________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૯
વળી ગોમ્મટસા૨માં કહ્યું છે કે
*
' जत्थेक्कु मरदि जीवो तत्थ दु मरणं हवे अनंताणं । चंकमइ जत्थ एक्को चंकमणं तत्थ णंताणं ।।' ( ગોમ્મટ૰ જીવ૦ ગા૦ ૧૯૩) यत्र एकः म्रियते जीवः तत्र तु मरणं भवेत् अनन्तानाम्। चंक्रमति यत्र एक: चंक्रमणं तत्र अनन्तानाम्॥
અર્થ:- જ્યાં એક સાધારણ નિગોદજીવ ઊપજે ત્યાં તેની સાથે જ અનંતાનંત ઊપજે તથા એક નિગોદજીવ મરે ત્યાં તેની સાથે જ અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
ભાવાર્થ:- એક જીવ જે આહાર કરે તે જ અનંતાનંત જીવોનો આહાર, એક જીવ શ્વાસોચ્છ્વાસ લે તે જ અનંતાનંત જીવોનો શ્વાસોચ્છવાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
હવે સૂક્ષ્મ અને બાદરનું સ્વરૂપ કહે છે :
ण य जेसिं पडिखलणं पुढवीतोएहिं अग्गिवाएहिं । ते जाण सुहुमकाया इयरा पुण थूलकाया य ।। १२७ ।। न च येषां प्रतिस्खलनं पृथ्वीतोयाभ्याम् अग्निवाताभ्याम् । ते जानीहि सूक्ष्मकायाः इतरे पुनः स्थूलकायाः च ।। १२७ ।।
અર્થ:- જે જીવો પૃથ્વી, જળ, અગ્નિ અને પવનથી રોકાતા નથી તે જીવોને સૂક્ષ્મ જાણવા તથા જે તેમનાથી રોકાય છે તેઓને બાદર જાણવા. હવે, પ્રત્યેકનું ને ત્રસનું સ્વરૂપ કહે છે :
पत्तेया वि यदुविहा णिगोदसहिदा तहेव रहिया य । दुविहा होंति तसा वि य बितिचउरक्खा तहेव पंचक्खा ।। १२८ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com