________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વનધર્મનું સ્વરૂપ બતાવતાં પરમ મંગલસ્વરૂપ દાન-બત્રીનો આરંભ કરે છે:
ऐन्द्र शर्मप्रदं दानमनुकम्पा समन्वितम् । भक्त्त्या सुपात्रदानं तु माक्षदं देशितं जिनः ।।
અર્થ : શ્રીતીર્થકર ભગવંતે જણાવે છે : જે અનુકંપાયુક્ત દાન છે. તે જીવોને દેવ-ઈન્દ્ર વગેરેના સુખ આપે છે. અને... જે સુપાત્રદાન ભક્તિપૂર્વક કરાય છે તે મોક્ષને આપનારું છે.
વિવેચન : અહીં પ્રથમ શ્લોકમાં “” શબ્દન સ્થાપન કરવામાં આવ્યું છે, તે પિતાને ઇષ્ટ એવા વાદેવતા (સરસ્વતી)ના સ્મરણરૂપ છે
પરમાત્મા શ્રી તીર્થંકરદેવોએ જગતના કલ્યાણ માટે જે ધર્મોપદેશ આપે, તેમાં દાન ધમને સૌ પ્રથમ જણવ્યો, આથી જ શ્રીમાન યશોવિજયજી મહારાજા પણ પ્રભુના પગલે પગલે ચાલીને સૌ પ્રથમ દાનધર્મનું અને તેના માહાભ્યનું વર્ણન કરી રહ્યા છે.
દાન મુખ્યત્વે બે પ્રકારે છે :
[૧] અનુકમ્પા અને [૨] સુપાત્રદાન. [૧] અનુકંપાદાનનો મહિમા
અનુકંપાદાન એટલે કે જે પિતાપિતાના અશુભ કમના ઉદયથી આ સંસારમાં ભ્રમણ કરતાં અનેક પ્રકારનાં ૬દુર્ભાગ્યો, રોગ અને શોક વગેરેથી પીડિત છે, ત્રસ્ત છે; તેમના પ્રત્યે દયા કરવી.
www.kobatirth.org
For Private And Personal Use Only