Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

Previous | Next

Page 8
________________ તેની સિદ્ધિ અપવ્યાકરણકારોના નિયમથી સમજવી જોઈએ, અર્થાત્ એ માટે તૈયાકરણોની પરંપરા જ પ્રમાણ છે. એનાથી જ “સંયોગાદિ સંજ્ઞાઓ વગેરે સિદ્ધ છે. [૩] બોલતા ૧૧૪ . (૪ થી ગૌ સુધીના દરેક વર્ગોને સ્વર સંજ્ઞા થાય છે. સૂત્રમાં “સ્વર:' આ બહુવચનનો નિર્દેશ ‘ગ રૂ' રૂ રૂ' ઈત્યાદિ ડુત વર્ગોને પણ ‘સ્વર' સંજ્ઞાનું વિધાન કરવા માટે છે. IIકા નિરિણા કાચ તીર્ષાતા કાળા એક -હસ્વ વર્ણના ઉચ્ચારણ માટે જેટલો સમય લાગે છે તેને માત્રા' કહેવાય છે. જે સ્વરનું ઉચ્ચારણ કરવા માટે એક માત્રા થાય છે તે સ્વરને “સ્વ” કહેવાય છે. જે સ્વરનું ઉચ્ચારણ કરવા માટે બે માત્રા થાય છે. તે સ્વરને લીધે કહેવાય છે. અને જે સ્વરનું ઉચ્ચારણ કરવા માટે ત્રણ માત્રા થાય છે, તેને “જીત' કહેવાય છે. માં ૬૩ ઈત્યાદિ –હસ્વ છે. .. ઈત્યાદિ દીર્ઘ છે. અને રૂડું રૂ 5 ] » ઈત્યાદિ સ્તુત છે.પા શરવાળ નાની છાપા | ‘૪ વર્ણને છોડીને બીજા સ્વરોને નાભિસંજ્ઞા થાય છે. હું થી ‘બી સુધીના સ્વરો નામિ' કહેવાય છે. ('મનવ ના આ સૂત્રમાં નવ' આ બહુવચનાત્ત પદ , અને “નારી આ એકવચનાન્ત પદ . આ પ્રમાણે અહીં જે વચનનો ભેદ છે તે, “જયાં કાર્યો સ્વરની અપેક્ષાએ કાર્ય સ્વર ન્યૂન હોય છે ત્યાં નામિસંશાશ્રિત કાર્ય થતું નથી અર્થાત્ કાર્યો સ્વરને, ત્યાં નામિ સંજ્ઞા થતી નથી એ જણાવવા માટે છે. (૧ લો ગણ)+ઝ (શq) + ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 278