________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
L..
સૂચન ભાવાર્થ' નામે વિશઢ ગ્રંથની ત્રીજી આવૃત્તિ શ્રી સંધ પ્રગતિ મહામંત્ર’, ‘શ્રી. અધ્યાત્મ શાંતિ', શ્રી સાંવત્સરીક સમાપના વિ. પ્રથા પ્રેસમાં છપાય છે અને પછી શ્રીમદ્ભુના અદ્વિતીય પણુ અપ્રકટ મહાગ્રંથ શ્રી. બધ્યાત્મ મહાવીર' અનુકુળતાએ પ્રકટ કરવાની મડળ ઇચ્છા રાખે છે.
સવત ૨૦૦૮ ગુરૂજય તી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા ધૂંજ્ઞાનભર્યું સમાન્ત્રપગી આત્મકલ્યાણુકર ગ્રંથા વાંચવા અને આત્મકલ્યાણ સાધવા સૌનેમા ગ્રંથ પ્રેરણા આપે એ અભ્યર્થના—
=
મણિલાલ માહનલાલ પાદરાકર મરંગળદાસ લલ્લુભાઈ ઘડીયાળી ચંદુભાલ નગીનદાસ ભાખરીયા મત્રીઓ.
મંડળના સભ્ય થવાના પ્રકાર
ા. ૨૫૦ અને ૫૦૦, આપનાર લાઇક્ મેમ્બરને મ’હળ તરફથી પ્રકટ થતા દરેક ગ્રંથની એક એક નકલ ભેટ અપાય છે અને શ. ૧૦૦૦૬ અને રૂા. ૨૦૦૦) અથવા તેથી વધુ રકમ આપનાર પેટનાને એ બે નકલે ભેટ અપાય છે.
મંડળ વધુ સભ્યો મેળવવા આતુર છે. વાંચક્ર વિચારક અને તત્વચિન્તક જ્ઞાન પિપાસુ મંધુએ આ રીતે મંડળના લાઇફ મેમ્બર અગર પેટ્રન અને તથા ગ્રંથોની પ્રભાવના કરી વધુ વાંચન થાય તેમ કરે. અને બીજાઓને તેમ કરવા પ્રેરે એમ વિનતી કરીએ છીએ.
નાણાં ભરવાનું સ્થળ ઃશેડ મુલચંદ વાડીલાલ દોલતરામ સુતર બજાર, ત્રાંબાકાંટા, મુંબઈ ન. ૩.
For Private And Personal Use Only