Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ કે ઓછીવત્તી વિચારણા કરી છે ખરી. પરંતુ તપના વિષયમાં તે વૈદિક, સામાજિક અને આધ્યાત્મિક ટાણે દૃષ્ટિએ જે મંથન જૈનદર્શન કર્યું છે તે ભાગ્યે જ બીજે સ્થળે જોઈ શકાશે અને તેનું કારણ દીર્ઘ તપસ્વી મહાવીર પોતે જ છે. તેમણે આ તત્ત્વ પર ખૂબ મંથન કરી તપશ્ચર્યાનો એવો સરળ માર્ગ કાઢ્યો છે કે એ માર્ગે સૌ કોઈ જઈ શકે અને તેનો લાભ લઈ શકે. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं च वि उस्सग्गो, एसो अब्भिन्तरो तवो ॥ अणसणमूणोयरिया भिकूरवायरिया व रसपरिच्चाओ। कायसीलेसो संलीणया, य वज्झो तवो होई॥ एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो रिवप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिओ ॥ વ્રતવિચાર વર્ગ: ૧૭-૧૮-૧૯. જૈન પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આત્યંતર અને ઉપવાસ, અલ્પાહાર, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ આદિ આસનો અને એકાંતવૃત્તિનું સેવન એ છે બાહ્ય તપ છે. જે મુનિ તે બન્ને પ્રકારનાં તપને વિવેકપૂર્વક આચરે છે તે પંડિતસાધક કર્મબંધનથી જલદી છૂટી શકે છે.” तपो च ब्रह्मचरियं च, अरियसच्चान दस्सनं । સુત્તનિપાત ઃ મહા મંગળસુત્ત ઃ ૬. બૌદ્ધ “આર્યસત્યનું દર્શન તપશ્ચર્યા અને બ્રહ્મચર્યાના માર્ગે છે.”

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120