Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 103
________________ પ૪ સાધક સહચરી મોહ એમ પરસ્પર જન્યજનકભાવ મહાપુરુષોએ કહ્યો છે. ઉ. ૩ર : ૬ कोहं माणं च मायं च, लोभं च पाववड्डणं । वमे चत्तारि दोसे उ, इच्छंतो हिअमप्पणो ॥ ४ ॥ ક્રોધ, માન તથા માયા લોભ તે પાપવર્ધક; વમે તે ચાર દોષોને આત્મકલ્યાણ ઇચ્છુક. ૪ આત્મહિતનો ઇચ્છુક સાધક; પાપની વૃદ્ધિ કરનારાં ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના દોષોને શીધ્ર વકી દશ. ૮ : ૩૭ कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥५॥ હેત પ્રીત હણે ક્રોધ માન વિનયને હણે; મિત્રતાને હણે માયા લોભ તો સર્વને હણે. ૫ કારણ કે ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, મારા મિત્રતાનો નાશ કરે છે અને લોભ તો સર્વ ગુણોનો નાશક છે. દશ. ૮ : ૩૭ कसाया अग्गिणो वुत्ता, सुयसीलतवो जलं । सुयधाराभिहया सन्ता, भिन्ना हु न डहन्ति मे ॥६॥ શ્રત શીલ તપશ્ચર્યા રૂપી પાણીની ધારથી; અગ્નિ તુલ્ય કષાયો જે ઠરીને ન દઝાડતા. ૬ તેવા કપાયો એ જ અગ્નિ છે કે જે શરીર, મન અને આત્માને સતત બાળી રહ્યા છે પણ તે પર જો જ્ઞાન, આચાર

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120