Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 308
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૨૮૧ पुणरवि काउं णेच्छदि तं दोसं जइ वि जाइ सयखंडं। एवं णिच्छयसहिदो पायच्छित्तं तवो होदि।। ४५४ ।। पुनः अपि कर्तुं न इच्छति तं दोषं यद्यपि याति शतखण्डम्। एवं निश्चयसहितः प्रायश्चित्तं तपः भवति।। ४५४।। અર્થ:- લાગેલા દોષનું પ્રાયશ્ચિત લઈને પાછો તે દોષને કરવા ન ઇચ્છ, પોતાના સેંકડો ખંડ થઈ જાય તોપણ તે દોષ ન કરે-એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે. ભાવાર્થ:- ચિત્ત એવું દઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તો પણ પહેલાં લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત્તતપ છે. जो चिंतइ अप्पाणं णाणसरूवं पुणो पुणो णाणी। विकहादिविरत्तमणो पायच्छित्तं वरं तस्स।।४५५।। यः चिन्तयति आत्मानं ज्ञानस्वरूपं पुनः पुनः ज्ञानी। विकथादिविरक्तमनाः प्रायश्चित्तं वरं तस्य।। ४५५ ।। અર્થ- જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર ફરી ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતવન કરે, વિકથાદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે. | ભાવાર્થ:- નિશ્ચયપ્રાયશ્ચિત્ત આ છે કે જેમાં સર્વ પ્રાયશ્ચિત્તના ભેદો ગર્ભિત છે, અર્થાત્ પ્રમાદરહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નામનો અંતરંગતપનો ભેદ કહ્યો. હવે ત્રણ ગાથામાં વિનયતપ કહે છે :विणओ पंचपयारो दंसणणाणे तहा चरित्ते य। बारसभेयम्मि तवे उवयारो बहुविहो णेओ।। ४५६ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345