Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah
View full book text
________________
શ્વેતામ્બર સાધુમા જૈન વર્ગના અનુયાયીઓએ
જાણવા જોગ
ઐતિહાસિક નોંધ.
પ્રકરણ ૧ લું. ધર્મ સમ્બન્ધી સામાન્ય વિચારો.
દઈ ને એ ચીજ વસ્તુતઃ સત્ય છે કે માત્ર કલ્પના
કે અગર બંગાળ છે એ સમ્બન્ધી વાદવિવાદમાં હું
દિ ઉતરીશ નહિ. કારણ કે હું પોતે જ એક વખત, જજ જાદા જુદા ધર્મોની પરસ્પરવિરહતા તથા ધર્મના નામે થતા કલેષ જોઇને એમ માનતા હતા કે “ પાંચ ને પાંચ દશ”એ વાત જે ખરી છે તે માં કોઈ બે મત પડતા જ નથી તે પછી ધર્મ ખરેજ હોય તે બે મત પડે જ કેમ ? અને ધર્મ સિવાયની સર્વ ચીજો ડૂબાવનારી અને ધર્મ એક જ તારનાર હોય તે ધર્મને નામે કઆ અને પૂબવાપણું થાય છે તે થાય જ કેમ ? એવા વિચારોને લીધે એક વખત
પતે જ ધર્મના અસ્તિમાં અને કદાચ તે અસ્તિત્વ વાળી ચીજ હેય તે હેના મેહદાવક દળમાં અંગ્રહાવાન હતો. પરંતુ અનુભવે અને સમજાવ્યું છે. પાં ને , એ વાત ખરી કસી જ છે; તે પણ કોઈ જન્મથી ગાંડ માણસ, કઈ કેફથી ગાંડ બનેલો માણસ, કઈ બળ અને તાન બીન ધરેલ રાની માણસ “ પાંચ ને પાંચ
ITI
- is
પાંચ બસ એમ જાણવા છતાં તેમ બોલી શકે નહિ તેમજ વળી સારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com