Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 273
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા तिविहेण जो विवजुदि चेयणमियरं च सव्वहा संग। लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स।। ४०२।। त्रिविधेन यः वर्जयति चेतनं इतरं च सर्वथा सङ्गम्। लोकव्यवहारविरत: निर्ग्रन्थत्वं भवेत् तस्य।। ४०२।। અર્થ - જે મુનિ મનવચનકાય-કૃતકારિતઅનુમોદના પૂર્વક સર્વ ચેતન- અચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે-કેવો થતો થકો? લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છે તે મુનિને નિગ્રંથપણું હોય છે. ભાવાર્થ- મુનિ અન્ય પરિગ્રહ તો છોડ જ છે પરંતુ મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તકપીંછી-કમંડલ-આદિ ધર્મોપકરણ અને આહાર-વસતિકા-દેહ એમનાથી સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે “હું તો એક આત્મા જ છું અને મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું –એવું નિર્મમત્વ થાય તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે. હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છે:जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं। कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स।। ४०३।। यः परिहरति संगं महिलानां नैव पश्यति रूपम्। कामकथादिनिवृत्तः नवधा ब्रह्म भवेत् तस्य।। ४०३।। અર્થ:- જે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન નીરખે, કામની કથા તથા “આદિ' શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય, એ પ્રમાણે મન-વચન- કાય, કૃત-કારિત, અનુમોદના એમ નવ પ્રકારથી તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345