________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यदि सर्वं एव ज्ञानं नानारूपैः संस्थितं एकम्। तत् न अपि किमपि विज्ञेयं ज्ञेयेन बिना कथं ज्ञानम्।। २४७।।
અર્થ- જો બધીય વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાનારૂપથી સ્થિત છે રહે છે તો એમ માનતાં શેય કાંઈ પણ ન કર્યું, અને શેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે ?
ભાવાર્થ- વિજ્ઞાનાતવાદી–બૌદ્ધમતી કહે છે કે “જ્ઞાનમાત્ર જ તત્ત્વ છે અને તે જ નાનારૂપથી બિરાજે છે. તેને કહે છે કે જો જ્ઞાનમાત્ર જ છે તો જ્ઞય કાંઈ પણ ન રહ્યું અને શેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો ? કારણ કે શેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ શેય વિના જ્ઞાન નથી. घडपडजडदव्वाणि हि यसरूवाणि सुप्पसिद्धाणि। णाणं जाणेदि जदो अप्पादो भिण्णरूवाणि।। २४८।।
घटपटजडद्रव्याणि हि ज्ञेयस्वरूपाणि सुप्रसिद्धानि। ज्ञानं जानाति यत: आत्मनः भिन्नरूपाणि।। २४८।।
અર્થ:- ઘટ, પટ આદિ સમસ્ત જડ દ્રવ્યો જ્ઞયસ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે અને તેમને જ્ઞાન જાણે છે તેથી તેઓ આત્માથીજ્ઞાનથી ભિન્નરૂપ જુદાં ઠરે છે.
ભાવાર્થ- જડદ્રવ્ય એવા શેયપદાર્થો આત્માથી ભિન્નરૂપ જાદા જુદા પ્રસિદ્ધ છે તેનો લોપ શી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું? जं सव्वलोयसिद्धं देहं गेहादिबाहिरं अत्थं। जो तं पि णाण मण्णदि ण मुणदि सो णाणणामं पि।। २४९ ।। यत् सर्वलोकसिद्धं देहं गेहादिबाह्यं अर्थं । यः तदपि ज्ञानं मन्यते न जानाति स: ज्ञाननाम अपि।। २४९ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com