________________
=
>
સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સ્વાધ્યાય સર્વમુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જેવો અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સાગરેપને કાળ તત્વ-દ્રવ્યાનુયોગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવેનું સુખ પણ સર્વદેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આત્માર્થી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જે માનીને તેને સ્વાધ્યાયમાં ઉપગ કરી રહ્યા છે. મૂળ ગ્રન્થને જ સ્વાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તે રસ નથી જન્માવતી. આથી એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાને શુભાશય પેદા થયે અને એ ગ્રન્થને પહેલે ભાગ વિ. સં. ૨૦૨૨ માં ૧ થી ૧૮ અધ્યયન- 1 પૂર્વક પ્રકાશિત કર્યા બાદ તેને આ બીજો ભાગ ૧૯ થી ૩૬ અધ્યયનપૂર્વક સંપૂર્ણ પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
આ સ્વાધ્યાય–ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર (C) પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે- સ્વાધ્યાય રસિક પુણ્યા
ત્માએ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપયોગ કરશે અને પ્રકૃતિ પ્રયાસને સાર્થક બનાવશે જ.
શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલધિસૂરીશ્વરજી મહારાજાએ, સવ-વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમ–શાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને
ગઝલ - - = =ea6%e (ા
ગ્રાન્ડ મe -
>% ગ્રામ
વર ત્ર
>
14