________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્ત્રવાનુપ્રેક્ષા] .
[ પર आत्मप्रशंसनकरणं पूज्येषु अपि दोषग्रहणशीलत्वम्। वैरधारणं च सुचिरं तीव्रकषायाणां लिङ्गानि।।९२।।
અર્થ - પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વૈર ધારણ કરી રાખવું-એ તીવ્રકષાયી જીવોનાં ચિહ્ન છે.
હવે કહે છે કે આવા જીવોનું આસ્રવચિતવન નિષ્ફળ છેएवं जाणंतो वि हु परिचयणीए वि जो ण परिहरइ। तस्सासवाणुवेक्खा सव्वा वि णिरत्थया होदि।। ९३।। एवं जानन् अपि स्फुटं परित्यजनीयान् अपि यः न परिहरति। तस्य आस्रवानुप्रेक्षा सर्वा अपि निरर्थका भवति।। ९३।।
અર્થ:- આ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય પરિણામોને છોડતો નથી તેનું સર્વ આગ્નવચિંતવન નિરર્થક છેકાર્યકારી નથી.
ભાવાર્થ- આસ્રવાનુપ્રેક્ષા ચિંતવન કરી પ્રથમ તો તીવ્રકષાય છોડવો, ત્યાર પછી શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરવું અર્થાત્ સર્વ કષાય છોડવો. એ જ ચિંતવનનું ફળ છે, માત્ર વાર્તા જ કરવી એ તો સફળ નથી. एदे मोहजभावा जो परिवज्जेइ उवसमे लीणो। हेयमिदि मण्णमाणो आसवअणुपेहणं तस्स।।९४ ।। एतान् मोहजभावान् यः परिवर्जयति उपशमे लीनः। हेयं इति मन्यमानः आस्रवानुप्रेक्षणं तस्य।।९४ ।।
અર્થ:- જે પુરુષ ઉપર કહેલા સઘળા, મોહના ઉદયથી થયેલા, મિથ્યાત્વાદિ પરિણામોને છોડ છે-કેવો થયો થકો? ઉપશમપરિણામ જે વીતરાગભાવ તેમાં લીન થયો થકો તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com