Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 109
________________ ( ૧૦૮ ) ટુંકમાં, આજ સુધી સંધાડા વધારવામાં ધર્મ મનાયે પણ હવે સંધાડા ઘટાડીને ધર્મ પાળવાને છે. સંઘાડા ઘટાડવા માટેની હારી જના પણ તોફાની નહિ પરંતુ તદન શાન્ત અને નીતિમય છે. આજે તે સવિને રૂચશે નહિ એમ મને ભરે છે. પરંતુ આજે નહિ તે પાંચ વર્ષે–પચીસ વર્ષે–કદાપિ હારા બીજા જન્મ પછી તે યોજના અમલમાં આવશે જ–આવશેજ એ મહને વિશ્વાસ છે. એ મારી આશાઓ પુરી પાડવી તે મહાત્મા મુનિવરોના હાથમાં છે. હેમના વર્તન ઉપર, હેમના વિચારો ઉપર, હેમની ભૂલો ઉપર હું ટીકાઓ કરવાની ઉદ્ધતાઈ પ્રસંગે કરી જાઉં છું પણ તે છતાં મહને હેમનામાં શ્રદ્ધા છે. તેના ઉપર પાંચ લાખ જે–અરે ૮૪ લાખ જીવાયોનીના ઉદ્ધારને બેજ છે. તેઓએ ગંભીર થઈને તે બોજો ઉપાડવાને છે. સંસારમાં ૨-૪ કે બહુ તો ૨૦ જીવને જે હેમના શિર હતા અને તે વખતે તેઓ કંટાળતા અને દાંતીઆ કરતા, પણ હવે તે લાખો જેને આજે હેમના શિર હેમણે રાજીખુશીથી માગી લીધું છે તે બે તેઓ નહિ ઉઠાવે તે શું એટલા બધાને કુવામાં નાખશે ? શું મનુષ્યાભાને દ્રોહ કરશે ? કદી નહિ, કદી નહિ; હું “ શ્રદ્ધાળુ ' છું-અંધશ્રદ્ધામાં નહિ પણ સારા ભવિષ્યની શ્રદ્ધામાં મને આનંદ મળે છે. મહારા વડીલો-મુરબ્બીઓને હું હેણ પણ મારીશ-પાવીશ પણ ખરોહીડવીશ પણ ખરે છે અને એ સઘળાનું ફળ-ગમે તેવું કડવું ફળ આરોગવા હું હસતે મુખડે હમેશ તૈયાર છું ) પણ તે સાથે હેમને પ્રશંસક હું કદી મટવાને નથી. એમનામાં સુધારો થશે અને એમને સુધારે લાખાને સુધારશે એ વાતમાં હારી જે શ્રદ્ધા છે તે કદી ઓગળી જવાની નહિ. એમાંની ગુણી વ્યકિતઓને હારી વંદણું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 107 108 109 110