Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 13
________________ શ્વેતામ્બર સાધુમા જૈન વર્ગના અનુયાયીઓએ જાણવા જોગ ઐતિહાસિક નોંધ. પ્રકરણ ૧ લું. ધર્મ સમ્બન્ધી સામાન્ય વિચારો. દઈ ને એ ચીજ વસ્તુતઃ સત્ય છે કે માત્ર કલ્પના કે અગર બંગાળ છે એ સમ્બન્ધી વાદવિવાદમાં હું દિ ઉતરીશ નહિ. કારણ કે હું પોતે જ એક વખત, જજ જાદા જુદા ધર્મોની પરસ્પરવિરહતા તથા ધર્મના નામે થતા કલેષ જોઇને એમ માનતા હતા કે “ પાંચ ને પાંચ દશ”એ વાત જે ખરી છે તે માં કોઈ બે મત પડતા જ નથી તે પછી ધર્મ ખરેજ હોય તે બે મત પડે જ કેમ ? અને ધર્મ સિવાયની સર્વ ચીજો ડૂબાવનારી અને ધર્મ એક જ તારનાર હોય તે ધર્મને નામે કઆ અને પૂબવાપણું થાય છે તે થાય જ કેમ ? એવા વિચારોને લીધે એક વખત પતે જ ધર્મના અસ્તિમાં અને કદાચ તે અસ્તિત્વ વાળી ચીજ હેય તે હેના મેહદાવક દળમાં અંગ્રહાવાન હતો. પરંતુ અનુભવે અને સમજાવ્યું છે. પાં ને , એ વાત ખરી કસી જ છે; તે પણ કોઈ જન્મથી ગાંડ માણસ, કઈ કેફથી ગાંડ બનેલો માણસ, કઈ બળ અને તાન બીન ધરેલ રાની માણસ “ પાંચ ને પાંચ ITI - is પાંચ બસ એમ જાણવા છતાં તેમ બોલી શકે નહિ તેમજ વળી સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110