Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
થયેલાં અપશુકને–તે છતાં યુદ્ધમાં કરેલ પ્રયાણ-રથાવત્તગિરિ પાસે કરેલ પડાવ-ત્રિપુષ્ટ ને અચળ કુમારે કરેલ વિદ્યાસાધન–તેમનું પણ યુદ્ધ માટે પ્રયાણ–રથાવત્ત ગિરિ પાસે આવવું-ત્રિપુષ્ટની અગ્રસેનાએ હયગ્રીવની સેનાને કરેલ પરાજય-તેના પક્ષના વિદ્યાધરોએ બતાવેલ માયા-ત્રિપૃષ્ટની સેનાનું નિરાશ થવુંજવલનજટીએ ત્રિપૃષ્ઠને કરેલી પ્રેરણા-ત્રિપૃષ્ટને અચળનું યુદ્ધભૂમિ તરફ પ્રયાણ-દેવી શસ્ત્રાદિકની પ્રાપ્તિ -અશ્વગ્રીવે પોતાના સૈનિકે કરેલ તિરસ્કાર–અશ્વગ્રીવનું યુદ્ધભૂમિમાં આવવું-ત્રિપૃષ્ઠનું ને અશ્વગ્રીવનું સામસામા થવું-પરસ્પર થયેલ વિવાદ–બંનેએ પરસ્પર યુદ્ધ કરવાને કરેલ નિર્ણય– બંનેએ કરેલ યુદ્ધઅનેક શસ્ત્ર પ્રતિશસ્ત્રનું નાખવું–અશ્વગ્રીવના શસ્ત્રોનું નિષ્ફળ જવું -તેણે કરેલું ચક્રનું મરણ-ત્રિપૃષ્ટ ઉપર ચક્રનું ફેંકવું તેના પ્રહારથી ત્રિપૃષ્ટને આવેલ મૂછ-મૂછનું વળવું-ત્રિપૃષ્ટ કરેલ ચક્રનું ગ્રહણઅશ્વગ્રીવ ઉપર ચક્રનું ફેંકવું -તેણે કરેલ અશ્વગ્રીવના મસ્તકને છેદ–તેનું સાતમી નરકમાં ઉપજવુંત્રિપ્રષ્ટિને જય-પ્રથમ વાસુદેવ પ્રગટ થયાની અંતરીક્ષ વાણી-ત્રિપૃષ્ટ કરેલે દિગ્વિજય- કોટી શીલાન ઉપાડવું–પિતનપુરમાં પ્રવેશ–અર્ધચક્રીપણાને અભિષેક
શ્રેયાંસનાથજીને સ્વસ્થ વિહાર-કેવળજ્ઞાનપ્રાપ્તિ-ગણધર સ્થાપના ક્ષક્ષણી–પ્રભુનું પતનપુર પધારવું–દેવે રચેલું સમવસરણનાર પર્વદા-ત્રિપૃષ્ટને ગયેલ વધામણી–તેનું પ્રભુ પાસે આવવું-ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના–તેમાં નિર્જરા ભાવનાનું સ્વરૂપ-પ્રભુને પરિવારસમેતશિખર પધારવું–ભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ
ત્રિપૃષ્ણ વાસુદેવને થયેલ પુત્ર–ગયાઓને બંધ રાખવાને સચ્યાપાળને કરેલ હુકમ-તેણે કરેલ અનાદર-ત્રિપૃષ્ટને ચડેલ કોપ-તેના કાનમાં રેડાવેલું તરવું–તેથી સાપાળનું થયેલ મરણ–ત્રિપૂટે બાંધેલ અસાતા વેદની કમ–ત્રિપૃષ્ટિનું મરણુ–સાતમી નરકમાં ઉપજવું –અચળ બળદેવને થયેલ અતિ ખેદ–તેણે બતાવેલ મેહવિલાસ-પ્રાંતે લીધેલ દીક્ષા–નિરતિચાર પ્રતિપાલન-બળદેવનું નિર્વાણ
| પૃષ્ઠ ૭ર થી ૧૦૦ વીના સામાં-શ્રી વાસુપૂજ્ય, દ્વિપુષ્ટ, વિજય ને તારકનું ચરિત્ર-શ્રી વાસુપૂજ્યને પૂર્વ ભવ–પવોત્તર રાજાએ લીધેલ દીક્ષા- વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકર્મને બંધ–દશમા દેવલોકમાં ઉપજવું—ચંપાનગરી, વસુપૂજય રાજા ને જયારાણીનું વર્ણન-પ્રાણુ દેવલાકથી ચ્યવવું-જ્યાદેવીની કક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ-ઈન્દોએ કરેલ જન્માભિષેક-સૌધર્મેન્દ્ર કરેલી સ્તુતિ-વાસુપૂજ્ય નામ સ્થાપનબાળકીડા-યૌવનાવસ્થા-માતપિતાએ વિવાહ માટે કરેલી પ્રાર્થના-ભગવતે આપેલ ઉત્તર–માતપિતાનું ફરીને કહેવું–તેને પણ પ્રભુએ આપેલ ઉત્તર-વિવાહને અસ્વીકાર–લેકાંતિક દેવોનું આગમન-દીક્ષામહોચ્છવ—ઉદ્યાનવર્ણન–પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું – ' વિજય બળદેવને પૂર્વભવ–તેણે લીધેલ દીક્ષા–અનુત્તર વિમાનમાં ઉપજવું-દ્વિપૂષ્ટ વાસુદેવને પૂર્વભવ-વિંધ્યશક્તિ રાજાએ પર્વત રાજા પાસે મોકલેલ દૂત-ગુણમંજરી વેશ્યાના રૂપનું વર્ણન-તેની માગણીપર્વત રાજાએ દૂતનું કરેલું અપમાન-વિંધ્યશકિતનું યુદ્ધ માટે પ્રયાણ-પરસ્પર યુદ્ધ-પર્વત રાજાને પરાજય–તેણે કરેલ પલાયન–ગુણમંજરી વેશ્યા વગેરેનું વિંધ્યશક્તિએ કરેલ ગ્રહણુ-પર્વત રાજાને થયેલ દખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા-વિધ્યશક્તિને મારનાર થવાનું કરેલું નિવાણું—દશમા દેવલેકમાં ઉપજવું-વિંધ્યશક્તિના જીવનું કેટલાક ભવ પછી દેવતા થવું-ત્યાંથી ચવવું–વિજયપુરમાં ઉપજવું-તારક પ્રતિવાસુદેવ થવું
દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજા ને સુભદ્રાને ઉમારાણી-અનુત્તર વિમાનથી બળદેવના જીવનું ચ્યવન-સુભદ્રાને આવેલાં ચાર સ્વપ્ન–તેની કક્ષામાં ઉપજવું–પુત્રજન્મ-વિજયકુમાર નામસ્થાપન-દશામાં દેવલોકથી વાસુદેવના જીવનું ચ્યવન-ઉમાદેવીએ દીઠેલાં સાત સ્વ-પુત્રને જન્મ-દ્વિપૃષ્ટ નામસ્થાપન–અચળ ને દિપ્રષ્ટને અપ્રતિમ સ્નેહ-બાતમીદારે તારકને કહેલી હકીકત–તેણે સેનાપતિને કરેલ હુકમ-મંત્રીએ દત

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 354