Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 103
________________ ( ૧૨ ) રામલાલજી, ( ૮ ) પૂજય શ્રી અમરસિંહજી મહારાજ (૧૮૮૮ વૈશાખ વદ ૨ ના રોજ દિક્ષા લીધી હતી. જાતના અમૃતસરના ઓશવાળ વણિકસમર્થ વિદ્વાન અને પ્રતાપિ હતા. ) ( ૮૭) પુજય શ્રી રામબક્ષજી મહારાજ ( અલવર' ના વાસી, ૨૫ વર્ષની ઉમરે ૧૯૦૮ માં દિક્ષા લીધી) ( ૮૮ ) પૂજય શ્રી મતીરામજી (પૂજય પદી ૧૯૩૮ ) ( ૮ ) પૂજય શ્રી સોહનલાલજી મહારાજ ( ૧૯૩૩ માં દિક્ષા લીધી, પૂજય પી ૧૮૫૧ માં, પૂજય સાહેબ હાલ પંજાબમાં વિચરે છે. ) આ પ્રમાણે પંજાબના હાલના મુનિવર્ગને સંબધ મળે છે. બીજા પ્રાતિમાં વિચરતા મુનિરાજે પાસે પણ પિતાપિતાને સંબંધ આ પ્રમાણે મેળવેલો હશે. શ્રી લોંકાશાહે શ્રી જ્ઞાન છઋષિજી પાસે પોતે પ્રતિબધેલા ૪૫ ઉમેદવારને મોકલી દિક્ષા અપાવી; આ ૪૫ સાધુજીઓમાંથી ચારે સંપ્રદાય ચલાવ્યા અને તે ઉપર કહેલા ચાર નામથી પ્રખ્યાત છે. અર્થાત સનાતન જૈન જળને ઝરો ૪૫ ધોધ ઉમેરીને કાયમ રાખવામાં લોકાશાહ ઉપકારી હતા, એમાં કાંઇ જ શક નહિ, પરંતુ હેમણે કોઇને પોતાના શિષ્ય બનાવ્યા નથી, તેમ જ છેક જ સુકાઈ ગયેલે કરે પુનઃ ચલાવ્યું નથી. એમ કહી શકાય કે ઝરે સુકાવા લાગ્યા હતા, રડ્યું ખડ્યું પાણું ઘણું ધીમા પ્રવાહથી વહેતું હતું પરંતુ તે ધીમા પ્રવાહવાળું પણ શુદ્ધ જળ હતું–અમિશ્ર જળ હતું અને તે જળને સજીવન રાખવામાં લેકશાહે ઘણી મહેટી મદદ કરી, જે કે પતે તે “ગૃહસ્થ ” જ કાયમ રહ્યા હતા. ખરું જોતાં તે આ લોકોએ “ સાધુમાગી ને ઉપકાર માન જોઈએ કે હેમણે હેમના (એટલે “કાગચ્છી” તરીકે પિતાને ઓળખાવનારાઓના પિતા શ્રી લંકાશાહના ઉપદેશને અમલમાં મુકી હેનું નામ રાખ્યું. બીજા હાથ ઉપર તે લોકાગચ્છીઓએ • યતિ ” એ ઉપર પણ તિરસ્કાર કરવો જોઇત નથી. કારણ કે પરિગ્રહધારી થવા છતાં તેઓ જે અસાધુ” અથવા “પારી ” જેવા રહી જેનેના સંસાર વ્યવહારને શુદ્ધ બનાવવા કોશીશ કરે તે પણ જામના છે માટે ઉપકારી છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110