Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 46
________________ ( ૪૧ ) રાખ એટલે વખત બચાવીને તે વખતના ઉપયેાગ ખીન્ન વધુ શાસ્ત્રાનુ સાધન કરવામાં કરે એ બનવા જોગ છે. આ પ્રમાણે શ્રીમાન લેકાશાહ પ્રથમ તે એક વિદ્યાથી અને સા૧૪ બન્યા. વર્ષો સુધી શાસ્ત્રા લખવાનુ અને એકાંતમાં તે વિચારવાનું જ પ્રેમ કરતા. તેઓ તે કામ labour of love ''તરીકે કરતા-શાખ ખાતર કરતાં, નહિ કે કોઈ જાતના બદલા ખાતર. પુણ્યાદયને લીધે તેઓ આબાદ દશામાં હાઇ ઉદરપાષણ્ની હેમને લેશમાત્ર ચિંતા ન હતી. ધ સબધી આવાં મહાભારત કામ એવાથી જ થઇ શકે. ૯ એ અરસામાં એટલે સંવત ૧૫૨૮ માં અણુહીલપુર પાટષ્ણુથી લખમસી નામે શાહુકાર અમદાવાદમાં આવ્યા. હેમને લાંકાશાહ સાથે ધ ચર્ચાના પ્રસંગ મળ્યા, અને ધનું સત્ય સ્વરૂપ શ્રી લેાંકાત્સાહ દ્વારા બરાબર સમજાયું. આ વખતે લખમશીને યાદ આવ્યું કે, મહાવીર પ્રભુના નિર્વાણ સમયથી બેઠેલા ભસ્મગ્રહ ઉતરવાની તૈયારીમાં જ છે; માટે જરૂર હવે સત્યધર્મ લાવવાના જે કાંઈ પ્રયાસ થશે તે તેહમદ થશે. આથી બન્નેને હિંમત આવી અને હેમણે હરકેઇ જોખમે ધર્મવીર ( martyr ) બની દુનીઆને તારાના નિશ્ચય કર્યો. લખમશીએ પોતાના ગામ જઇને ત્ખાં પશુ સૂત્ર લખવા-લુખાવવા વાંચવા વ ચ નડે.વડા કર્યો અને ધણુ વેાને જ્ઞાન આપ્યું. અન્યદા પ્રસંગે, અરહટવાડા, પાટણુ, સુરત વગેરેના ચાર સંધ અમહાવાદમાં આવી પુગ્મા અને ધણેજ વર્ષાદ થવાયી હેમને ધારવા કરતાં વધુ મુદ્દત રોકાવું પડયું. સધના ગૃહસ્થે યતિઓ પાસે બ્યાખ્યાન સાંભ ળવા જતા હતા એવામાં લેાંકાશાહનું નામ વ્હેમના કાને પડયું'. તે કુતુદળ ખાતર લાંકાશાહના ધેર ગયા. નાગજી, દલીચ ૬, મે।તીચ અને શંભુ નામના ચારે ‘સંધવી’ ખીજા શ્રાવકોની સાથે લેાંકાશાહને ઉપદેશ સાંભળવા ગયા. લાંકાશાહે શુદ્ધ મુનિમાર્ગ અને શ્યામ સમજાયે; તેથી તે સાનદાચ પામ્યા અને કુતુહુળ જોવા આવેલા છતાં હવે હેમનમાં લાંકાશાહ ત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઇ. તેઓએ એક પછી એક સવાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110