Book Title: Sadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Author(s): V M Shah
Publisher: Purushottamdas Hargovind Shah

View full book text
Previous | Next

Page 91
________________ ( ૯ ). ઘણું શિષ્યો થશે અને તે ચોતરફ પથરાશે. એમને હટ શિપ થયા. લિબડી સમુદાયની પટાવળી જણાવે છે કે, તેરાપંથી, મારવાડમેવાડ-પજાબના સાધુઓના સંપાડા, લિંબડી-બોટાદ-સાયલા–ધ્રાંગધ્રા-ચુડા-કચ્છગેંડળ એટલા સંધાડાઃ એ સર્વ આ વૃક્ષની શાખાઓ છે. આ હકીકતથી વિરૂદ્ધની હકીકત મહને પુરી પાડવામાં ન આવે ત્યાં સુધી હું આમાં શ્રદ્ધા રાખીશ અને એ સમુદાયની પટાવાળી પરથી સંક્ષિપ્ત મુદા અત્રે ટાંકીસ. આ પટાવળીના કહેવા મુજબ, શ્રીમાન ધર્મદાસજીએ ૧૭૧૬ માં અમદાવાદ શહેર બહારની પદશાહની વાડીમાં ક્ષિા લીધી હતી. (બધો પ્રતાપ તે અમારા અમદાવાદને જ છે એટલે અમારે મગરૂરી લેવા જેવું ખરું!) એમના સમુદાયના રૂગનાથજી મહારાજના વખતમાં હેમના શિષ્ય બીખમજીએ જુદા પડીને તેરાપંથ ચલાવ્યું. એ પંથ માટે એવી (દંત) કથા રજુ કરવામાં આવે છે કે, ભીખમ છ મુનિ બહાર પાણી વરી લાવેલા તે ખુલ્લાં મુકેલાં. ગરમ પાણીમાં ઉંદર અચાનક પડીને મરી ગયો એથી ગુરૂએ ઠપકો આપ્યો. શિષ્ય કહ્યું “ મહે એને માર્યો નથી. આયુષ્ય ટુટવાથી તે મુએ તેમાં હું શું કરું ?” છેવટે આ મુનિ ૧૮૧૫ ના ચૈત્ર સુદ ૯ શુક્રવારે ( વાર સુદ્ધાંની નોંધ મેજુદ છે! ) ૧૩ સાધુ જુદા પડયા અને “તેરાપંથી' કહેવાયા. હેમણે એવી પરૂપણ કરી કે “મારતા જીવને કાવે-છેડાવે તે પાપ લાગે.” મહારા આધીન મત પ્રમાણે તે તેરાપંથના જન્મની આ હકીકત કલ્પીત-દીગંબર મતના સંબંધમાં ઉડાવેલી ગપ જેવી એપ છે. તેમજ તેરાપંથના સ્થાપક ઉપર મારતા જીવને બચાવવામાં પાપ માનવાનું છે તેમત મુકાય છે તે પણ ખોટું લેવું જોઈએ. હું પિતે તેરાપંચના કોઈ વિદ્વાન ઉપદેશકને મળી શકે નહિ અને હેમને આ સબન્ધમાં શું દલીલ દજુ કરવાની છે તે સાંભળું નહિ હાંસુધી આવી વાતે હરગીજ માની શકે નહિ. આપણ ને રતજ જ છે કે પિતા સિવાયના બધાને મૂM—બંધાને નાચ-અંધાને પાપી કરાવવા માટે ગમે તેવી હતાં એ જ પિવી. હિંદનો ધમાં ઓછા વધતા પ્રમાણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110