Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 82
________________ ૭ઃ શુદ્ધિ વર્ગ तवो जोई जीवो जोइठाणं, जोगा सुया सरीरं कारिसंगं । कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥१-२॥ જીવ છે જ્યોતિનું સ્થાન તપ શાશ્વત જ્યોતિ છે; સત્કર્મ કડછી રૂ૫ શરીર યા વેદિકા. ૧ કુકર્મ લાકડાં રૂપે સંયમ શાંતિ મંત્ર છે; એવો યજ્ઞ કરો ભાવે જે પ્રશંસ્યો મહર્ષિએ. ૨ જે યજ્ઞમાં તપ એ જ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગરૂપ કડછી છે, શરીરરૂપ યજ્ઞવેદિકા છે, કર્મરૂપી લાકડાં છે અને સંયમરૂપ શાંતિ મંત્ર છે; આવા પ્રશસ્ત ચારિત્રરૂપ ભાવ યજ્ઞને જ સૌ કરો કે જે યજ્ઞાને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે. ઉ. ૧૨ : ૪૪ धम्मे हरए बब्भे सन्तितित्थे, अणाविले अत्तपसन्नलेस्से । जहिंसि बहाओ विमलो विसुद्धो, सुसीइभूओ पजहामि दोसं ॥३॥ ધર્મ છે જળનો કુંડ બ્રહ્મચર્ય સુતીર્થ છે; તેમાં નાહ્ય જશે દોષો શાંતિ ને શુદ્ધિ પામશે. ૩ જયાં ધર્મરૂપી હદ (કુંડ) અને બ્રહ્મચર્યરૂપી પુણ્યતીર્થ છે તે કુંડના તીર્થમાં નાહવાથી જ દોષની નિવૃત્તિ થાય છે અને શાંતિ તથા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉ. ૧૨ : ૪૬

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120