________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા સત્ર દ્વારા સમાધાન કરતાં કહે છે: ये तु दानं प्रशंसन्तोत्यादिसूत्रेऽपि संगतः । વિજય વિષયો મૃ, રામ વિતા
અથ: “જેઓ દાનની પ્રશંસા કરે છે” તેવાં સૂત્ર હોવા છતાં, જીની દશા-ભેદને વિચાર બાજુએ રાખીને બુદ્ધિમાન પુરુષે સંગત=ગ્ય વિષયને વિચારવું જોઈએ.
વિવેચન : જે દર્શનકારે દાનની પ્રશંસા કરે છે; તેને ઉત્તર આપતાં આપણું સૂત્રકારે કહે છેઃ
"जे उ दागं पसंसति, वह मिच्छंति पाणिणं । जे अणं पडिसेहंति, वित्तिच्छे करंति ते ॥१॥"
અર્થ : જે દર્શનકારો દાનની પ્રશંસા કરે છે; અને સાથે સાથે પ્રાણીઓનો વધ પણ ઈ છે છે. જેઓ અન્યને દાન આપવાનો નિષેધ કરે છે. તેઓ ખરેખર તે પિતાની વૃત્તિ (આજીવિકા)નો જ છેદ કરે છે.
આ પ્રકારના સૂત્રકારનું સૂત્ર હોવા છતાં જેની દશા (કક્ષા) ભેદને છોડીને સંગતાયુક્ત એવો વિષય બુદ્ધિમાને વિચારવું જોઈએ.
શદાર્થ માત્રને ન પકડવો જોઈએ. સ્થૂલ પદાર્થમાત્રમાં મૂઢતાથી વિચાર કરવો ન જોઈએ. કારણ તે સૂત્રમાં જે ઉપાદાન (નિરૂપણ) છે તે અપુષ્ટાલંબનને વિક્ય છે. અર્થાત જે અનુકંપા કરતાં કોઈ વિશિષ્ટ (પુષ્ટ=પ્રબળ)
[૨૬]
www.kobatirth.org
For Private And Personal Use Only