________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...સમર્પણ....
* જેઓ સમ્યગ્નાનસ્વરૂપ અનેક ગ્રન્થરતાના સજન દ્વારા લાખા ભવ્યાત્માઓના પ્રેરણાદાતા બન્યા છે તે મહાપુરુષાના...
દ્વાત્રિંશતઃ દ્વાત્રિંશિકા' ગ્રન્થરત્નના રચિયતા મહામહોપાધ્યાય શ્રીમદ
યશાવિજયજી
મહારાજાના
* ‘ આ ગ્રન્થરત્ન ' ના ગૂજ"ર્–અનુવાદ કરનારા પરમ પૂજ્ય સ્વ. આચાય દેવ શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના... * મને ચારિત્રરત્નનુ પ્રદાન કરનારા, મારા જીવન– વિકાસના મૂળ કારણરૂપ, મારા પરમતારક સ્વ. ગુરુદેવ આચાય દેવ શ્રીમદ્ હૈલાસસાગ૨સુરીશ્વરજી મહારાજસાહેબના...
* અને... જે મારા જીવનમાં વિશિષ્ટ પ્રેરણારૂપ બનેલા છે તેવા સર્વે પુણ્યાત્માઓના... સુકામળ કરકમળમાં... ઉપકારભાવના વહેતા ધાવથી પુનિત બનેલો હું આ પુરતક સમર્પિત કર છું.
www.kobatirth.org
લિ. લઘુભ્રમણ ને સમસાગર
For Private And Personal Use Only