________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
श्री यक्षेन्द्रवीरार्चनम् । ( શ્રી માળિભદ્રવિંશતિ:।)
શ્રી યક્ષેન્દ્ર માણિભદ્રદાદાની પ્રેરક અને ભાવવાહી સ્તુતિ ભાવાનુવાદ સાથે અત્રે પ્રસ્તુત છે.
•
रचयिता પ્રા. ડૉ. વાસુદેવ વિ. પાઇવ્ઝ ' વાર્થ ' સંસ્કૃત/પ્રાકૃત વિભાનાધ્યક્ષ:, વી. ડી. આર્ટ્સ જાતેઞ, અમવાવા૬-૧ ભાવાનુવાદઃ પ્રા. ચન્દ્રિકા પાઠક, સંસ્કૃત/પ્રાકૃત વિભાગ, બી. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ –૧
નિષ્ઠાપૂર્વકની ભક્તિ તથા તપ દ્વારા હંમેશા મહાનતા મળે છે, એ શ્રી માણિભદ્રદાદાની સિદ્ધિનો સંદેશ છે. પોતાની આ મહાનતા પારસમણિ જેવી હોઈને અન્યને પણ ઉત્કર્ષ સાધવામાં ઉપકારક નીવડે છે, એ એની અનુશ્રુતિ છે. સાધક કે ભક્તની પવિત્ર અને શુદ્ધ ભાવના, અહિંસાદિ સદ્ગુણોનો સ્વીકાર, વગેરે જેટલા પ્રબળ તેટલી જ મોટી તેની સાધનાની સિદ્ધિ. આવો સુંદર ભાવ આ સ્તોત્રમાં સતતપણે ધ્વનિત છે. યોગ્ય ભૂમિકા સાથે તેની પ્રસ્તુતિ અનેકને ખૂબ જ ઉપકારક બની રહેશે એવી શ્રદ્ધા હૃદયમંદિરમાં ભરી રાખી છે.
`આ સ્તોત્રના રચયિતા પ્રા. ડૉ. વાસુદેવભાઈ પાઠક અને પ્રા. ચંદ્રિકાબહેન પાઠક સંસ્કૃત-પ્રાકૃતના સારા એવા જ્ઞાતા છે. સર્જનાત્મક સાહિત્યશ્રેણીમાં હંમેશાં તેમનો સહયોગ રહ્યો.છે.
·
Jain Education International
परा प्राचीनता यस्य महिमा मंगलः परः दिव्यानुभववैविध्यम् वरदातृत्वमद्भुतम् तस्य श्रीमाणिभद्रस्य स्मृत्वा दिव्यान्वरान्गुणान् स्वकीयं जीवनं कार्यं सरलं भावभावितम्
1
|| -૨ ||
જેની અત્યંત પ્રાચીનતા છે, ઉત્તમ અને મંગલયમ મહિમા છે, અદ્ભુત વરદાન
આપવાપણું છે, તેવા શ્રી માણિભદ્ર દેવના દિવ્ય અને ઉત્તમ ગુણોનું સ્મરણ કરીને, પોતાના જીવનને સરળ અને સદ્ભાવસભર કરવું જોઈએ. ( ૧–૨ )
413
For Private & Personal Use Only
I
1
–સંપાદક
www.jainelibrary.org