________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આગમ-વચન સાથે ઉપયુક્ત કથનને વિરોધ આવે છે.
આના ઉત્તરરૂપે ગુરુ જણાવે છે: वैयावृत्त्ये गृहस्थानां, निषेधः श्रूयते तु यः । स औत्सर्गिकतां बिभन्नतस्पार्थस्य बाधकः ।।१२।।
અર્થ : સાધુ ગૃહસ્થનું વૈયાવૃત્ય (સેવા-ભક્તિ) ન કરે-આ જે નિષેધ આગમમાં સ ભળાય છે તે ઉત્સગરૂપ છે, મુખ્ય-માર્ગ છે. તેથી આ અને તે બાધક નથી. કારણ કે આ માર્ગ આપવાદિક છે.
વિવેચન : સધળા આરંભ-સમારંભને ત્યાગ કરીને અણગાર બનેલા પંચ મહાવ્રતધારી મુનિવરને, ઘરબારી એવા ગૃહસ્થને સત્કાર, સેવા, વૈયાવૃત્ય કે દાન, ભક્તિપૂર્વક કે અનુકંપાપૂર્વક કરવાને નિષેધ છે. “ળિો વેવાર્ષિ જ ” આ આગમિક પાઠનો જે નિષેધ કરે છે, તે ઉત્સ–માગ છે
ઉત્સગ–માર્ગ એટલે રાજમાર્ગ-મુખ્ય માગ. સામાન્ય નિયમ પ્રમાણે ઉપર જણાવેલું વિધાન બરાબર જ છે. છતાં પણ વિશિષ્ટ કારણે અપવાદ-માગને આશરો મહાપુરુષો પણ લે છે. તથા પ્રકારના કવ્ય, ક્ષેત્ર, કાળ અને જીવવિશેષના પરિણામને નજરમાં રાખીને, વિશિષ્ટ લાભ-હાનિને વિચાર કરીને, ઉત્સગ–માર્ગને અમુક સમયે બાજુ પર રાખીને અપવાદ-માર્ગને સ્વીકારી શકાય.
અપવાદ-માગ ઉત્સર્ગ–માગને બાધક બને; પરંતુ ઉત્સર્ગ-માર્ગ અપવાદ-માગને બાધક ન બને.
[૨૫]
www.kobatirth.org
For Private And Personal Use Only