________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગશાસ્ત્રમાં પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજા જણાવે છે કે :
दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ।।
અથ: દીન, રેગાદિથી પીડિત, ભયભીત બનેલા અને જીવનની ભીખ માંગતાં જીવાત્માઓ ઉપર, તેનાં દુઃખાને દૂર કરવાની પ્રવૃત્તિપૂર્વકની જે બુદ્ધિ તેને “કારણ્ય' કહેવાય છે.
આવી કરુણ તે સધળા સાધુ-શ્રાવકે બધાયને હોય જ. તેથી જે તે ગરીબ વગેરેનાં દુઃખોને દૂર કરવાને પ્રયત્ન ન કરાય તે શાસ્ત્રાણાને બાધ થાય. જેમ આત્માની ઉન્નતિના અભિલાષાએ રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા જોઈએ. તેમ ક્તી શક્તિને ગે પવવી તે પણ ચારિત્રગુણનું વિરોધી કાય છે. અર્થાત્ ચારિત્રને હાનિ પહોંચાડનાર છે.
આગમ જણાવે છે કે : अणिगूहअ बलवोरिओ, परक्कमइ जो जउत्तमाउत्तो । जुजई अ जहाथाम, नायव्वो वीरिआयारो ॥
અર્થ : શ્રીજિનેશ્વરદેવનો ભક્ત પિતાના વીર્યશક્તિનો ઉપયોગ કરવાનો અવસર આવે તો તેને શુપાવે નહિ. પ્રભુનું પૂજન, જ્ઞાન-દયાન, સાધુશ્રાવકોની ભક્તિ, દાનાદિનું આચરણ, દાન, શિયળ, તપ વગેરે ધમમાં પિતાની વીય–શક્તિને ન રોપવે, પણ શક્તિ મુજબ ઉધમવંત થાય, પર થતી પીડાને દૂર કરે તેને વીર્યાચાર સફળ બને.
[૩૦].
,
અથ": થી
શક્તિ
www.kobatirth.org
For Private And Personal Use Only