________________
Shri Mahavir Jain Aradhana Kendra
આથી જ આ દાન અસયતના પોષણરૂપ આશ્રવનુ અધિકરણુ બનતુ નથી; કારણ કે આ દાન વિશુદ્ધ આશયથી (પરિણામથી) અને ઉચિત સમયને અનુસારે કરાયેલુ હોય છે. આશ્રવનું અધિકરણ થવામાં કારણભૂત જે મલિન આશય છે, તે તા તે મુનિવરોને છે જ નિહ.
ભાવના ભેદથી કર્મીના બધમાં ભેદ થાય છે. અશુદ્ધ એવા ભાવ અશુભ કમ་-બધનું કારણુ બને. અહીં તે પૂજ્ય મુનિવરોને અશુદ્ધ આશ્રવ-ભાવ છે જ નહિ, તેથી અનર્થના સંભવ જ નથી. પર ંતુ આ પ્રકારના ધનથી વિશિષ્ટ લાભ પણ થાય છે.
આ પ્રકારનું કરાયેલુ દાન ઉપરના ઉત્તમ ગુણસ્થાનાને અપાવે છે. અર્થાત્ મુનિએ દ્વારા કરાયેલુ તે દાન, તે જીવ જો મિથ્યાદષ્ટિ હોય તે! અવિરત સમ્યગ્દર્શન ગુણસ્થાનને માડે છે; તેમજ બીજા ગુણાનુ અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનપૂર્વ'ક સવ*-વિરતિ ચારિત્રનું પણ કારણ બની જાય છે. આ રીતે ઉપર ઉપરના આત્માન્નતિકારક ગુણાને તે અનુકમ્પા-પાત્ર જીવ પામી શકે છે અને તેમાં દાન આપનાર પૂજ્ય મુનિએ તેમાં નિમિત્ત- કારણ બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં શિષ્યના મનની શકા રજૂ કરે છેઃ
જો સાધુએ પણ અનુકપા કરી શકે તે પછી આગમના વચન સાથે વિરાવ આવે છે. આગમમાં જણાવ્યુ` છે કે:
"
,,
'गिहिणो वेयावडिलं न कुज्जा ।
“ પંચ મહાવ્રતધારી સાધુએ ગૃહસ્થનુ વૈયાવરચ-તેની
સેવા-ભક્તિ કે તેને આહારનું દાન વગેરે ન કરવુ.”
[૨૪]
www.kobatirth.org
For Private And Personal Use Only