખવા જેવી વાત છે. કપડાંમાં જે જ થઈ ગઈ હોય તો જૂને દૂર કરીને કપડાં લઈ લેવાં જોઈએ. એના બદલે કપડાં જ ફેંકી દેવાની વાત યુક્તિસંગત નથી. તે જ રીતે વિશિષ્ટ જ્ઞાનાદિને મહાન લાભ થતો હોય તે આધાકમી ભિક્ષાના ગ્રહણને અલ્પ દેવ સ્વીકાર પણ પડે.
આ વિષયમાં સૂયગડાંગમાં ભજનાસૂત્ર કેમ દેખાય છે? તેમાં આ પ્રમાણે જણાવાયું છે કે,
"अहागडाई भुजति अन्न मन्ने सकम्मुणा । उवलित्त वियाणिज्जा अणुवलित्त त्ति वा पुणो ।"
અર્થ : આધાકમી ભજન વાપરતા અન્ય સાધુએ સ્વકમથી અવશ્ય ઉપલિપ્ત થાય છે. તેમાંય આધા કમીને રાગપૂર્વક વાપરતા અશુદ્ધ કમને બંધ કરે છે. અથવા જે અત્યંત ગાઢ કારણે રસની આસક્તિને તજીને શરીરને ધર્મધ્યાનમાં જ પ્રવર્તાવે તે
એવા કર્મથી લિપ્ત થતા નથી. અર્થાત આધાકર્મના ફળરૂપ દેષમાં ભજના છે.
ત્યાં જે અન્ય પરસ્પર શબ્દને બીજો અર્થ થાય તેમ નથી, તેથી આધાશ્મના ફળના વિષયમાં ભજના વિક૯પ) જ સ્પષ્ટ થાય છે. અર્થાત અમુક વિશિષ્ટ કારણે રસમૃદ્ધિ વગર જે આધાકમી વાપરે તો કમબંધ ન થાય
[૪૮]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કોઈ પણ જાતના કારણ વગર, આધાકમાં વાપરે તે તેને અવશ્ય કમબંધ થાય છે.
હા... જે સ્વરૂપથી જ અસાવધ છે, અર્થાત્ નિષ્ટ છે. અર્થાત્ સાધુ માટે બનાવેલી દેવિત ભિક્ષા નથી તેના વિષયમાં ભજના” જણાવવાનું કેઈ પ્રજન જ નથી. ' અર્થાત જે ગૃહસ્થ પિતાના માટે બનાવેલ છે તેવું નિર્દોષ અન્ન સાધુને વહેરાવવાથી “ભજના” (વિકપની કઈ જરૂર જ રહેતી નથી. એવું અન્ન વહેરાવવાથી તે દાતાર (શ્રાવક) અને ગ્રાહક (સાધુ) બનેને લાભ જ, થાય છે.
હવે અસંયતિને ગુરુ-બુદ્ધિથી દેતા કમબંધ થાય તે વાત જણાવે છે :
शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्धया तत्कर्मबन्धकृन्नानुकंपया ॥२७॥
અર્થ : શુદ્ધ અથવા અશુદ્ધ એવું દાન (અન વગેરેનું દાન) અસંયતને જે દેવાય, તેમાં જે ગુરુ પણાની બુદ્ધિ હોય તે કર્મબંધ થાય છે. અનુકંપા
બુદ્ધિથી અપાય તે નહિ - વિવેચનઃ અસંયતિ અર્થાત જેઓ શુદ્ધ સાધ્વાચારના. પાલક નથી તેવા પાસત્યા વગેરેને શુદ્ધ અર્થાત આધાકમાં, વગેર ન હોય તેવી દેષરહિત ભિક્ષા અપાય અથવા અશુદ્ધ અર્થત આધાકમ આદિ દેલવાળી ભિક્ષા અપાય અને તેમાં વળી ગુરુપણુની બુદ્ધિ હેય તે હેષ લાગે..
(૪૯).
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અસંયમી છે અથવા માત્ર વેષધારી દંભી સાધુ છે તેને ગુરુ માનીને, પૂન્યનીય શ્રમણ માનીને જે અન્નવસ્ત્રાદિનું દાન દેવામાં આવે તે તેનાથી પાપકમને બંધ જ થાય છે. કારણ કે અસાધુ એવા તેઓમાં સાધુ તરીકે, માન્યતા કર્મને બંધ કરાવે. મિયા મોહનીય આદિ કમ બંધાવે.
પરંતુ જો તેવાઓને અનુકંપા-બુદ્ધિથી આપવામાં આવે, તે તેનાથી કમબંધ થતું નથી. કેમકે અનુકંપા-દાનને શાસ્ત્રોએ નિષેધ કર્યો નથી. અનુકંપા કેઈને પણ આપી શકાય છે. 'अनुकंपादाणं.पुण जिणेहि न कयाइ पडिमिद्धमिति ।।
અર્થાત અનુકંપાદાનને જિનેશ્વરે ક્યાંય પ્રતિષેધ નિષેધ) કર્યો નથી.
તાત્પર્ય એ કે ગૃહસ્થને માટે કોઈ પણ આત્માને અનુકંપાદાનને નિષેધ નથી. માટે તેવી બુદ્ધિથી અવતને (દંભી સાધુને પણ તે દાન આપી શકે છે.
दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जन । प्रज्वाल्य चन्दनं कुर्यात्कष्टामगारजीविकाम् ॥२८॥
અથ : આ રીતે દાન આપવાથી દષની પેષતા થાય છે; એમ જાણવા છતાં, તેની ઉપેક્ષા કરીને જેઓ દાન આપે છે, તેઓ ચન્દનને બાળીને કષ્ટપૂર્વક અંગાર દ્વારા જીવિકાને ચલાવનારા છે. • - • વિવેચન : આ રીતે અસંયમી એવા સાધુઓને (પૂર્વશ્લોકમાં જણાવ્યા પ્રમાણે) શુદ્ધ અથવા અશુદ્ધ દાન
- ૫)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઓ આપે છે અને તે ય ગુરપણાની બુદ્ધિથી આપે છે તેઓ કમબંધ કરે છે.
આ રીતે અસંયમીઓને ગુરબુદ્ધિથી દાન આપવું તે તેમના દોષોને પોષવા જેવું છે. આવું દે–પિષણ થતું જાણવા છતાં, જેઓ એમ સમજે છે અને માને છે કે ગમે તેવા સાધુને પણ દાન આપવાથી લાભ થાય” તેઓ ખરેખર ઉત્તમ મહાન સુગંધીદાર ચદનને બાળીને અંગારકમને કરે છે. અર્થાત્ કોલસા મેળવવાનું કામ કરે છે. ' અર્થાત આ રીતે અસંયમીઓને દાન આપવું તે જરાય ગ્ય નથી.
જેને દાન આપવાનું છે તે પાત્રની દાતારે પરીક્ષા કરવી જોઈએ, એ વાત જણાવે છે.
अतः पात्रं परीक्षेत, दोनशौण्ड स्वयं धिया । तस्त्रिधा स्यान्मुनिः, श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ॥२९।।
અર્થ : આથી જ પાત્રની પરીક્ષા, દાનશૂર વ્યક્તિએ જાતે જ પોતાની બુદ્ધિથી કરવી જોઈએ. તે પાત્ર ત્રણ પ્રકારે છે: (૧) મુનિ (૨) શ્રાવક અને (૩) સમ્યગ્દષ્ટિ.
વિવેચન : સાધુઓ વગેરેને દાન આપનાર દાનગર, પુરુષે દાન લેનારા પાત્રની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. પાત્ર કે અપાત્રને વિચાર કર્યા વગર દાન આપનાર નિશ્ચિતપણે લાભ પામતું નથીકયારેક મોટા દેશોને પોષણ આપવાનું પાપ પણ કરી બેસે છે.
[૫૧]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્ર મુખ્યત્વે ત્રણ પ્રકારે છે : (૧) પાંચ મહાબતને ધારણ કરનારા મુનિ ભગવતે તથા - સાધ્વીજી મહારાજે (૨) દેશવિરતિધર શ્રાવકે અને શ્રાવિકાઓ. (૩) સમ્યગ્દશનને ધારણ કરનાર પુણ્યવાને.
. આ ત્રણે સુપાત્ર છે. તેથી તેમને ભક્તિ અને બહુમાન પૂર્વક દાન આપવું જોઈએ. આ રીતે પાત્રને ઓળખીનેપિછાણને અપાયેલું દાન મહાન ફળને આપનારું થાય છે.
આ સિવાયનાને અર્થાત્ અનુકંપાદિને પાત્ર હોય તેવાઓને દાબુદ્ધિથી દાન કરવું જોઈએ.
एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् ।
औचित्यानतिवृत्या च सर्वसम्पत्करं मतम् ॥३०॥
અથ : આ રીતે આ આમાઓને (મુનિ વગેરેને) કરાતું દાન, એમનામાં રહેલા ગુણેના અનુમોદન રૂપ છે. આમ ગુણોનું અનુમંદન હેવાથી અને ઔચિત્યનું પણ પાલન થતું હોવાથી તે દાન સર્વ સમ્પત્તિઓને આપનારું થાય છે.
વિવેચન : જેઓ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે, સ યમને પાળનારા છે તે મુનિવરેને તથા સાધ્વીજી એને, તથા શ્રાવકે અને શ્રાવિકાઓને તથા સમ્યગ્દષ્ટિ આભાઓને કરવામાં આવતુ દાન, તે તે પુણ્યામાઓમાં રહેલા ગુણની અમેદના-સ્વરૂપ છે. અર્થાત તેમને દાન દૈવાથી તેમનામાં રહેલા ગુણોનું અનુદન થાય છે. કેમ કે તેમને આપવામાં આવતું દાન ભક્તિપૂર્વકનું હોય છે.
[૫] ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી આ રીતે ાન આપવાથી પોતાના શ્રાવકાદિ આચારનું અનુલધન થાય છે. અર્થાત્ તે આચારનું પાલન થાય છે. આધી જ આ દાન સવ સત્તઓને આપનારુ છે. સંસારની સવ સુખ સ'પત્તિઓને તે તે આપે જ છે, પરંતુ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણાના પણ ક્રમશઃ વિકાસ કરી આપે છે અને પર પરાએ મેાક્ષરૂપી પરમ સમ્પત્તિને પણ આપે છે.
शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते । कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ॥ ३१ ॥
અર્થ : શુભ એવા પણ દાનાદ્રિકા'માં જે દોષ થાય છે, અર્થાત્ દ્રવ્યહિંસાદ્ધિ થાય છે તે પશુ ફૂપના દૃષ્ટાંતી, મતના (જયણા)વાળા પુરુષને માટે અનિષ્ટરૂપ અનતી નથી. કારણ કે તેનાથી અલ્પ પ્રયાસથી મહાન લાભ થાય છે.
વિવેચન : યોગ્ય પાત્રને દાન આપવાની બુદ્ધિવાળા થવા જે શુભયોગ આચરે છે....અર્થાત્ જે શુભ-ધમ પ્રવૃત્તિ કરે છે... સાધમિકાનું વાસણ કરે છે... દેવ- પૂજા...ગુરુ ભક્તિ .. તી યાંત્રા કે પ્રભાવના વગેરે કાર્યો કરે છે તે તમામમાં અલ્પ કે બહુ આર ભ-સમારંભ તા થાય જ છે. અને તેથી તેમાં દ્રવ્યહિંસા વગેરે દોષ થાય છે.
આમ છતાં તે પુણ્યવાના ખૂબ જ યતનાવ ત હોય છે. શકય એટલા અપૂછવાની હિંસા કેમ થાય ? તેની કાળજી કરનારા અને બહુ સભાળપૂર્વક થવાની જયણા વગેરે
[૫]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનારા હોય છે. આથી એમને દ્રવ્યહિંસાદિ દોષ હોવા છતાં અનુબંધમાં હિંસાને દેષ લાગતું નથી.
આવાં સાધાર્મિક ભક્તિ આદિ કાર્યોમાં સ્વરૂપથી હિંસાદિ થાય છે.... જયણું ખૂબ પાળવા છતાં પણ તેમાં હિંસાદિ પાપ માત્ર “સ્વરૂપથી સાવધ' છે, અનુબંધથી નહિ અનુબંધથી તો તે નિરવદ્ય છે, અર્થાત્ નિષ્પાપ પ્રવૃત્તિ છે.
તે માટે આગમમાં કૂવાનું દષ્ટાંત આપવામાં આવેલું છે. જેમ કૂવો ખોદનાર માણસ ખોદતી વખતે માટી વગેરેથી મેલે થાય છે, પરંતુ જેવી પાણીની સેર જમીનમાંથી છૂટે છે કે તરત જ તે, તે પાણીની ધારામાં શુદ્ધ બની જાય છે. તેથી કુ ખોદતાં થયેલી તેની મલિનતાને દેવરૂપ ન ગણી શકાય.
તે જ રીતે સાધર્મિક ભક્તિ કે મુનિ ભક્તિ વગેરે કરતાં હિંસાદિ દેવ થાય છે, પરંતુ તેવી ભક્તિ કરતાં જે વિશિષ્ટ ભાવવૃદ્ધિ વગેરે થાય છે. તે ભાવધારામાં હિંસાદિ દષની શુદ્ધિ થઈ જાય છે. આથી ભક્તિ કરનાર આત્મા પાપાનુબંધી પાપરૂપ કર્મને બાંધતા નથી. પણ પુણ્યાનુબંધી પુણ્યકમ ને બાંધે છે અથવા અશુભ કર્મની નિજારો કરે છે. તે માટે આગમમાં કહ્યું છે ? "जा जायमाणस्स भवे, विराटणा सुत्तविहि समग्गस्स । સહોર નગરપા, કાથ વિનોદિનુત્તર છે”
અથ : કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી ભાવનાપૂર્વક અને યતનાપૂર્વક, શાસ્ત્રવિધિ મુજબ
[૫૪]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે આત્મા, દેવપૂજા-સમ્મત્વધારી અને શુર્વાદિની ભક્તિ વગેરે કાર્યો કરે છે, તેમને છદ્મસ્થતાના કારણે, દૃષ્ટિદોષના કારણે, અને અનિવા`તાના કારણે, અલ્પ પણ જીવહિંસાદ્ધિ થાય છે..તે પણ ભાવની વિશુદ્ધિ હાવાથી નિરારૂપી ફળને આપનારી અને છે. પશુ તેનાથી પાપના મધ થતા નથી એ અલ્પ વિરાધના બહુ લાભનું કારણ બને છે.
અહી` જે ‘અપવાદ' છે; તે વિરાધનાની વ્યાખ્યા ખતાવવા દ્વારા ફળને પણ ભેદ બતાવાયા છે. કારણ કે જ્ઞાનપૂવ ક જે ક્રિયા થાય અને અજ્ઞાની જે ક્રિયા કરે, તેમાં આત્માના અધ્યવસાયને ભેદ હોવાથી ફળને પણ ભેદ થા હાય છે.
અહીં કોઈ એવી શંકા કરે જે ક્રિયાનુષ્ઠાન છે તેમાં જે હિંસાદિનું વજન કરવાના છે, અભિલાષ છે. તેનાથી જન્મ (થનારી) નિર્જરા પ્રત્યે જીવધાતના પરિણામથી અજન્ય હોવાથી, જીવવિરાધના રૂપ પ્રતિબન્ધકના અભાવ એ જ હેતુ છે.
અર્થાત્ ધ ક્રિયાનુષ્ઠાના (દેવપૂજા-સાધમિ'ક દાનાદિ)માં જે જીવહિંસા થાય છે તેમાં પણ જીવહિંસાનુ` પરિણામ હાતુ નથી. આથી તે ધર્માનુષ્ઠાના દ્વારા થતી નિજ રામાં, જીવહિંસાના પરિણામથી અજન્ય એવી જીવવિરાધના રૂપ પ્રતિબધાના અભાવ એ જ કારણરૂપ છે.
[૫૫]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવું કાઈ સાહસિક કહે છે... તેનુ તે વ્યાખ્યાન ખરેખર અપૂવ' છે !! તેનું આગમ અને તક કૌશલ્ય પણ અદ્ભુત છે!!!
આ સાહસિકને પ્રત્યુત્તર આપતાં પૂ. ઉપાધ્યાયજી (ચશેાવિજયજી મહારાજ કહે છે કે ભાઈ ! ક્રિયાનુષ્ઠાનમાં જે હિંસાદિ થાય છે. છતાં ત્યાં હિ ંસાના વજનના અભિપ્રાય છે, આથી તેનાથી જન્ય નિજ રા પ્રત્યે, તમે જીવધાતના પરિણામથી અજન્ય વવિરાધના રૂપ પ્રતિબંધકના અભાવને જ હેતુ કહા છે, તો તો; કેવળ વિરાધનામાં પ્રતિબંધકતાને અભાવ થયા અર્થાત્ માત્ર (માત્ર એટલે વિશેષણ વગરની) વિરાધના એ પ્રતિબંધક નથી બનતી પરંતુ જીવબાત પરિણામથી વિશિષ્ટ હેાય ત્યારે જ તે તે જીવવિવિરાધના પ્રતિબંધક બને છે.
અને આમ થતાં વિશેષણાભાવ પ્રયુક્ત (અર્થાત્ જીવધાતપરિણામેાભાવી પ્રયુક્ત) વિશિષ્ટાભાવ (અર્થાત્ વિરાધના ભાવ એ શૃદ્ધ વિશેષ્યનું સ્વરૂપ થયું અને એ રીતે વિશેષ્યા ભાવથી પ્રયુક્ત એવા શુદ્ધ વિશેષણુને પણ સંભવ થયા. અર્થાત વિશેષ્યાભાવ એટલે વિવરાધાના ભાવથી પ્રયુક્ત એવા શુદ્ધ વિશેષણા અર્થાત જીવધાતપરિણામને પણ સભવ થયા.
આ રીતે જેના આત્માંમાં વની વિરાધના (ક્રિયારૂપે) નહિ હોય પર ંતુ જીવ ધાતના પરિણામ હશે તે તે દેવનાં પ્રિય (ભૂખને) તે પરિણામ નિજ રાશના હેતુ બની જશે,
[૫૬]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે અહીં વાદી કહે છે કે, સિદિની વજનાને અભિપ્રાય છે માટે જીવધાતના પરિણામથી જન્યતા લક્ષણ જે સ્વરૂપ છે તે વિરાધના તજાય છે. પરતુ તે હિંસાના પરિ *ણામને રાકનાર પ્રતિબંધક ન હોવાથી હિંસારૂપ બને છે. પણ તેનું પાત્ર લાગતુ નથી.
!
ત્યારે પૂ. ઉપાખ્યાયજી મહે છે; જે આમ જ હાય તા વિરાધના પદ છે તે પ્રવૃત્તિનિમિત્ત છે કે વિશેષણ છે જો પહેલા વિકલ્પ પસંદ કરશું તો પ્રવૃત્તિનિમિત્તે નાસ્તિપદ કહેવાય છે. આ તો ઉન્મત્ત (દારૂ પીધેલા, માસના પ્રલાપ જેવુ છે. જો ખીજો વિકલ્પ પસન્દ કરે તે પૂર્વે જે દોષ જણાવ્યેા તે તે જ પ્રમાણે વિદ્યમાન રહે છે
14
હવે વાદી કહે કે, જે ધુમથી વિશિષ્ટ વસ્તુ પેાતાના સ્વરૂપને છેડી દે છે તે ધમ યાં ઉપાધિરૂપ છે. આ નિયમથી તા વજ ના થાય છે.
આ રીતે વજના વિશેષણુથી યુક્ત વિશેષ ગણાયે આથી ભાવ એ થયેા કે સુપાત્રદાન અથવા અનુકંપાદાન વ બાત પરિણામજન્ય અત્યન્ત નાશના હેતુરૂપ પરિણામાપજન્યતાની વજ્રના યુક્ત સુપાત્રદાન અને અનુકં પાદાન એ પુણ્યાનુબ ધી પુણ્યના હેતુ બન્યા.
તે રીતે વસ્તુસ્વરૂપની પર્યાલયના (વિચારણા) ફરતાં, અનુકંપા અને ભક્તિનાં પરિણામા વધુ પાપકર્મ ના પ્રતિબ ધક પ્રાપ્ત થતાં હોવાથી તે અનુકપા અથવા ક્તિનાં જે પરિ ણામેમાં આત્મામાં વર્તે છે તે પ્રતિબંધક ભાવયુક્ત હોવાની
·
[૫૭]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્યના બંધ અથવા નિર્જરા અક્ષત રહે છે એવે! અમારે અભિપ્રાય છે.
હવે પૂજ્યશ્રી કહે છે " એમ તમે જે કહેા છે તે યુક્તિસંગત નથી. અનુકંપા અને ભક્તિ કરતાં પરિણામ વિશુદ્ધ. હોવા છતાં કાપિકી ક્રિયાવડે જીવવિરાધના જીવહિ ંસા પ્રગટે. પણ થાય છે. તેનાં તેવાં પરિણામે પણ માનસમાંથી દૂર. કરવાં તે અત્યંત દુષ્કર છે. તેથી જ તેવા પ્રકારના જ્ઞાનને રોકનારાં પરિણામરૂપ અવ્યવસાય વડે અનુકપા કે સુપત્રમાં ભક્તિરૂપે દાન પણુ દઈ શાતું નથી. એટલે તેવા દાનથી સિદ્ધિ થઈ શક્તી નથી. કદાચિત્ તેવી રીતે દાનની સિદ્ધિ થાય તે જીવધાતવજન પરિણામના અભાવથી વિશિષ્ટ વિરાધના હોવાથી પ્રતિબંધક માનવામાં વાંધે નથી. પણ. વજ્રના રૂપ પરિણામને જુદી કરવારૂપ કાપનાર્થી લાવ. નથી આવતુ.
એની સામે અહીં રહે છે કેનહિ! એમ ન મેલેડ, વિશેષણુ-વિશેષ્યના અભાવમાં યાપ્તિ કાય કારણુભાવની સંગતિ ન આવતી હાવાથી તે અસગત બને છે.
ખીજી રીતે દોષના અભાવથી યુક્ત હોવાથી અને દુષ્ટ જ્ઞાન એટલે જીવહિંસાના જ્ઞાનને અભાવ હાવાથી તથા વિશેષ્યઃ રૂપે જે ાન છે તેના અધ્યવસાયના અભાવ આવવાથી અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે તે કારણે વજ્રના પરિણામને જ ફ્લવિશેષને નિશ્ચયથી હેતુ માનવા જોઈએ. યવહારથી તે તે વ્યક્તિઓના શુભ કે અશુભ પરિણામ નિમિત્તે બને છે. તેમ સમજવુ.
[૫૮]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આને વિશેષ વિચાર પંડિતોએ અન્ય (બીજ) શાસ્ત્રમાંથી જાણું લે. અહીં તેને વિસ્તાર કરતા નથી.
હવે ઉપસંહાર કરતાં દાનના ફળને કહે છે ? इत्थ दानविधिज्ञाता धीर पुण्य-प्रभावकः । यथाशक्ति ददद् दानं, परमानन्दभाग भवेत् ॥३२॥
અર્થ : આ રીતે જે સમ્યગ રીતે દાન કરવાની વિધિને જાણકાર છે, ધીરજવાળે છે, પુણ્યશાળી છેતે દાનાદિ અક્ષત પ્રભાવનાના બળથી પુણ્યાનુબંધી પુણ્યને પામીને, ધર્મના પ્રગટ પ્રભાવને પ્રાપ્ત કરતો અને પોતાની શક્તિને અનુકૂળ દાન આપતે એક્ષપરમાનન્દપદને ભક્તા બને છે.
પ્રતિશ્રી દાનબત્રીશી-ગુજરાનુવાદ સહિત |
[૫૯]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
33 සියි.
છ
BBB 36 BY THE 3 BB
Buy BB B B 3 HP 3 mu? Ward Bam Bh
B
s
Ban BHB
HWAB B
www.kobatirth.org
()
સં૨૪૩
સર્વથા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
& B E3 WWW
સહુ સુખ
શ્રીકલાસસાગરસૂરિ
થાઓ
2-3
જેઠસુદ
ફાઉન્ડેશન
Bunt Band
} .ma) દર છ ડે Y & B B
BBBB BB 3 3 3138 B
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R No. E-li474 (B) શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આયાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન કારી સ્મૃતિમાં તેમના અંતિમ શિષ્ય મુનિશ્રી સંયમસાગરજીની પ્રેરણાથી " શ્રી કિલાસસાગરસૂરિ ફાઉન્ડેશન”ની સ્થાપના સં. ૨૦૪૩ના જેઠ સુદ ૨ (પૂજ્યશ્રીની બીજી પુણ્યતિથિ)ના દિવસે કરવામાં આવેલ છે. આને મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે કચડાતા આપણું સાધમિકેને સહાયરૂપ થવાનો તથા જ્ઞાનને પ્રચાર કરવાનું છે.
પ. પૂ. ગુરૂદેવ શ્રી કેલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ઇચછાનુસાર તથા તેમના અસીમ આશીર્વાદથી તેમને અંતિમ શિષ્ય મુનિ સંયમસાગરજી મ.સા.ની સતત પ્રેરણથી જ્ઞાનના પ્રચારરૂપ “સાગર' માસિક ચાલુ કરવા નિર્ણય કરેલ છે.
આ કાર્યમાં આપશ્રીને સાથ અને સહકાર ઉદાર દિલે આપે એજ એકની એક ઈચ્છે છે. જેથી હમે આ કાર્યને સંકલ્પરૂપ આકારનું સ્વરૂપ આપી શકીએ.
લિ.
શ્રી કલાસસાગરસૂરિ ફાઉન્ડેશન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યમાં આપ આ રીતે સહભાગી બની શકે છે.
(૧) શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર [પપપપ રૂા ] આપીને બની શકે છે. ફાઉન્ડેશનની ગતિ વિધિથી વાકેફ રાખવામાં આવશે તથા પત્રિકા અને ફાઉન્ડે. શનનાં પ્રકાશને મોકલવામાં આવશે અને પત્રિકાના ગમે તે એક અંકમાં ફેટે આપવામાં તથા દરેક પ્રકાશનમાં નામ આપવામાં આવશે.
- (૨) શ્રી કિલાસસાગરસૂરિ ફાઉન્ડેશનના પેટ્રન મેમ્બર રિ૫૫૧ રૂા.! આપીને બની શકે છે, ફાઉન્ડેશનની ગતિવિષિથી વાકેફ રાખવામાં આવશે તથા પત્રકા અને ફાઉન્ડેશનનાં પ્રકાશને મોકલવામાં આવશે તથા પત્રિકાના ગમે તે એક અંકમાં તથા દરેક પ્રકાશનમાં નામ આપવામાં આવશે.
[૩] શ્રી કેલાસસાગરસૂરિ ફાઉન્ડેશનના આજીવન સદસ્ય [૧૧૧૧ રૂ] આપીને બની શકે છે. ફાઉન્ડેશનની ગતિવિધિથી વાકેફ રાખવામાં આવશે. પત્રિકા તથા દરેક પ્રકાશને આજીવન મેકલવામાં આવશે તથા પત્રિકાના ગમે તે એક અંકમાં તથા પ્રકાશનના ગમે તે એક પ્રકાશનમાં નામ આપવામાં આવશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર સમાન સદવિચારનું સંદેશવાહક
સાગર” માસિક આપ સદસ્ય ન હોય તે જરૂરી બનશે. જેના દ્વારા આપને ઘરની શેભા દીપી ઊઠશે.
રૂપિયા વાર્ષિક-૧ દ્વિવાર્ષિક-૧૧૧ વિવાષિક-૧૬૧ ચતુર્વાષિક-૨૧૧ પંચવાર્ષિક-૨૫૧
આજીવન-૭૫૧
::::::::
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only