________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પ્રસ્તાવના :
જગતમાં રહેલા છ દ્રવ્યોના પિતાના સ્વતંત્ર સ્વભાવ છે, અને એ સ્વભાવ કઈ પણ કાળે કોઈ પણ સંગમાં બદલાતા નથી.
છતાં પણ છવદ્રવ્યમાં પુદગલદ્રવ્યના સંયોગથી અનેક પ્રકારની વિકૃતિઓ ઊભી થવાના કારણે એનું વાસ્તવિક સ્વરૂપ અવરોધાય છે. આ વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવા માટેના અનેક ઉપાય પરમ તારક શ્રી અરિહન્ત ભગવતેએ પિતાની દશનામાં બતાવ્યા છે અને પૂ. શ્રી ગણધર ભગવતેએ તેને દ્વાદશાંગીમાં ગૂયા છે.
આ દ્વાદશાંગીને અભ્યાસ કરવાનો અધિકાર ફક્ત શ્રમણસંધનો જ છે. શ્રમણે પાસને તે ફકત તે શ્રુત સાંભળવાને જ અધિકાર છે. માટે દ્વાદશાંગીન પદાર્થો, એના ભાવે અને રહસ્યાના જ્ઞાનથી શ્રાવક-સંપ વંચિત ન રહે તે માટે પૂર્વ ચાર્યોએ દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ અને ચરણકરણનુયોગ-વિષયક અનેક પ્રકરણો બનાવ્યાં છે, અને ચતુવિધ શ્રીસંધ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આવા અનેક ગ્રન્થમાં કાત્રિશ ઠાત્રિ શિકા' નામક ગ્ર ઉત્તમ ગ્રન્થ છે. એની અંદર જુદા જુદા બનીશ વિષે ઉપર બત્રીસ-બત્રીશ ગ્લૅક પ્રમાણુ એક એક બત્રીશીની રચના કરાઈ છે.
પ્રથમ દાન-દાત્રિશિકા છે જેની અંદર દાનનું સ્વરૂપ, દાનના ભેદે, વગેરેનું સુંદર સ્વરૂપ બતાવવામાં આવેલ છે.
[૧]
www.kobatirth.org
For Private And Personal Use Only